________________
પુદ્ગલ કે ચયન કા નિરૂપણ
પુદ્ગલચયન વક્તવ્યતા
શશ્વ! -(કોર,જિય સરીરરસ હું અંતે ! ત્તિ પોળના ચિતિ)હે ભગવન્ ! ઔદ્વારિક શરીરના પુદ્ગલ કેટલી દિશાએથી ચયને પ્રાપ્ત થાય છે ? (પોયમા ! નિષ્ત્રાવાળું શિક્ષ) હું ગૌતમ ! વ્યાઘાત ન હાય ! એ દિશાએથી (વાષચં દુખ્ત સિય તિિિત્ત, પ્રિય પર્શન) વ્યાઘાત હાય તા કદાચિત્ ત્રણ દિશાએથી, કદાચિત્ ચાર દિશાએથી (લિય પંચત્તિ) કદાચિત પાંચ દિશાએથી
(વેબિયસરીરરસ ાં મંતે ! ર્નિસ પોાત્કા જિન્નતિ ?) હે ભગવન્ વૈક્રિયશરીરના પુગલ કેટલી દિશાઓથી ચયને પ્રાપ્ત થાય છે ? (નોયમા ! નિયમાઇનિં)હૈ ગૌતમ ! નિયમથી છએ દિશાએથી (Ë પ્લાાવસરીસ_f)એજ પ્રકારે આહારકશરીરના પણુ (તેચદમ્ભનાળ લદ્દા બોરહિયલરીરણ) તેજસ અને કાણુશરીરના જેવા ઔદારિકના
(ઓરાજિયત્તરીત્તળ અંતે ! વિસિોપારા ઉન્નિત્તિ ?) હે ભગવન્ ! ઔદારિકશરીરના પુગલ કેટલી દિશાએથી ઉપચિત થાય છે (ગોયમા ! તંવેવ) હે ગૌતમ ! એજ પ્રકાર (લાવ જન્મસીસ) યાવત્ કાણુશરીર સુધી (વં ષિષ્નત્તિ) એજ પ્રકારે ઉપચિત થાય છે (ગવિનંતિ) અપચિત થાય છે.
(નમ્સ ન મંતે ! ગોરાચિસરીર તત્ત વેઽવિચરીર ?) હે ભગવન્ ! જેને ઔદારિકશરીર હાય છે, તેના વૈક્રિયશરીર હાય છે? (મ્સ વેઇન્દ્રિયસરીર તન્નોરાજિયસરીમાં ?) જેનુ વૈક્રિયશરીર હાય છે, તેનું ઔદારિકશરીર હાય છે ? (વોચમા ! નસ્લ લોહિયસીર' તન્ન વૈચિતરી નિય અસ્થિ ત્તિય નથિ) હે ગૌતમ ! જેના ઔદારિકશરીર હેાય છે, તેના વૈક્રિયશરીર કદાચિત હાય છે અને કદાચિત્ નથી હાતાં (નમ્સ વેન્દ્રિયસરીર તરસ છોરાજિયસરીર શિવ અસ્થિ, સિય નથિ) જેના વૈક્રિયશરીર હાય છે, તેના ઔદાકિશરીર કદાચિત્ હાય છે, અને કદાચિત્ નથી હતાં.
(જ્ઞક્ષ ન મતે ! ોરાજિયસરીર' તÆ ગદ્દારīસરીર') હે ભગવન્ ! જેનું ઔદારિક શરીર હાય છે ? તેનું આઢારકશરીર હોય છે, (લસ બાદાર તરીર' તÆોહિયસરીર )
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૮૨