SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કુમાર, દિકકુમાર, પવનકુમાર, સ્તનિતકુમાર, પૃથ્વીકાયિક, અપ્રકાયિક અને વનસ્પતિકૅયિક જીવ અનન્તરાગત પણ અન્તક્રિયા કરે છે અને પરપરાગત પણ અન્તક્રિયા કરે છે, પણ તેજસ્કાયિક, વાયુકાયિક, દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ અનન્તરાગત અન્તક્રિયા નથી કરતા, પરપરાગત અન્તક્રિયા કરે છે. શેષ જીવ અર્થાત્ પ ંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય તથા વાનભ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક અનન્તરાગત પણ અન્તક્રિયા કરે છે અને પર પરાગ્રત પણ અતક્રિયા કરે છે. એ પ્રકારે અસુરકુમારથી લઈને સ્તુનિતકુમાર પન્ત દશ ભવનપતિ, પૃથ્વીકાયિક, અપુષ્ઠાયિક અને વનસ્પતિકાયિક અનન્તરાગત પણ અન્તક્રિયા કરે છે અને પરંપરાગત પણ અન્તક્રિયા કરે છે... અર્થાત્ આ પર્યાયાથી સીધા મનુષ્ય ભવમાં આવીને અન્તક્રિયા કરવામાં પણુ કાઈ વિરોધ નથી. પણ તેજસ્ક્રાયિક, વાયુકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિય જીવ સીધા મનુષ્ય થઈ ને અન્તક્રિયા નથી કરતા, પરન્તુ પર પરાગત જ અન્તક્રિયા કરી શકે છે. તેમનામાંથી તેજસ્કાયિકા અને વાયુકાયિકાને તે સીધે મનુષ્ય ભવ પ્રાપ્ત નથી થતા, રહી ગયા વિક્લેન્દ્રિય, તે તે ભત્ર સ્વભાવના કારણે મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને પણ તેજ ભવમાં અન્તક્રિયા નથી કરી શકતા. ૫'ચેન્દ્રિય તિય ́ચ, મનુષ્ય, વાતન્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક અનન્તરાગત પણ અન્તક્રિયા કરે છે અને પરપરાગત પણ અન્તક્રિયા કરે છે. એ ફલિત થયુ એક સમય મેં અન્તક્રિયા કરને કા નિરૂપણ એક સમયમાં અન્તક્રિયા કરવાની વક્તવ્યતા શબ્દાર્થ બળતરાયા ને સમ વવા ભતહિચિ રેતિ) અનન્તરાગત નૈયિક એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે ? (નોયમા ! નળેળો વા તો વા તિનિ વા) હૈ ગૌતમ !જઘન્ય એક, બે, ત્રણ, (ડોમેન સ) ઉત્કૃષ્ટ દશ (ચળમાં પુઢવી નેચા ત્રિ છું ચેત્ર) રત્નપ્રભા પૃથ્વીના નાયક પણ એજ પ્રકારે (જ્ઞાન વાળુયપળમાં પુઢથી નૈયા વિ) યાવત્ વાલુકાપ્રભા પૃથ્વીના નારક પશુ, (અનંતરાયા પંવમા પુત્રી ને ચા) અનન્તરાગત પકપ્રમા પૃથ્વીના નાયક (T સમળ જેવા બંદિરિયે પરે`ત્તિ) એક સમયમાં કેટલી અન્તક્રિયા કરે છે ? (પોયમા ! ગોળ તો વાતોના સિન્નિવા, 'હું ગૌતમ ! જઘન્ય એક, એ અથવા ત્રણ (ક્રોમેળ પત્તાં) ઉત્કૃષ્ટ ચાર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૭૩
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy