SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરાપમની હોય છે, તેમની ભવધારણીય અવગાહના બે હાથ અને હાથની ડાય છે. ત્રીજા ત્રૈવેયકમાં જેમની અવગાહના ચાવીસ સાગરે પમની હાય છે, તેમની ભવધારણીય અવગાહના પણ બે હાથ અને હાથની હોય છે. ત્રીજા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ પચ્ચીશ સાગરોપમની છે તેમની ભવધારણીય અવગઢના એ હાથ અને હાથની હાય છે. છઠ્ઠા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ પચ્ચીસ સાગરોપમની છે, તેમની ભત્રધારણીય શરીરાવગઢના ઉપર્યુક્ત પ્રમાણુ વાળી જ ાય છે. ચેથા ત્રૈવેયકમાં જે દેવાની છવ્વીસ સાગરાપમની સ્થિતિ છે, તેમની ભત્રધારણીય શરીરાવગાહના બે હાથ અને હાથની છે. પાંચમાં ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ છવ્વીસ સાગરે યમની છે, તેમની અવગાહના પણ પૂર્વોક્ત જ છે, પાંચમા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ સત્યાવીસ સાગરોપમની ડાય છે. તેમની ભવધારણીય શરીરાવગાહના બે હાથ અને હાથની ડાય છે. છઠ્ઠા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ સત્યાર્થીસ સાગરાપમની હાય છે, તેમની શરીરાવાહના પશુ ઉલ્લિખિત પ્રમાણવાળી હોય છે. છઠ્ઠા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ અત્યાવીસ સાગરોપમની ડાય છે. તેમની અવગાહના બે હાથ અને ૐ હાથની હોય છે. સાતમા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ અઠયાવીસ સાગરોપમની હોય છે; તેમની અવગાહના પણ ઉલ્લિખિત જ હૈાય છે. સાતમા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ એગણત્રીસ સાગરાપમની ડાય છે. તેમની અવગાહના બે હાથ અને ર્ હાથની હાય છે. આઠમા ત્રૈવેયકમાં પણ જેમની સ્થિતિ એગણત્રીસ સાગરોપની છે, તે દેવાની અવગાહના પૂર્વોક્ત પ્રમાણ વાળી જ ડાય છે. આઠમા ત્રૈવેયકમાં જેમની સ્થિતિ ત્રીસ સાગરાપમની ડાય છે, તેમની અવગાહના બે હાથ હૈં હાથની છે. નવમા ત્રૈવેયકમાં જેમની ત્રીસ સાગરોપમની સ્થિતિ છે, તેમની ભત્રધારણીય શરીરાવગાહના પણ પૂર્વોક્ત જ છે. નવમા ત્રૈવેયકમાં જે દેવાની સ્થિતિ એકવીસ સાગરે પમની છે, તેમની ભવખાણીય શરીરાવગાહના પૂરા એ હાથની ડાય છે. એજ પ્રકારે અનુત્તરૌપપાતિક દેવેની પણ એક ભવધારણીય અવગાહના જ હોય છે, તે અવગાહના જઘન્ય અંગુલના અસ ́ખ્યાતમા ભાગની હોય છે. કિન્તુ ત્રૈવેયક દેવાની અપેક્ષાએ વિશેષતા એ છે કે અનુત્તરૌપપાતિક દેવેની ઉત્કૃષ્ટ અવગાહના એક હાથની હાય છે. અવગાહનાનું આ પરિમાણુ તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા દેવાની અપેક્ષાથી સમજવુ જોઈએ. અન્ય સ્થિતિવાળા દેવામાં વિજ્યાદિ ચાર વિમાનામાં એકત્રીસ સાગરોપમની સ્થિતિવાવાળા દેવની અવગાહના બે હાથની ડાય છે. વિજયાદિ વિમાનામાં જે વાની મધ્યમ સ્થિતિ ખત્રીસ સાગરોપમની છે, તેમની અવગાહના એક હાથ અને એક હાથના અગીયારમા ભાગની હૈાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનામાં દેવાની સ્થિતિ તેત્રીસ સાગરોપમની હાય છે અને તેમની ભવધારણીય શરીરાવગાહના એક હાથની હાય છે. ૫ ૦૬ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૬૦
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy