________________
કુમાર બધા સમાન કર્મવાળા હોતા નથી (ઘં વન છેરણા પુછા) એજ પ્રકારે વર્ણ અને લેશ્યાની પૃચ્છા (તસ્થળ ને તે પુત્રવવન્ના) તેમાં જે પૂર્વોત્પન્ન છે (તે સિદ્ધ વનતા) તેઓ અવિશુદ્ધ વર્ણવાળા હોય છે (થળે ને તે પૂછોવાના) તેઓમાં જે પાછળથી ઉત્પન્ન થયેલ છે (તેજું વિમુદ્રવUતા) તેઓ વિશુદ્ધતર વર્ણવાળા હોય છે ? તે જોગમા! વં યુવ) હે ગૌતમ ! એ કારણથી એવું કહેવાય છે કે (બસુરક્ષા સર્વે જે સમવન્ના) બધા અસુરકુમાર સમાન વર્ણવાળા નથી દેતા (gવં જેસાઇ વિ) એ પ્રકારે લેશ્યા વિશે પણ વેચTIણ ગદા ને યા) વેદનાથી નારકેની સમાન (વણેસં) શેષ કથન (નૈસુશાળ) જેવા નારકના પુર્વ જ્ઞાવ થળિયા ) એ જ પ્રકારે યાવત્ સ્વનિતકુમાર - ટીકાઈ-હવે અસુરકુમાર આદિ દશ ભવનપતિની સમાનાહાર આદિ નવ પદને લઈને પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું બધા અસુરકુમાર સમાન આહારવાળા હોય છે? એ પ્રકારે શું બધા સમાન શરીરવાળા અને સમાન શ્વાસેવાસવાળા હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ આ વાત યુક્તિ સંગત નથી. બધા અસુરકુમાર સમાન આહારવાળા, સમાન શરીરવાળા અને સમાન ઉવાસ નિઃશ્વાસવાળા નથી હોતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શા કારણથી એમ કહેવાય છે કે બધા અસુરકુમાર સમાન આહારવાળા નથી હોતા, સમાન શરીરવાળા નથી હોતા, તથા સમાન ઉડ્ડવાસનિઃશ્વાસવાળા નથી હોતા ?
શ્રી ભગવ-જેમ પહેલાં નારકના વિષયમાં પ્રરૂપણ કરી છે, એ પ્રકારે અસુરકુમારના વિષયમાં પણ પ્રરૂપણા કરવી જોઈએ, અર્થાત્ જેમ કેઈ નારક મહાશરીર અને કઈ અલ્પ શરીર હોય છે, મહાશરીર નારક ઘણા પુદ્ગલોને આહાર કરે છે, ઉછુવાસના રૂપમાં ગ્રહણ કરે છે અને નિઃશ્વાસના રૂપમાં ત્યાગે છે તથા લઘુકાય નારક અલ્પતર પુદ્ગલેને આહાર કરે છે, અલ્પતર પુદ્ગલેને ઉચ્છવાસ રૂપમાં ગ્રહણ કરે છે અને અલ્પતર પહ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૧