________________
પંચેન્દ્રિમાં તિર્યંચ પંચેન્દ્રિયોના અંદારિકશરીર મૂલતઃ ત્રણ પ્રકારના છેજલચર, સ્થલચર અને ખેચરના દારિકશરીર તેમાંથી જલચર તિર્યંચ પંચેન્દ્રિયના
દારિકશરીર બે પ્રકારના છે-સંમૂછિમના અને ગર્ભના એ બન્નેમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે-બેભેદ થઈ જાય છે. સ્થલચર તિયાનિક પંચેન્દ્રિય ઔદારિક શરીર, ચતુપદ અને પરિસર્પના ભેદથી બે પ્રકારના છે. ચતુપદ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિક શરીર પણ સંમૂર્ણિમ અને ગર્ભજન ભેટે બે પ્રકારના છે. એ બન્ને પ્રકારમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે-બે ભેદ બને છે.
પરિસર્પ સ્થલચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિક શરીરના પણ બે ભેદ કહેવામાં આવેલ છે. ઉરપરિસર્ષ અને ભુજપરિસર્ષ આ બને પણ સંભૂમિ અને ગર્ભજના ભેદથી બે-બે ભેદ થાય છે, અને સંમૂર્ણિમ તથા ગર્ભજના પણ પર્યાપ્ત તથા અપર્યાપ્તના લેદથી બેબે પ્રકાર થઈ જાય છે. એ પ્રકારે પરિસર્પ સ્થલચર તિગેનિક પંચેન્દ્રિય દારિક શરીરના બધા ભેદની ગણના આઠ થાય છે.
બેચર તિર્યનિક પંચેન્દ્રિય ઔદારિક શરીર સંમૂર્ણિમ અને ગર્ભજના ભેદથી બે પ્રકારના છે અને તે બન્નેના પણ પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી બે-બે ભેદ થાય છે. એ પ્રકારે ચાર ભેદ થયા. બધા મળીને તિર્યનિક પંચેન્દ્રિય દારિક શરીર વીસ પ્રકારનાં છે.
મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિશરીર સંમૂર્ણિમ અને ગર્ભજના ભેદથી બે પ્રકારના છે અને તેમના પણ પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી બે-બે ભેદ થાય છે, આમ ચાર ભેદ થયા. બધા મળીને ઔદારિક શરીરના પચાસ ભેદને અહીં ઉલ્લેખ કરાયેલ છે.
ઔદારિક શરીર સંસ્થાન એવં અવગાહના કા નિરૂપણ
દારિકારી સંસ્થાના વક્તવ્યતા શબ્દાર્થ-(રાઝિયરી નં મંતે ! વુિં સંકિ પurષે?) હે ભગવન ! દારિક શરીર કેવા સંસ્થાન–આકારના કહ્યાં છે? (વોચમા ! બાલંદાજHtag ) હે ગૌતમ! નાના સંસ્થાનવાળા કહ્યા છે.
(િિા શોચિસીધું મંતે! હં સંકાળાંgિ guત્તે) હે ભગવન ! એકેન્દ્રિયના દારિક શરીર કેવા આકારના કહ્યાં છે ? (લોચમા ! નાગાસંદાળસંદિપ gov) હે ગૌતમ! નાના સંસ્થાનવાળા કહ્યાં છે (Tapવારૂણિિવચોરાઢિચીરેí અંતે ! બિંદિર TUત્તે ) છે ભગવદ્ ! પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કેવા આકારના કહ્યાં છે? (જયમાં! મજૂરચંદ્રકાળ ટિણ પત્ત) હે ગૌતમ! મસૂરની દાળના આકારના કહ્યાં છે ( વેવ) એ પ્રકારે (Fાત્તાપાત્તાપ વિ વેવ) પર્યાપ્તકે-અપર્યાકે પણ એજ પ્રકારે સમજવા.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૧૫