________________
અપેક્ષાએ બધી દિશાઓ તેમજ વિદિશાઓમાં બહુત ક્ષેત્રને જાણે–દેખે છે, દરતર ક્ષેત્રને જાણે-દેખે છે. વિતિમિરતર, વિશુદ્ધતર જાણે-દેખે છે, એજ પ્રકારે કાપેતલેશ્યાવાળા નારક નીલલેશ્યાની અપેક્ષાએ બહુતર, કૂતર યાવત્ વિશુદ્ધતર જાણે-ખે છે. એ હેતુથી હે ગૌતમ! એમ કહેવાય છે કે કાતિલેશ્યાવાળા નારક નીલેશ્યાવાળા નારકની અપેક્ષાએ યાવત વિશુદ્ધતર જાણે-દેખે છે.
તાત્પર્ય એ છે કે પર્વત ઊપરના ઝાડ પર ચઢેલે મનુષ્ય બધી બાજુ જે તે ઘણે દૂર સુધી અને સ્પષ્ટપણે દેખે છે, એજ પ્રકારે કાલેશ્યાવાળા નારક નીલેશ્યાવાળા બીજા નારકની અપેક્ષાએ ઘણું ક્ષેત્રને અવધિ દ્વારા જાણે-દેખે છે, અતીવફુટ જાણેદેખે છે. અહીં વૃક્ષના સ્થાન પર કાપતલેશ્યા, પર્વતના સ્થાને ઊપરવાળી પૃથ્વી અને ચક્ષુના સ્થાને અવધિ સમજવી જોઈએ. આ સૂ૦ ૧૪
લેશ્યાશ્રય જ્ઞાન કા નિરૂપણ
લેશ્યાશ્રય જ્ઞાનની વક્તવ્યતા શબ્દાર્થ–(કૂળ ! નીવે ! નાળદોન્ના) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા જીવ કેટલા જ્ઞાનમાં લેવ? (Tોમા ! વોટુ વા તિરુ વા, જs! વા વાળ, જ્ઞા) હે ગૌતમ! બે, ત્રણ અથવા ચાર જ્ઞાનમાં હોય છે (લો, દોરાને મિળિયોચિસુચનાઓ) બે માં હેનાર અભિનીએાધિક અને શ્રુતજ્ઞાનમાં થાય છે (તિ, માળે શામળિવોફિયુચનાળબોષ્ટ્રિનાળેલુ હોના) ત્રણમાં હોય તે આભિનીધિક, શ્રત અને અવધિજ્ઞાનમાં હોય (બદવા તીત રોળ ગામનિવોઢિ સુચના માપનાવનાળતુ દોન્ના) અથવા ત્રણમાં હોય તે આભિનોબેધિક, શ્રત અને મન:પર્યવજ્ઞાનમાં હોય છે (૨૩મુ ફોગાળે બામણિવોદિયુગોહિમાTગરનાળેલુ ઘોડા) ચારમાં હોય તે આભિનીબેધિક, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાનમાં હૈય (ાવે નાવ પાસે) એજ પ્રકારે પમલેશ્યાવાળા જીવોને પણ સમજવા. | (સુક્ષજેસેળ મતે ! ની જહુ નાણુ હોન્ના) ભગવન્! શુકલેશ્યાવાળા જીવ કેટલા જ્ઞાનમાં હોય છે? (નોમાં ! રાહુ સા નિવા, વા, રોઝા) હે ગૌતમ! બે ત્રણ અથવા ચારમાં હોય છે તો માળે ગામિવિહિનાળ પર્વ દેવ વરસાળ તરે માળિયti) માં હોય તે આમિની બેથિક, અને શ્રુતજ્ઞાનમાં, એ પ્રકારે કુષ્ણવેશ્યાવાળાઓની જેમ કહેવું જોઈએ (નાર જલ્દ) યાવત્ ચાર જ્ઞાનમાં (ારિ રોકt) એક જ્ઞાનમાં હોય તે (પકિ વર્ઝનને હોન્ના) એકમાં કેવળજ્ઞાન હોય છે.
(पण्णवणाए भगवईए लेस्सापए तइओ उहेसओ समत्तो (પ્રજ્ઞાપના ભગવતીના લેશ્યા પદમાં ત્રીજે ૩રા સમાપ્ત)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૭૧