________________
દેવાયુના પણ અન્ય કરે છે દેવાયુના બંધ કરે તો તે નરકાયુના સમાન સમજવા જોઇએ, અર્થાત્ જઘન્ય દશ હજાર વર્ષી અને ઉત્કૃષ્ટ પાપમના અસ ંખ્યાતમા ભાગને ખાંધે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! આ નૈયિકાસની-આયુષ્ય, તિય ચા સ ́ની-આયુષ્ય મનુષ્યાસ સૌ આયુષ્ય અને દેવાસની આયુષ્યમાંથી કાણુ કેાની અપેક્ષાએ અપ, ઘણા, તુલ્ય, અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન—હે ગૌતમ! બધાથી ઓછું દેવાસી આયુ છે, તેની અપેક્ષાથી મનુષ્યાસ ́જ્ઞી આયુ . અસંખ્યાતગણુ, તેની અપેક્ષાએ તિય ચાસ'ની આયુ અસંખ્યાતગણું અને તેની અપેક્ષાએ નારકાણુ અસંખ્યાતગણું છે. અહી હન્ન અને દીવ (વધ-ઘટ)ની અપેક્ષાથી અસ'ની આયુનુ' અલ્પમહુત્વ સમજવુ' જોઇએ.
વીસમં પદ સમાપ્ત
એકવીસમું શરીર પદ્મ
શબ્દા—(વિત્તિ સંઝાળપમાળે) વિધિ અર્થાત્ શરીરના પ્રકાર, સંસ્થાન અર્થાત્ આકૃતિ-પ્રમાણ-પરિમાણ (પોાવિળળા) પુદ્ગલાનું ચયન (સરીર સંગોળો) શરીર સંચાગ (૧ પસવ્યવટ્ટુ) દ્રવ્ય અને પ્રદેશતી અપેક્ષાએ અલ્પમહુત્વ (સરીરો ફળાવવટ્ટુ) શરી રેશની અવગાહનાનું અલ્પમહત્વ.
ટીકા-વીસમા પદમાં ગતિપરિણામ વિશેષ રૂપ અન્તક્રિયાની પ્રરૂપણા કરાઈ છે. આ એકવીસમાં પદ્મમાં નરકાદિ ગતિચેમાં ઉત્પન્ન થયેલા જીયાના શરીરસંસ્થાન આર્ટિ રૂપ ગતિપરિમાણની જ પ્રરૂપણા કરે છે. પ્રારંભમાં અધિકાર ગાથા કહી છે, જેમાં એકવીસમાં પઢમાં પ્રરૂપિત વિષયાના નિર્દેશ માત્ર આપેલા છે. પ્રકૃતગાથા આ પદની વિષયસૂચી છે. તેના અથ આ પ્રમાણે છે
સર્વપ્રથમ શરીરના ભેદની પ્રરૂપણા કરાશે. તત્પશ્ચાત્ શરીરાના આકારેની પ્રરૂપણા કરાશે” પછી શરીરોના પ્રમાણેનું નિરૂપણ થશે. તદનન્તર એ બતાવાશે કે કેટલી દિશાઆથી શરીરના પુદ્ગલાના ઉપચય થાય છે. પછી શરીર સંયોગના અર્થાત્ યા ારીરના હાવાથી યુ' શરીર અવશ્ય થાય છે, આ નિયમના ઉલ્લેખ કરવામાં આવશે. પછી દ્રવ્યની અપેક્ષાએ અને પ્રદેશેાની અપેક્ષાએ શરીરાના અપમર્હુત્વ' કથન કરાશે. અન્તમાં પાંચે શરીરની અવગાહનાના અલ્પબહુત્વનું વર્ણન કરાશે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૦૫