SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (કાંતરાય મંતે ! અમુકુitr, grણના વેવફા બંતક્રિશિચં પતિ ) હે ભગવન ! અનન્તરાગત અસુરકુમાર એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે? (નોરમા ! ઝomળ પક્ષો વા તો વા વિનિન વા) હે ગૌતમ ! જઘન્ય એક, બે અથવા ત્રણ (૩ોળે ટ્ર) ઉત્કૃષ્ટ દશ (બળતરા મંતે ! મુરારીમો સમgvi દેવફાળો અંતરિયં પતિ ) હે ભગવદ્ ! અનન્તરાગત અસુરકુમારિ એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે? (નોરમા ! કgm gો ઘા રો વા વિનિન વા) હે ગૌતમ ! જઘન્ય એક, બે અથવા ત્રણ (૩ોf ) ઉત્કૃષ્ટ પાંચ (વં ન કપુરકુમાર વીરા તન્હા રાવ થાયના વિ વીરા) એ પ્રકારે જેવા અસુરકુમાર દેવિ સહિત કહ્યા તેવા જ દેવિયો સહિત સ્તનતકુમાર સુધી કહેવું. (ત્તરાયા છે ! ગુઢવિફા ઘાસણ રૂચા શિરિર્થ 'તિ ) હે ભગવન ! અનન્તરાગત પૃથ્વીકાયિક એક સમયમાં કેટલી અન્તકિયા કરે છે? તો મા ! som # વારો વા સિનિ વા) હે ગૌતમ! જઘન્ય એક, બે અથવા ત્રણ (૩ોળે રારિ) ઉત્કૃષ્ટ ચાર (વં સારૂારૂચા વિ જત્તારિ) એજ પ્રકારે અપ્રકાયિક પણ ચાર (વળતરરૂચ જીદ) વનસ્પતિકાયિક છે (પંચિંદ્રિતિક્રિોળિયા વસ) પંચેન્દ્રિયતિર્યંચનિક દશ (ઉત્તરનાળીયો ) તિર્યંચ સ્ત્રી દશ (મજુસ ) મનુષ્ય દશ (મજુરીનો વીનં) મનુષ્યનિયા વીસ (વાળમંત રસ) વનવ્યન્તર દશ (વાળમંતર વંશ) વાવ્યતર દેવિ પાંચ (નોરૂણિયાં ) તિષ્ક દશ (નોસિળીઓ વર્ષ) તિષ્ક દેવિ વીસ (વૈમાળિયા અદ્રયં) વૈમાનિક એકસો આઠ વૈમાજિળી વીકં) વૈમાનિક દેવિ વીસ. ટીકાર્યું–નારક આદિ પર્યાથી સીધા આવેલા અર્થાત્ અનરાગત કેટલા જીવ એક સમયમાં અન્તક્રિયા કરી શકે છે, તેને વિચાર અહીં થઈ રહેલ છે, આ ત્રીજું એક સમય દ્વાર. શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! અનન્તરાગત નારક એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે? અર્થાત જે જીવ નારકથી નિકળીને સીધા મનુષ્ય ભવમાં આવ્યા છે, તેઓ જે અન્તક્રિયા કરે તે એક સમયમાં કેટલા કરે છે? અહીં ધ્યાન રાખવું જોઈએ કે જે જીવ નરકથી નિકળીને મનુષ્ય પર્યાયમાં આવેલ છે. તે નારક નથી રહેતે. મનુષ્ય થઈ જાય છે. તે પણ તેને અનન્તરાગત નારક કહેલ છે. આ કથન પૂર્વભવ પર્યાયની અપેક્ષાથી સમજવું જોઈએ. દેવ આદિ ભવેનું નિરાકરણ કરવાને માટે આ પ્રકારને પ્રવેગ કરાયેલે છે. વસ્તુતઃ અનન્તરાગત નારકનું તાત્પર્ય અહીં તે જીવથી છે જે પૂર્વ ભવમાં નારક છે અને ત્યાંથી નિકળીને સીધે મનુષ્ય થયે છે. એ જ પ્રકારે અનન્તરગત અસુરકુમાર, પૃથ્વીકાયિક આદિના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. શ્રીભગવાન -જઘન્ય એક, બે અથવા ત્રણ અનન્તરાગત નૈરયિક એક સમયમાં અન્તક્રિયા કરે છે અને ઉત્કૃષ્ટ દશ અનન્તરાગત નારક અન્તક્રિયા કરે છે રત્નપ્રભા પૃથ્વીના નારક પણ એજ પ્રકારે એક સમયમાં જઘન્ય એક, બે અગર ત્રણ અન્તક્રિયા કરે છે. ઉત્કૃષ્ટ દશ અ-તકિયા કરે છે. શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વીના નારક પણ એજ રીતે એક સમયમાં જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ દશ સુધી અન્તક્રિયા કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૭૪
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy