________________
યોગદ્વાર કા નિરૂપણ
ગદ્વાર વક્તવ્યતા શબ્દાર્થ-(સનો જો મને ! સોનિત્તિ વસ્ત્રો વાિં ફ્રોફી) હે ભગવદ્ ! સગી જીવ કેટલા કાળ સુધી સગી રહે છે? (તોયમા ! કોળી સુવિહે પur) હે ગૌતમ! સગી બે પ્રકારના કહ્યા છે (કટ્ટા વા અપાવલિ, બાણ, વા સાકરવરણ) તેઓ આ પ્રકારે–અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યાવસિત (માગોળળ મંતે! મળsોજિત્તિ રાઢમો દોરૂ?) હે ભગવન્! મનાગી કેટલા સમય સુધી મનગી પણામાં રહે છે? (HT! agoળળ સમચં, ઘોળ બંતોમુદત્ત) હે ગૌતમ! જઘન્ય એક સમયે, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી (વં વરૂનો વિ) એજ પ્રકારે વચનગી પણ (ા ગોળ મેતે ! વાઢ વદિવાં દો) હે ભગવદ્ ! કાયયોગી કેટલા કાળ સુધી કાયાગી. પણામાં રહે છે? (વોચમા ! કomi સંતોમુત્ત, વૃક્ષો વાવો ) હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલ સુધી.
(કોળી જ મતે ! જોાિત્તિ જો ગરજ હોર) હે ભગવન્! અગી કેટલા કાળ સુધી અગી પણામાં રહે છે? (લોચમા ! તારીખ પજ્ઞાતિ) હે ગૌતમ ! સાદિ અપર્યવસિત. (દ્વાર ૫)
ટીકા-કાયદ્વારની પ્રરૂપણ કર્યા પછી હવે ગદ્વારને લઈને કાયસ્થિતિનું નિરૂપણ કરાય છે–
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! સગી જીવ કેટલા કાળ સુધી સયોગી પણમાં નિરન્તર રહે છે?
મન, વચન અને કાયનો વ્યાપારગ કહેવાય છે. તે યોગ જેમનામાં વિદ્યમાન હોય, તે સગી કહેવાય છે.
શ્રી ભગવાન ગૌતમ ! સગી જીવના બે ભેદ છે-અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત જે જીવ ભવિષ્યમાં કયારેય મેક્ષ પ્રાપ્ત નહી કરશે, સદેવ ઓછામાં ઓછા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૩૫