SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જ બની રહેશે, જેમ અભય જીવ, બીજા અનાદિસાત અર્થાત્ જે અનાદિકાળથી મિથ્યાદષ્ટિ તે છે પણ ભવિષ્યમાં જેને સમ્યકત્વની પ્રાપ્તિ થશે. ત્રીજા સાદિસાન્ત મિથ્યાદ્રષ્ટિ અર્થાત્ જે સમ્યકત્વને પ્રાપ્ત કર્યા પછી પાછા મિથ્યાષ્ટિ બની ગયા છે અને ભવિષ્યમાં ફરી સમ્યકત્વ પ્રાપ્ત કરશે. આ અનાદિઅનન્ત, અનાદિસાન્ત અને સાદિસાન્ત મિથાષ્ટિમાં જે સાદિસાન્ત મિથ્યાદષ્ટિ છે, તે જઘન્ય અન્તર્મુહૂત સુધી મિથ્યાષ્ટિ રહે છે. અન્તર્મુહૂર્ત સુધી મિથ્યાદષ્ટિ રહ્યા પછી તેને ફરી સમ્પક-વની પ્રાપ્તિ થઈ જાય છે. ઉત્કૃષ્ટ અનન્તકાળ વ્યતીત થયા પછી તેને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. આ અનન્ત કાળ કાળની અપેક્ષાથી અનન્ત ઉત્સપિણિ તેમજ અનન્ત અવસપિણિ સમજવી જોઇએ. ક્ષેત્રની અપેક્ષાથી દેશને અપાઈ પુદ્ગલપરાવર્તન જાણવા જોઈએ. અહીં ક્ષેત્રપદને ગ્રહણ કરવાથી ક્ષેત્ર પુલ પરાવર્તન ગ્રહણ કરવું જોઈએ. દ્રવ્ય પુદ્ગલપરાવર્તન આદિ નહીં. એજ વાત પાછળ અને આગળ પણ સર્વત્ર સમજવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી હે ભગવન ! સમ્યમિથ્યાષ્ટિ સમ્બન્ધી પૃચ્છા? અર્થાત્ ભગવન! સમ્યગૃમિધ્વાદષ્ટિ જીવ નિરન્તર કેટલા સમય સુધી સસ્પેશ્મિણ્યાદૃષ્ટિ બની રહે છે? - શ્રી ભગવાન ગૌતમ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત સુધી જ સભ્યમિશ્ય દષ્ટિ જીવ નિરન્તર સમ્યમિથ્યાદડિટ રહે છે. અન્તર્મુહૂર્ત પછી મિશ્રષ્ટિ નથી રહેતા, અગર તે તે જીવ સમ્યગ્દષ્ટિ થઈ જાય છે, અથવા તે મિથ્યાદષ્ટિ બની જાય છે. કેમકે- જીવને એવો જ સ્વભાવ છે. (દ્વાર નવમું). જ્ઞાનદાર કા નિરૂપણ જ્ઞાનદ્વાર શબ્દાર્થ (ાળી મેતે ! શાબિત્તિ જાગો દેવદિવાં દોરૂ) હે ભગવન ! જ્ઞાની જીવ કેટલા સમય સુધી જ્ઞાની પણામાં રહે છે? (ગોવા ! જાળી સુવિ Homત્ત) હે ગૌતમ! જ્ઞાની બે પ્રકારના કહા છે (=–ા વા ઉપsmsfg, સારૂ વા સપનવરિy) તે આ પ્રકારે સાદિ અપર્યાવસિત અને સાદિ રાપર્યાવસિત, (૪થi ને તે સાd Tagg) તેમાં જે સાદિ સ પર્યવસિત છે ) તે (નોર્થ) ઓછામાં ઓછા ( 7) અન્તર્મહત સુધી (કોળે જાવ સાવરું) ઉત્કૃષ્ટ કાંઇક અધિક છાસઠ સાગરેપમ સુધી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૪૯
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy