________________
પંચેન્દ્રિયના હેય છે, તિર્યંચ પંચેન્દ્રિના હોય છે, મનુષ્ય પંચેન્દ્રિયના હોય છે અથવા દેવ પંચેન્દ્રિના હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! નારક પંક્તિનાં પણ વૈકિયશરીર હોય છે, યાવત તિર્યંચ પંચેન્દ્રિયના પણ હોય છે, મનુષ્ય પંચેન્દ્રિના પણ હોય છે અને દેવ પશેન્દ્રિના પણ હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! યદિ નારક પંચેન્દ્રિયના ધંકિયશરીર હોય છે તે છે ૨નપ્રભા પૃથ્વીના નારક પંચેન્દ્રિના હોય છે, શું શર્કરામભા પૃથ્વીના નાક પદ્ધિના હોય છે, શું વાલુકાપ્રભા પૃથ્વીના નારક પદ્રિના હોય છે, પંકપ્રભા પૃથ્વીના નારક પંચેન્દ્રિયાના હોય છે, ધૂમપ્રભા પૃથ્વીના નારક પંચેન્દ્રિયોના હોય છે, તમપ્રભા પૃથ્વીના નારક પદ્રિયોના હોય છે, અથવા તમારતમપ્રભા પૃથ્વીના નાક પચન્દ્રિયના હોય છે?
શ્રી ભગવાન – હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નારકના પણ હોય છે યાવત તમસ્તમઃપ્રભા પૃથ્વીના નારકના પણ હોય છે. અર્થાત્ સાતે પૃથ્વીના નાક પંચેન્દ્રિયોના વૈકયશરીર હોય છે.
શ્રી ગીતમસ્વામી-હે ભગવન ! જે રત્નપ્રભા પૃથ્વીના નાક પચેન્દ્રિના ક્રિયશરીર હોય છે તે શું પર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વીના નારક પંચેન્દ્રિયના હોય છે અથવા અપર્યાપ્ત રત્નકલા પૃથ્વીના નારક પંચેન્દ્રિયના હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! પર્યાપ્ત રન પ્રભા પૃથ્વીના નાક પંચદ્ધિના પણ વેકિયશરીર હોય છે અને અપર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વીના નાક પંચેન્દ્રિના પણ કિયશરીર હોય છે. એ જ પ્રકારે શરામભા, તાલુકા ભાધૂમપભા, તમ પ્રભા, અને તમસ્તમપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારક પચેન્દ્રિયોના પણ પૈક્રિય શરીર હોય છે. એજ પ્રકારે બધાના બે-બેના ભેદનું કથન કરી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! યદિ તિર્યંચ પંચેન્દ્રિયોના પૈકિયશરીર હોય તે શું સંભૂમિ પંચેન્દ્રિય તિર્યંચોના હોય છે અથવા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિના વૈકિયશરીર હોય છે?
ભગવાન-હે ગૌતમ! સંમછમ પંચેન્દ્રિયતિયાના ક્રિશરીર હોતા નથી. પરંતુ ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચના વૈક્રિયશરીર હોય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! યદિ ગર્ભજ પંચેન્દ્રિયના ક્રિયશરીર હોય છે તે શું સંખ્યાત વર્ષના યુવાળા ગર્ભજ પંચેન્દ્રિના ક્રિયશરીર હોય છે? અથવા અસંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના વૈક્રિયશરીર હોય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૩૮