SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રને જાણે છે, યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને દેખે છે (સે સેન્ટ્રળ જોચમા ! Ëવુ૪૪) એ હેતુર્થી હું ગૌતમ ! એવું કહેવાય છે . (નીજેમ્સે ને હેલ્મ્સ' નાવ વિપુદ્ધતાંવેત્તું વાસ૬) નીલલેફ્સાવાળા નારક કૃલેયાવાળાની અપેક્ષાએ યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને જોવે છે. (હા હેસેળ મતે ! નેથ ની@H નેરૂચ નિદ્વાર) હે ભગવન્ ! કાપાતલેશ્યાવાળા નારક નીલેશ્યાવાળા નારકની અપેક્ષાએ (બોદ્દિા) અવધિથી (સત્ત્વો સમતા.સમમિજોમાળે દેવચં છેત્ત નાગર પાસ) બધી દિશા વિદિશાઓમાં જોતાં કેટલાં ક્ષેત્રાને જાણે છે અને દેખે છે (ગોયમાં ! વદુતળ ઘેત્ત નાળTM પાસટ્ટ) હે ગૌતમ ! ઘણા ક્ષેત્રાને જાણે છે તે દેખે છે (માત્ર વિશુદ્ધતાં વાં પાસ) યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને દેખે છે (લે ળઢેળ મતે ! ä મુખ્તજ્જ) હું ભગવન્ ! શા હેતુથી એવું કહેવાય છે (જાહેડ્સેળ ને નાવ વિયુદ્ધતા વેત્ત વાસર) કાપાતલેશ્યાવાળા નારક યાવત્ વિશુદ્ધતર ક્ષેત્રને દેખે છે ? (નોચમા ! લે આહા સામણ રૂ પુત્તેિ વસમવિજ્ઞાબો મૂમિમાલો વચ દુ) જેમ કેઇ પણ નામવાળા કાઈ પુષ ઘણુાક્રમ અને રમણીય ભૂમિભાગથી પ`ત પર ચઢ (દુહન્દ્રિા) ચઢીને (યોનિ વાવ) અને પગ (ઇન્નાનિયાવેત્તા) ઊંચા કરીને (સવ્વનો સમન્તા) ખંધી દિશાવિદિશાઓમાં (સમિહોન્ના) દેખે (તળ સે ત્તે) ત્યારે તે પુરૂષ (ચર્ચ ધાનિતજી ચંચ પુસિ શિદ્દા) પર્યંત પર રહેલ અને ભૂતલ પર રહેલ પુરૂષની અપેક્ષાએ (સન્વો સમતા સમિટ્ટોમાળે). બધી દિશાવિદિશામાં જોઇ રહેલ (વદ્યુતળ લેત્તું નાળ વસ્તુતઃ વેત્ત પાલક્) અહુતર ક્ષેત્રને જાણે દેખે છે (લાવ નિતિમિતરાં પાસજ્જ) નિળતર દેખે છે (સે સેળઢેળ શોથમા ! Ë, મુખ્યજ્જ) એ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે (દાઢેસેળ નેફલ્ મીજી છેલ્લું નેચ નિહાયત ચેવ) ક્રાપાતલેશ્યાવાળા નારક નીલલેશ્યાવાળા નારકની અપેક્ષાએ, ઇત્યાદિ તેજ પૂર્વોક્ત (જ્ઞાન વિત્તિમિતાંવેત્ત પાલફ) યાવત્ નિલતર ક્ષેત્રને જાણે છે. ટીકા”—હવે કૃષ્ણવેશ્યા આદિવાળા નારકની અવધિ અને દર્શનના વિષયભૂત ક્ષેત્રના પરિમાણુની તરતમતાની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! એક કૃષ્ણલેશ્યાવાળા નારક ખીજા કૃષ્ણલેશ્યાવાળ! નારકની અપેક્ષાએ અવધિ દ્વારા સમસ્ત દિશાએમાં અને સમસ્ત વિદિશએમાં અવલેાકન કરી રહેલ કેટલા ક્ષેત્રને જાણે છે. અને અવધિદર્શનથી કેટલા ક્ષેત્રને દેખે છે ? શ્રી ભગવાન્ ! હે ગૌતમ ! ઘણા ક્ષેત્રને નથી જાણતા અને ઘણા ક્ષેત્રને નથી દેખતા તાત્પ એકે કૃષ્ણદ્યેશ્યાવાળે નારક ખીજા કૃષ્ણુલેશ્યાવાળા નારકની અપેક્ષાએ, ચેાગ્યતાના અનુસાર વિશુધ્રુવાળા થઈને પણ ઘણા અધિક ક્ષેત્રને અવધિથી નથી જાણતા કે ઢેખતા એ અભિપ્રાયથી સૂત્રકાર કહે છે— દૂર ક્ષેત્રને નથી જાણતા, દૂર ક્ષેત્રને નથી દેખતા, પણ ઘેાડા જ વધારે ક્ષેત્રને જાણે છે અને થાડા જ અધિક ક્ષેત્રને દેખે છે. આ થન એક જ પૃથ્વીના નારકોની અપેક્ષાએ કરી સમજવા જોઈએ, અન્યથા દોષની પ્રાપ્તિ થશે, કેમકે સાતમી પૃથ્વીના કૃષ્ણલક્ષ્યા વાત્ નારક જઘન્ય અગાઉ અને ઉત્કૃષ્ટ એક ગાઉ જાણે છે, છઠ્ઠી પૃથ્વીના કૃષ્ણલેશ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૬૮
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy