________________
બન્નીરા) તેઓમાં જે અલ્પ શરીરવાળા છે (તેળ અવતા પોળલે બાહાર તિ) તે અશ્પતર પુદ્ગલેાના આહાર કરે છે. (ગાય અવતાવ્ પો જે નીલસંતિ) યાવત્ અપતર પુદ્ગલેના નિશ્વાસ લે છે (મિવર્ગ બહાર ત્તિ) વારવાર આહાર કરે છે (ગાય અમિલળ નીરયંતિ) ચાવતુ વારંવાર નિશ્વાસ લે છે (લે તેનટ્રેળ નોયમા ! થં ૩૨TM) એ કારણથી હે ગૌતમ ! એવુ' કહેવાય છે કે (મનુરના સવે નો સમાહારા) બધા મનુષ્ય સમાન આહાર વાળા નથી (સેÉ ના નેપાળ) શેષ જેવું નરકાના કથન પ્રમાણે (નવરં નિરિયાહિં મળૂલા તિવિજ્ઞા પળત્તા) વિશેષ એ છે કે ક્રિયાઓની અપેક્ષાએ મનુષ્ય ત્રળુ પ્રકારના હૈય છે (તં નહા) તેઓ આ પ્રકારે (સટ્ઠિી) સમ્યગ્દષ્ટિ (મિછાટ્ટિી) મિથ્યાદષ્ટિ (સમ્મામિચ્છા ડ્ડિી) સમ્યગુમિથ્યાદષ્ટિ (તસ્થળ ને તે સમ્મતિટ્રી) તેએમાં જે સમ્યગ્દષ્ટિ છે (તે ત્તિવિજ્ઞા પત્તા) તેઓ ત્રણ પ્રકારના છે (તેં નહા) તેએ આ પ્રકારે (સંચતા, અપંચત્તા, પંચત્તાસંચતા) સ’યમી, અસ‘યમી અને સચમાસ'યમી (તસ્થળ ને તે સંચતા) તેઓમાં જે સંયમી છે (તે યુવિા) તેઓ બે પ્રકારના છે
(તં ગદ્દા) તે આ પ્રકારે (સાય સંચતા) સરાગ સયમી (વીયર, સંચતા ચ) અને વીતરાગ સંયમી (તસ્થળ ને તે વીતરાગસંચતા) તેએમાં જે વીતરાગ સંયમી છે (તેન અજ્ઞિરિચા) તે ક્રિયા રહિત છે. (સ્થળ ને તે સરળËચત્તા) તેમાં જે સરાગ સયમી છે (તે સુવિદ્દા વળત્તા) તે એ પ્રકારના છે.(ત ના વમત્તયંન્નતા ચમત્તસંગતા ૨) તે આ પ્રકારે-પ્રમત્ત સયત અને અપ્રમત્ત સંયંત (સ્થળ ને તે અમત્ત સંગ્રા તેસિ ા મચાવત્તિયા ચિરિયા જ્ઞરૂ) તેમાં જે અપ્રમત્ત સયત છે, તેમનો એક માયા પ્રત્યયા ક્રિયા થાય છે (તસ્થળ ને તે મત્ત સંલયા તિત્તિ' તો જિરિયાળો જiતિ) તેએમાં જે પ્રમત્ત સયત છે, તેમની એ ક્રિયાએ થાય છે (આતંમિયા મચાવત્તિયા ) આરંભિકી અને માયાપ્રત્યયા (તત્ત્વળ ને તે સંયાસંગયા તેત્તિતિન્તિ જિયિાો જ્યંતિ) તેઓમાં જે સયતા સંયત છે તેમની ત્રણ ક્રિયાઓ થાય છે (તા ના-પ્રારંમિયા, દરિયાદિયા માથાવત્તિયા) આરંભિકી પારિગ્રહિકી માયા પ્રત્યયા (તસ્થળ છે તે સંનયા) તેઓમાં જે અસંયમી છે (તેતિ' પસ્તારિજિરિયો અંતિ) તેમની ચાર ક્રિયાએ થાય છે (ä નદી-મિચા, પરિચિ, માયાવત્તિયા, અચલાજિરિયા) તે આ પ્રકારે-આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયા, અને અપ્રત્યાખ્યાન ક્રિયા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૭