________________
મુન્નો વળામરૂ) વારંવાર પરિણત થાય છે (સે તેનાં પર્વ ગુર) એ હેતુથી એમ કહેવાય છે (#
vસ્તા નીત્તે ગાય સુખં gg) કૃષ્ણલેશ્યા નલલેશ્યાને યાવત શુકલેશ્યાને પ્રાપ્ત કરીને સતા વત્તા મુન્ના મુન્નો ળિ) તેનાજ રૂપમાં વારંવાર પરિણત થઈ જાય છે. (R) અથ (કૂળ) વિતર્ક (
નીમા વિર્સ વાવ સુહેવં ) નલલેશ્યા કુષ્ણલેશ્યા યાવત્ શુકલેશ્યાને પ્રાપ્ત કરીને (વત્તાપ =ાવ મુકજો મુન્નો પરિઝમ) તૈનાજ રૂપમાં યાવત્ પુનઃ પુનઃ પરિણત થાય છે ? (દંતા જોયા ! gવે વેવ) હા ગૌતમ ! એજ પ્રકારે (ઢેરા વિરH નહેરૂં તેવજેસં પરં સુનં) કાપોતલેશ્યા નીલ, તેજ, પદ્મ અને શુકલેશ્યાને (વં પુસા દિહેરાં નીરુદં રહેતાં તેવા સુધારાં પુષ્પ વાવ મુઝો મુકો પરિરૂ) એ પ્રકારે પદ્મશ્યા, કૃષ્ણ નીલ, કાપિત, તેજ અને શુકલેશ્યાને પ્રાપ્ત થઈ યાવતું વારંવાર પરિણત થાય છે? (હંતા જો મા ! હા ગૌતમ! (તં વેવ) તેજ વક્તવ્યતા.
(હે મૂળ મંતે ! સુરસ્તેરસ) શું હે ભગવન્! શુકલેશ્યા (ક્રિઝરવં નીરવં વર્ણ સેકં પુરસું ) કૃષ્ણ, નીલ, કાતિ, તેજ અગર પમલેશ્યાને પ્રાપ્ત થઈને (જાવ મુક્યો મુન્નો વરિળમ) યાવત વારંવાર પરિણત થાય છે? (હંતા મા ) હા, ગૌતમ ! તેજ વક્તવ્યતા. એ સૂત્ર ૧૬ છે
ટીકાઈ–હવે સર્વ પ્રથમ પરિણામ અર્થાત્ પરિણમન (પરિવર્તન)નું નિરૂપણ કરાય છે, પણ જેના પરિણામનું નિરૂપણ કરવું છે, પહેલા તે વેશ્યાઓનું કથન કરે છે
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! લેશ્યાઓ કેટલી કહેલી છે?
શ્રી ભગવાન ગૌતમ ! છ કહેલી છે, તે આ પ્રકારે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપિત લેશ્યા, તેજલેશ્યા, પદ્મશ્યા અને શુકલેશ્યા યદ્યપિ લેશ્યાઓને નિર્દેશ પહેલા કરાઈ ગયેલ છે, છતાં પણ પરિણામ આદિની પ્રરૂપણ કરવા માટે ફરીથી તેમનો નિર્દેશ કરેલો છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! શું કૃષ્ણલેશ્યા, નીલેશ્યાને પ્રાપ્ત થઈને અર્થાત પરસપર અવયના સ્પર્શને પામીને નીલેશ્યાના સ્વરૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે? એજ પ્રકારે શું નીલેશ્યાના દ્રવ્યના વર્ણરૂપમાં, એના ગંધરૂપમાં, એના રસરૂપમાં, એના સ્પર્શરૂપમાં વારંવાર પરિણુત થાય છે? આ કથન તિર્યએ તેમજ મનુષ્યની અપેક્ષાથી સમજવું જોઈએ.
શ્રી ભગવાન–હા, હે ગૌતમ! સત્ય છે. કૃષ્ણલેશ્યા, નીલેશ્યાને યોગ્ય, દ્રવ્યને પ્રાપ્ત કરીને, નીલલેશ્યાના યોગ્ય દ્રવ્યોના રૂપમાં, યાવત નલલેશ્યાના વર્ણ રસ, ગંધ અને સ્પર્શના રૂપમાં પરિણત થઈ જાય છે. આ પરિણમનવાળો કેઈ મનુષ્ય અથવા તિર્યંચ ભવાન્તરમાં જનાર હોય છે, અને તે નીલલેશ્યાને ગ્ય દ્રવ્યના રૂપમાં પરિણત થઈ જાય છે, કેમકે પુદ્ગલેમાં વિભિન્ન પ્રકારથી પલટવાને સ્વભાવ છે. ત્યાર બાદ તે જીવ કેવળ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૭૫