SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞા) તેમાં જે ભવધારણીય છે (સા નર્ળળ અતુલ બસ લે માનું) તે જાન્ય અંશુલના અસ ંખ્યાતમે ભાગ (જોસેળ સત્તયનીલો) ઉત્કૃષ્ટ સાત હાથ (તસ્થળ જ્ઞા સા ઉત્તરવેશ્રિયા ચાલળેળ અનુરસ્ત સચેન્નમાન) તેમાં જે ઉત્તરવૈક્રિય છે તે જઘન્ય અંશુાના સખ્યાતમ ભાગ (જોસેળ લોયળલચસE') ઉત્કૃષ્ટ એકલાખ ચેાજન (છ્યું જ્ઞાન થળિયયુમરનું) એજ પ્રકારે વાવત્ સ્તનિતકુમારીની (છ્યું ગોહિયાળું વાળમતરાળ) એજ પ્રકારે સમુચ્ચય વાનભ્યન્તરાની અવગાહના કહી છે. (કુંલોલિયા વિ) એજ પ્રકારે યાતિષ્કાની સાક્ષ્મીસાળવેવાળ ત્રં ચૈત્ર) સૌધર્મ, ઇશાન દેવાની એજ પ્રકારે (જીસરવેઽશ્ચિચા) ઉત્તર વૈકિયની અવગહના (જ્ઞાવ અજ્જુબો હો) યાવત્ અચ્યુતકલ્પ (નવર) વિશેષ (સાંમારે મધાનિકના ગળેળ અમુલ બસવન્નમાાં) સનત્કુમાર કલ્પમાં ભત્રધારણીય—અગગાહના જઘન્ય અંગુલના અસખ્યાતમેભાગ (વોલ્લાં છ ચળીયો) ઉત્કૃષ્ટ છ હાથ (ત્રં મહિને વિ) એજ પ્રકારે માહેન્દ્રપમાં પણ (થમહોય હોતુ પંચ ચળીયો) બ્રહ્મàક લાકમાં પાંચ હાથ (નામુ - સલારેનુ પજ્ઞાતિ ચીત્રો) મહાશુક્ર સહુસાર૫માં ચાર હાથ (ગાય પાળય બાળબજ્જુગ્નુ ત્તિળ ચળીત્રો) આનતપ્રાણત, આરણ્ અને અચ્યુતકલ્પમાં ત્રણ હાથ (નૈવે વબાતીયનેમાદ્વેિષ ચિચિ વેમ્પિયÇરીરણ િમાવે પાત્તે ?) ગ્રેયકકલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીર કેટલુ' મેટુ' છે ? (નોયમા ! રોવે રેવાળા મધારભિન્ના સરીરાનાના પત્તા) હે ગૌતમ ! ત્રૈવેયક દેવાની એક ભત્રધારણીય શરીરાત્રગાહના કહી છે (લોમાં ગુરુસ્સ અસ વપ્નમાં) તે જઘન્ય અંગુલના અસખ્યાતમાભાગની (જોસેજં ો ચળી ઉત્કૃષ્ટ એ હાથની હાય છે (ત્રં અનુત્તરોવવાચ તેવાળ વિ) એજ પ્રકારે અનુત્તરૌપપાતિક દેવેની પણ (નવાં વાચળી) વિશેષતા એ છે કે એક હાથની હાય છે. ટીકા-પહેલાં વૈક્રિયશરીરના સસ્થાનનુ પ્રરૂપણ કરાયુ છે, હવે વૈક્રિયશરીરની અવગાહનાના પ્રમાણની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામીડે ભગવન્ ! વૈક્રિયશરીરની અવગાહના કેટલી કડેલી છે ? શ્રી ભગવાન્~ૐ ગૌતમ ! સમુચ્ચય વૈક્રિયશર રની અવગ!હુના જધન્ય અશુલના અસખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ક્રાંક અધિક એકલાખ ચેાજનની કહેલી છે. નારક આદિ જીવાનાં ભવધારણીય વૈક્રયશરીની અવગાહના અપર્યાપ્ત અવસ્થામાં જઘન્ય અ‘ગુલન અસ ખ્યાતમા ભાગની હાય છે. અથવા આ અવગાહના વાયુકાયની સમજવી જોઇએ. મનુષ્યાના ઉત્તરત્રક્રિયારીની અવગાહના ઉત્કૃષ્ટ કાંઇક અધિક એકલાખ ચેાજનની હાય છે. શ્રી ગૌતમસ્વામી-ટુ ભગવન્ ! વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીરની અવગાહના કેટલી હાય છે? શ્રી ભગવ!ન-ડે ગૌતમ ! જઘન્ય અશુલના અંસખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પશુ "ગુલના અપ પાત મભાગ માત્રની જ વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીરની અવગાહના હેલી છે. તેમાં એટલી જ વિક્રિયા કરવાની શક્તિ હૈાય છે. વાયુકાયિકથી અતિરિક્ત અન્ય કાઈ એકેન્દ્રિયમાં વિક્રિયા લબ્ધિ નથી હોતી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૦
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy