________________
તિર્યનિક દારિક શરીર અને અપર્યાપ્ત સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યનિક દારિકશરીર.
એજ પ્રકારે ગર્ભ પચેન્દ્રિય તિર્યનિક દારિકશરીરના પણ બે ભેદ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સ્થલચર પંચન્દ્રિય તિર્યનિક ઔદરિકશરીર કેટલા પ્રકારનાં છે.
શ્રી ભગવાનહે ગૌતમ ! બે પ્રકારનાં છે, જેમકે-ચતુષ્પદ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિક શરીર અને પરિસર્પ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય દારિક શરીર.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ચતુપદ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય દારિકશરીર કેટલા પ્રકારનાં છે?
શ્રી ભગવાન --હે ગૅતમ ! બે પ્રકારનાં છે. જેમકે-સંમૂર્છાિમ ચતુષ્પદ સ્થલચર તિનિક પંચેન્દ્રિય દારિક શરીર, અને ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યનિક પચે. ન્દ્રિય દારિક શરીર.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સંમૂછિમ ચતુષ્પદ સ્થલચર તિયાનિક પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનાં છે?
શ્રી ભગવાન- હે ગૌતમ! બે પ્રકારનાં છે, તે આ પ્રકારે, પર્યાપ્ત સંમઈિમ ચતુષ્પદ સ્થલચર તિર્યાનિક પચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત સંમછિમ ચતુપદ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિકશરીર,
એજ પ્રકારે ગર્ભજ ચતુપદ રથલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિક શરીરના પણ પર્યાપ્તક-અપર્યાપ્તકના ભેદથી બે પ્રકાર છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પરિસર્ષ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિકશરીરને કેટલા ભેદ છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! બે ભેદ છે, તે આ પ્રકારે-ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિગેનિક ઔદ્યારિક શરીર અને ભુજપરિસર્પ સ્થલચરપંચેન્દ્રિય તિર્યથોનિક ઔદારિકશરીર.
| શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ઉરપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિગેનિક ઔદા. રિકશરીર કેટલા પ્રકારનાં છે?
શ્રી ભગવાન -- હે ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે-સંમૂર્ણિમ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક દારિકશરીર અને ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિનિક પંચેન્દ્રિય ઔદારિકશરીર.
-
-
-
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૧૩