________________
પર્યાપ્ત પર્યાયથી યુક્ત રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી વાયુકાયિક પર્યાપ્ત જીવ વાયુકાયિક પર્યાપ્ત પર્યાયમાં રહે છે.
ગૌતમસ્વામી- હે ભગવન્! વનસ્પતિકાયિક પર્યાપ્ત વનસ્પતિકાયિક પર્યાપ્ત પર્યાય વાળા કેટલા કાળ સુધી રહે છે?
શ્રી ભગવાન-હે ગતમ! જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી પર્યાપ્ત વનસ્પતિકાયિક જીવ પર્યાપ્ત વનસ્પતિકાયિકપણાથી રહે છે.
ગૌતમસ્વામી–હે ભગવન્ ! ત્રસકાયિક જીવ કેટલા કાળ પર્યત ત્રસકાયિક પર્યાપ્ત પણાથી રહે છે ?
શ્રી ભગવાન-હે મૈતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ કંઈક વધારે સે સાગરોપમ પૃથફવ સુધી ત્રસાયિક પર્યાપ્ત જીવ ત્રસાયિક પર્યાપ્તપણામાં રહે છે.
સૂક્ષ્મકાયસ્થિતિ કા નિરૂપણ
સૂક્ષમ કાયિકાદિની વક્તવ્યતા શબ્દાર્થ–(કુદુમેળે અંતે ! સુહુત્તિ શાસ્ત્રો વદિશ્વર રો?) હે ભગવન્! સૂક્ષ્મજીવ કેટલા સમય સુધી સૂક્ષમ રહે છે? (જોય! વળેળ દ્વતોમુદુ, ૩ો અ ન્ન દા) હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી (કવિ નાગો વાવિળી ગોવિનીયો જા) કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પર્યત (ત્તનો અસંવેT Ir) ક્ષેત્રથી અસંખ્યાતલોક.
(Hદુમપુર્તાવિશ્વ રૂ) સૂફમપૃથ્વી કાર્ષિક (કુદુમારૂ) સૂક્ષ્મ અપ્રકાયિક (સંદુતેવફા) સૂતેજકાયિક (સુદુમરાવારૂણ) સૂફમવાયુકાયિક (સુહુવર્ણ ) સૂવન
સ્પતિકાયિક (દુનનિકોલે વિ) સૂક્ષ્મનિગોદમાં પણ (1ળે તોrદુરં) જધન્ય અન્તર્મુહૂર્ત (૩ો મહેંલેષે વારું, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ (સંવિનાશ કાન્વિીનોળીશાસ્ત્રો) અસંખ્યાત ઉત્સર્પિણ-અવસર્પિણકાળથી (ઉત્તળો સંજ્ઞા ટો) ક્ષેત્રથી અસંખ્યાતલેક. | (gટુન અTન્નત મંતે ! સુદુનત્તપત્તિ પુછ ?) હે ભગવન! સૂ ર્યાપ્ત, સૂમ અપર્યાપ્તપણામાં ઇત્યાદિ પ્રશ્ન (નોરમા ! Tmoi saોળ તોમુદુવં) હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂ (gઢવિસ્તૃત મારૂ-તેagg-વારાણ- રૂચ કુટુમતિશાળ વં ૩) અપર્યાપ્ત પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકથિસલમનિદાનું કથન આજ પ્રકારે સમજવું (વરિયાળ વિ પૂર્વ ચેવ) પર્યાપકનું કથન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૨૮