________________
હવે વિમાનિકદેવ અને દેવિનું લેશ્યાઓના આધાર પર અલ્પબહુવનું પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! આ તેલેશ્યા, પત્રલેશ્યા અને શુકલેશ્યાવાળા વૈમાનિક દે અને દેવિમાં કણ કેનાથી અલ્પ, અધિક, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! બધાથી ઓછા વૈમાનિક દેવ શુકલેશ્યાવાળા છે, તેમનાથી અસંખ્યાતગણા વૈમાનિકદેવ પાલેશ્યાવાળા છે, પલેશ્યાવાળાઓથી અસંખ્યાતગણું વિમાનિદેવ તેજલેશ્યાવાળા છે, તેમની અપેક્ષાએ સંખ્યાતગણ તેજોલેશ્યાવાળી વૈમાનિક દેવિ છે, કેમકે દેવેની અપેક્ષાએ દેવિ બત્રીસગણી અને બત્રીસ અધિક હોય છે. તેજલેશ્યાવાળી વૈમાનિક દેવિયેની અપેક્ષાએ તેજલેશ્યાવાળા ભવનવાસી દેવ અસંખ્યાતગણા છે. તેમની અપેક્ષાએ તેજલેશ્યાવાળી ભવનવાસિની દેવીણો સંખ્યાતગણી છે. તેમની અપેક્ષાએ કાતિલેશ્યાવાળી ભવનવાસી દેવ અસંખ્યાતગણી હોય છે. કાતિલેશ્યાવાળા ભવનવાસી દેવાની અપેક્ષાએ નલલેશ્યાવાળા ભવનવાસી દેવ વિશેષાધિક નીલલેશ્યાવાળા ભવનવાસી દેવાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા ભવનવાસી દેવ વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ કાતિલેશ્યાવાળી ભવનવાસિની દેવિ સંખ્યાતગણી છે. તેમનાથી નીલેશ્યા. વાળી ભવનવાસિની દેવીઓ વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળી ભવનવાસિની દેવિ વિશેષાધિક છે. તેમનાથી તેજેશ્યાવાળા વાનવ્યન્તર દેવે સંખ્યાલગણા છે, તેમની અપેક્ષાએ તેજલેશ્યાવાળી વાવ્યાતરિયે સંખ્યાતગણી છે. તેમની અપેક્ષાએ કાતિલેશ્યાવાળા વાતવ્યન્તર અસંખ્યાતગણું છે, તેમનાથી નીલલેશ્યાવાળા વાનચત્તર દેવ વિશેષાધિક છે. નીલલેશ્યાવાળા વાનવ્યન્તરની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા વાનવ્યત્તર દેવ વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ કાતિલેશ્યાવાળી વાવ્યન્તર દેવિ સંખ્યાતગણી છે. તેમની અપેક્ષાએ નીલેશ્યાવાળી વાવ્યન્તર દેવિ વિશેષાધિક છે. તેમનાથી કૃષ્ણલેશ્યાવાળી વાનવ્યન્તર દેવિ વિશેષાધિક છે. તેમનાથી તે જલેશ્યાવાળા તિષ્ક દેવ સંખ્યાતગણી છે અને તેમની અપેક્ષાએ પણ તેજલેશ્યાવાળી તિષ્ક દેવિ સંખ્યાતગણી છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૫૦