SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ પિતાપિતાના ભવેથી અનન્તર ઉદ્વર્તન કરીને શું તીર્થકરત્વ પ્રાપ્ત કરી શકે છે? - શ્રીભગવાનઃ-ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત ઉપર્યુક્ત જીવ પિતાના ભવને ત્યાગ કરીને મનુષ્ય ભવમાં આવે તે પણ તીર્થકર નથી થઈ શકતા, પરંતુ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. શ્રીગૌતમસ્વામી–ભગવન્! શું સૌધર્મ કલ્પના દેવ પિતાના ભવથી ચ્યવન કરીને તીર્થકરત્વ પ્રાપ્ત કરે છે? શ્રીભગવાન-હે ગૌતમ ! કઈ કરે છે, કઈ નથી કરતા ઈત્યાદિ બધું કથન એ પ્રકારે સમજી લેવું જોઈએ કે જે રક્તપ્રભા પૃથ્વીના નારકના પ્રકરણમાં કહ્યું છે, એજ પ્રકારે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવે સુધી વૈમાનિક દેવોના વિષયમાં કહેવું જોઈએ. તાત્પર્ય એ છેકે જેવું રત્નપ્રભા પૃથ્વીના જે નારકે પૂર્વમાં તીર્થકર નામકર્મને બધ કર્યો છે, જેનું તે કમ ઉદયમાં આવ્યું છે, તે તીર્થકર થાય છે, જેણે બાંધ્યું નથી જે ઉદયમાં નથી આવ્યું તે તીર્થકર નથી થતા, એજ પ્રકારે સૌધર્મ કલ્પના જે દેવે પહેલા તીર્થંકર પ્રભૂતિને બન્ધ આદિ કરેલ છે, તે તીર્થકર થાય છે, જેણે બઘનથી કર્યો, તે નથી થતા. એ જ પ્રકારે ઉત્તર સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ સુધીના વિષયમાં જાણવું જોઈએ. ભાવ એ છે કે, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક સહસાર, આનત પ્રાકૃત, આરણ, અષ્ણુત, નવયક અને પાંચ અનુત્તર વિમાનના કેઈ દેવ તીર્થકર થાય છે, કેઈ દેવ નથી થતા. તીર્થકર પદ સમાપ્ત ચક્રવર્તિવાદિ દ્વાર શબ્દાર્થ-(રામા પુષિ ને રૂપ મંતે ! મiત ઉદઘત્તિ વધવક્રિાં અમે જ્ઞા) હે ભગવન્! રતનપ્રભા પૃથ્વીને નરેયિક અનન્તર ઉદૂર્તન કરીને શું ચક્રવર્તી પણું પ્રાપ્ત કરી શકે છે? (નોરમા ! વાહ મે જ્ઞા, ૩જા નો મેગા) હે ગૌતમ! કઈ પ્રાપ્ત કરે છે કે પ્રાપ્ત નથી કરતા તે વેળાં મંતે ! જં તુ વરૂ-ગારૂ ઢબેના, વાઘેngણ નો મેકના ?) શા હેતુથી હે ભગવન્ ! એમ કહેવાય છે કે કોઈ પ્રાપ્ત કરે છે; કઈ પ્રાપ્ત નથી કરતા? (જો મા ! acqમાં પુaરિ ને ફક્ષ તથા) હે ગૌતમજેમ રત્નપ્રભા પૃથ્વીના નૈરેથિકનું તીર્થકર કહયું એમ જ અહીં પણ સમજવું. (ાળમા ૩ વદિત્તા ઘર િમેગા') શર્કરામાન નારક અનન્તર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૯૬
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy