________________
ઓછા તેત્રીસ સાગરોપમ સુધી (તિરિણsોળિય પત્તળ મંતે ! તિક્રિણનોળિય પsઝત્તિ જપ કો દિવો) હે ભગવાન ! પર્યાપ્ત તિર્યનિક કેટલા કાળ સુધી પર્યાપ્ત તિયોનિક રહે છે? (તોયમાવન્નેમાં સંતોમુત્ત, ૩જો સિનિ સ્ટિવનારું તો
બાસું) હે ગૌતમ ! જઘન્ય અમુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ઓછા ત્રણ પલ્યોપમ સુધી (પર્વ તિરિવહનોળિખ ઉન્નત્તિયા વિ) એ પ્રકારે તિર્યંચની પર્યાપ્ત પણ ( મધુરે વિ) એજ પ્રકારે મનુષ્ય પણ મgણી વિ) મનુષ્યની પણ (વં રેવ) એજ પ્રકારે તિ જન્નત્તા ના નૈરૂવારણ) દેવ પર્યાપ્ત જે નારક પર્યાપ્ત નવી ઉત્તિરા મં! તેવી પરિત્તિ ત્રિો વરિજાં છો?) હે ભગવન ! પર્યાપ્ત દેવી પર્યાપ્ત દેવીપણાથી કેટલા કાળ સુધી રહે છે ? (જોય! ગoળા સવાલનારું તોમુહુજૂનાણું) હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઓછા દશ હજાર વર્ષ સુધી (સોળે gmન્ટિઓવમારું સંતોનગારું) ઉત્કૃષ્ટ અનમુહૂર્ત એાછા પંચાવન પલ્યોપમ સુધી દ્વાર. ૨
ટકાથ-હવે બધાથી પહેલાં સામાન્ય પર્યાય રૂપમાં પ્રતિપાદિત જીવની કાયસ્થિતિનું (સતત એજ પર્યાયમાં બની રહેવું) પતિપાદન કરે છે – * શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જીવ કેટલા સમય સુધી જીવ બની રહે છે? અર્થાત જીવન જીવનરૂપ પર્યાય કેટલા સમય સુધી નિરન્તર કાયમ રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ સદાકાળ જીવ જ રહે છે, અર્થાત્ જીવનપર્યાયથી યુક્ત રહે છે, કેમકે જીવ તેજ કહેવાય છે જે જીવનપર્યાયથી યુક્ત હોય. જીવનને અર્થ છે પ્રાણ ધારણ કરે. પ્રાણ બે પ્રકારના હોય છે-ત્રમાણ અને ભાવપ્રાણ. પાંચ ઈન્દ્રિયો ત્રણ બળ, ઉરવાસ-નિશ્વાસ અને આયુ આ દશ દ્રવ્ય પ્રાણુ છે. જ્ઞાનાદિભાવ પ્રાણ કહેવાય છે. સંસારી જીવેનું આવું કર્મના અનુભવરૂપ પ્રાણ ધારણ સદેવ કાયમ રહે છે, સંસારી જીવની કઈ પણ એવી અવસ્થા નથી જેમાં તે આયુ કર્મને અનુભવ ન કરતે હેય. મુક્ત જીવમાં જ્ઞાનાદિરૂપ પ્રાણેનું ધારણ થાય છે. તેમનામાં પણ જ્ઞાનાદિભાવ પ્રાણ મળી આવે છે. સિદ્ધ જીવ દ્રવ્ય પ્રાણથી રહિત થતાં પણ જ્ઞાનાદિપભાવ પ્રાણાના સદ્દભાવથી જીવિત કહેવાય છે. તે જ્ઞાનાદિ ભાવપ્રાણ મુક્તાત્માઓમાં સદેવ રહે છે. એ કારણે જીવન સંસારી અવસ્થામાં પણ છે અને મુક્તાવસ્થામાં પણ છે, તેથી જ જીવન પર્યાય પણ સદેવ કાયમ રહે છે. (દ્વાર ૧)
હવે જીવના વિશેષ પર્યાની અપેક્ષાથી કાયસ્થિતિનું પ્રતિપાદન કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નરયિક જીવ કેટલા કાળ સુધી નિરતર નરયિક બની રહે છે?
શ્રી ભવાન હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષો સુધી અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપ સુધી નારક, નારક પર્યાયથી યુક્ત રહે છે. એ જ નારકની કાયસ્થિતિ છે, કેમકે નારકભવને સવભાવ જ એવો છે કે એકવાર નરકથી નિકળેલ જીવ અનન્તર આગલા જ ભવમાં ફરી નરકમમાં નથી ઉન્ન થ. એ કારણથી તેમની જે ભવસ્થિતિ છે, તેજ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૧૭