SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક'ચેન્દ્રિયના વૈક્રિયશરીરની અવગાહુના કેટલી હોય છે ? શ્રી ભગવાન-હું ગૌતમ ! નારક પ ંચેન્દ્રિયના વૈક્રિયશરીરની અવગાહુના બે પ્રકારની હેલી છે-ભધારણીય અને ઉત્તરવૈક્રિય તેમાં જે ભવધારણીય છે, તે જઘન્ય અશુલના અસંખ્યાતમાભાગ માત્રની હાય છે અને ઉત્કૃષ્ટ પાંચમા ધનુષયની હાય છે. જેના દ્વારા ભવધારણ કરાય છે અગર જે અલગહુના જીવનન્ત કાયમ રહેનારી હોય તે ભવધારણીય કહેવાય છે. અને જે ઉત્તરવૈક્રિય નારકની વૈક્રિય અવગાહના છે, તે જઘન્ય અ'ગુલના સંખ્યાતમાભાગ માત્રની તથા ઉત્કૃષ્ટ એક હુંજાર ધનુષની સમજવી જોઇએ સાતમી નારક ભૂમિની અપેક્ષાએ ભત્રધારણીય શ૨ી૨ાવગાહના પાંચસે ધનુષની છે અને ઉત્તરવૈક્રિયશરીરાવગાહના એક હજાર ધનુષની જાણવી જોઈએ. કેમકે અન્ય ભૂમિયામાં ઉક્તપ્રમાણવાળી, ભધારણીય અગર ઉત્તરવૈક્રિયશરીરાવગાહના ને અસંભવ છે, હવે પ્રત્યેક નરક ભૂમિમાં અવગાહનાનું પ્રમાણ પ્રરૂપિત કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના નારકેાની અવગાહના કેટલી મેાટી કહી છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીના નારકેાની શરીરાવગાહના એ પ્રકારની કહી છે—ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બન્નેમાંથી જે ભવધારણીય વૈક્રિયશરીરની અવગાહના છે, તે જઘન્ય અંશુલના અસંખ્યાતમા ભાગની છે અને ઉત્કૃષ્ટ સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળની હાય છે. અશુલના અસંખ્યાતમા ભાગની જે અવગાહના છે તે ઉત્પત્તિના પ્રથમ સમયમાં હેાય છે. ઉત્કૃષ્ટ અવગાહના જે સાત ધનુષ, ત્રગુહાથ, અને છ આંગળની ખતાવેલી છે, તે પર્યાપ્ત અવસ્થાની અપેક્ષાથી તેરમા પાથડામાં સમજવી ઊઁઈએ. તેનાથી પહેલાના પાથઢમાં અનુક્રમથી ઘેાડી થાઢી અવગાહના હાય છે. તે આ પ્રકારે છે–રત્નપ્રભા પૃથ્વીના પડેલા પાણ્ડામાં ઉત્કૃષ્ટ અવગાહના ત્રણહાથની, ખીજા પાથડામાં એક ધનુષ, એક હાથ અને સાડાખાઃ અંશુલની, ત્રીજા પાથડામાં એક ધનુષ ત્રણહાથ, અને સત્તર અંશુલની, ચેાથા પાથડામાં એ ધનુષ, બે હાથ, અને દોઢ આંગળની, પાંચમા પાથડામાં ત્રણ ધનુષ અને દશ આંગળની, છઠ્ઠા પાથડામાં ત્રણ ધનુષ, એ હાથ અને સાંડા અઢાર અંશુલની સાતમા પાથડામાં ચાર ધનુષ, એક હાથ અને ત્રણ આંગળની, આઠમા પાથડામાં ચાર ધનુષ, ત્રણ હાથ તથા સાડા અગીયાર અંશુલની, નવમા પાથડામાં પાંચ ધનુષ, એક હાથ અને વીસ અંગુલી, દશમા પાથડામાં છ ધનુષ, એ હાથ અને સાડાચાર અંશુલની, અગીયારમા પાથડામાં છ ધનુષ, એ હાથ અને તેર આંગળની, ખારમા પાથડામાં સાત ધનુષ અને સાડી એકવીસ અંશુલની તથા તેરમા પાથડામાં પૂર્વીક્ત શરીરાવગાહના હૈાય છે. કહ્યું પણ છે— શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૧
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy