________________
પુત્ત્વ) નીલલેશ્યા કાપાતલેશ્યાને પ્રાપ્ત કરીને (નો તા વત્તાÇ નાવ મુન્નો મુન્નો મિઽ) તદ્રુપતાથી નહી' યાવત્ વારંવાર પરિણત થાય (છ્યું દા જેસ્સા તેકહેણું વળ) એ પ્રકારે કાપોતલેશ્યા તેોલેશ્યાને પ્રાપ્ત થઈને (તેહેમ્ના છેલ્લું પથ્વ) તેોલેશ્યા પદ્મવેશ્યાને પ્રાપ્ત થઈને (સ્સા સુહેરતં વત્ત) પદ્મમલેશ્યા જીલલેશ્યાને પ્રાપ્ત થઈને પરિણત થતી નથી
(લે મૂળ અંતે ! મુછેલ્લા વàાં વળ) હું ભગવન્ ! શું શુકલલેશ્યા પદ્મલેશ્યાને પ્રાપ્ત થઈને (નો તા વત્તાજ્ઞાવળમરૂ ?) તદ્રુરૂપતાથી નહી' યાવત્ પરિણત થાય? (દંતા રોયમા !) હા, ગૌતમ ! (મુòસ્લાતં ચેવ) શુકલેશ્યા ઇત્યાદિ તેજપૂર્વવત્ (સે કેળઢેળ અંતે ! પત્ર પુખ્ત) હે ભગવન્ ! શા હેતુથી એમ કહેવાય છે ? (સુહેલ્લા નવ નો નિમર્ ) શુકલવેશ્યા યાવત્ નથી પરિણત થતી ? (નોયમા!) હૈ ગૌતમ ! (બારમવઆચાર્ બા) છાયા માત્રથી (નવ) યાવત્ (મુજેરસાળ સા નો રૂજી લા ૧૪,લા) વાસ્તવમાં તે શુક્લલેશ્યા છે તે પદ્મલેશ્યા નથી (તત્ત્વ ચા) ત્યાં રહેલી (બોસાર) અપસણુ કરે છે (સે તેળઢેળ જોયના ! વં યુઅ) હે ગૌતમ ! એ હેતુથી એમ કહેવાય છે (જ્ઞાવ નો નિમજ્જ) યાવત્ પરિણત નથી થત.
पण्णवणाए भगवइए लेस्साए पंचमुसो
(ભગવતી પ્રજ્ઞાપનાના લેશ્યાપદમાં પાંચમે ઉદ્દેશક સમાપ્ત)
ટીકા –ચતુર્થાં ઉદ્દેશમાં લેશ્યાઓના અલ્પ અધિકત્વનું નિરૂપણ કરાયુ છે હવે તેજલેશ્યા માની વિશિષ્ટતા પ્રતિપાદન કરવાને માટે પાંચમે ઉદ્દેશક પ્રારંભ કરાય છે—
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! લેશ્યાએ કેટલી કહેલી છે ?
શ્રી ભગવાન્−રુ ગૌતમ ! લેશ્યાએ છ કહેલી છે, તે આ રીતે-કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પમલેશ્યા અને શુકલલેશ્યા.
જ
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શુ' ક્રુષ્ણુલેશ્યા, નીલલેશ્યાને પાસીને તેના જ સ્વરૂપ, તેનાજ વણુ, તેના જ ગંધ, તેના જ રસ અને તેના જ સ્પના રૂપમાં વારંવાર પરિજીત થઇ જાય છે ?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! અહીથી શરૂઆત કરીને જેએ ચેાથે ઉદ્દેશક કહ્યો છે, તેજ પ્રકારે કહી લેવુ જોઇએ, યાવત્ ક્ષીર દૃષ્ય (ખટાઇને પામીને અથવા શૃદ્ધ વનસ્પતિ રંગને પામીને તેનાજ સ્વરૂપમાં પરિણત થઈ જાય છે, તેનાજ વર્ણ, ગ ંધ, રસ અને સ્પના રૂપમાં પિરણત થઇ જાય છે, અથવા જેમ વૈડૂયણ કાળા દ્વારા નીલદોરા, લાલો, પીળાદેશ અગર ધાળેારા પરાવવાથી તેનાજ રૂપમાં યાવત્ તેનાજ સ્પ રૂપમાં પુનઃ પુનઃ પરિવ્રુત થઇ જાય છે, એજ પ્રકારે કૃષ્ણુલેશ્યા પણુ, નીલલેશ્યાને, કાપોતલૈશ્યાને, તેોલેશ્માને, પદ્યેશ્યાને, શુકલલેશ્યાને પામીને તેના રૂપ યાવત્ પના રૂપમાં વાર વાર પરિણત થઇ જાય છે. આ પ્રમાણે વૈડૂ મણુિના દૃષ્ટાન્ત સુધી કહી લેવુ જોઇએ.
પૂર્વ કથિત વિષયના અહીં જે ઉલ્લેખ કરાયા છે અને ચેાથા ઉદ્દેશકના અનુસાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૦૫