________________
સત્વે સમવેચળા) બધા નારક સમવેદનાવાળા નથી હાતા
ટીકા”—નારક શુ સમાન કવાળા છે, ઈત્યાદિ વિષયાનુ નિરૂપણ અહીં કરાય શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! શું બધા નારકો સમાન કવાળા હાય છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! આ અ` સમ નથી, અર્થાત્ આ વાત યુક્તિ સંગત નથી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કયા કારણથી એવું કહેવુ છે કે બધા નારક સમાન કવાળા નથી હાતા ?
શ્રી ભગવાન્−હે—ગૌતમ ! નારક જીવ બે પ્રકારના છે—પૂર્વાંત્પન્ન જે પહેલા ઉત્પન્ન થયેલા છે. તેઓ પૂર્વોત્પન્ન અને જે પછીથી ઉત્પન્ન થયેલા છે તેએ પશ્ચાત્ ઉત્પન્ન તેઓમાંથી જે પહેલા ઉત્પન્ન થઈ ચૂકયા છે, તે અલ્પ કવાળા હાય છે, કેમકે જેને ઉત્પન્ન થયે અપેક્ષાકૃત અધિષ્ઠ સમય વ્યતીત થઈ ચૂકેલ છે, તે નરકાયુ, નરકગતિ તથા અસાતા વેદનીય આદિની ઘણી નિર્જરા કરી ચૂકયા છે, તેમના તે કમ થાડા જ શેષ રહ્યાં છે એ કારણે પૂર્વાંત્પન્ન નારક અપ કવાળા કહેલ છે, પરન્તુ જે નારક બાદમાં ઉત્પન્ન થયા છે તે મહાક્રમ વાળા હાય છે, કેમકે તેમનું નરકાયુ, નરકગતિ તથા અસાતા વેદનીય આદિ કર્મ થેડાં જ નિણ થયાં છે, ઘણા બધાં ખાકી છે, એ કારણે તેએ અપેક્ષાકૃત મહાકવાળા છે.
એ કથન સમાન સ્થિતિવાળા નારકોની અપેક્ષાએ જ સમજવું જોઈ એ. અન્યથા રત્નપ્રભા પૃથ્વીમાં કોઈ ઉત્કૃષ્ટ યુવાળા નારકના આયુષ્યના ઘણા ભાગ નિષ્ણુ થઈ ગએલ હેાય અને એક પત્યેાપમ જ શેષ રહી ગયા હોય અને તે સમયે કોઇ જઘન્ય દશ હજારની સ્થિતિવાળા ખીજા નારક ઉત્પન્ન થાય તે આ પશ્ચાત્ ઉત્પન્ન નારકની અપેક્ષાએ તે પૂર્વોત્પન્ન નારક પણ મહાન કર્મવાળા જ હાય છે.
હવે પ્રકૃતના ઉપસ ́હાર કરે છે—એ હેતુથી હું ગૌતમ ! એવું કહેવાય છે કે બધા નારક સમાન ક વાળા નથી હાતા.
શ્રી ગોતતસ્વામી--હે ભગવન્! શું બધા નારક સમાન વર્ણવાળા છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! આ અર્થે સમર્થ નથી.
શ્રી ગૌતમસ્વામ!—શા કારણથી એવુ કહ્યું છે કે બધા નારક સમાન વ વાળા નથી ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! નારક જીવ એ પ્રકારના છે-પૂર્વોત્પન્ન અને પશ્ચાત્ ઉત્પન્ન તેમાંથી જે નારક પૂર્વાંત્પન્ન છે, અર્થાત્ જેમને ઉત્પન્ન થયે અપેક્ષાકૃત અધિક સમય વ્યતીત થઈ ગયા છે, તેએ વિશુદ્ધતર વણુ વાળા હાય છે. નારક જીવામાં અપ્રશસ્ત વણુ નામ કર્મોના ઉત્કૃષ્ટ અશુભ અનુભાગના ય હોય છે. પૂર્વાપન્ન નારકાના એ અશુભ અનુભાગના ધણા ભાગ નિજીણ થઇ જાય છે અને સ્વપ શષ કહે છે, વ` નામ કુમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૬