SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરની અવગાહના એજ પ્રકારે છે, અર્થાત્ ઉકૃષ્ટ એક હજાર યોજનની છે તથા અપર્યાપ્ત પંચેન્દ્રિયતિયાના ઓદારિકશરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુ લના અસંખ્યાતમા ભાગની છે. એ પ્રકારે નવ ભેદ કહેવા જોઈએ. જે આ પ્રકારે છે– સમુચતિર્યંચ, તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એ ત્રણની, સંમૂછિ મતિર્યંચ, સંમમિતિયાના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એ ત્રણની, ગજ તિર્યચ, તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એ ત્રણની ગણના કરવાથી બધા મળીને નવ ભેદ થાય છે. એજ પ્રકારે જળચરોના ઔદારિક શરીરની પણ અવગાહના સમુચ્ચય પંચેન્દ્રિયતિર્યંચોના દારિક શરીરની અવગાહનાના સમાન ઉત્કૃષ્ટ એક હજાર એજનની સમજવી જોઈએ. પર્યાપ્ત જળચરાના શરીરના અવગાહના પણ એજ પ્રકારે એક હજાર એજનની થાય છે. અપર્યાપ્ત જળચરોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની જાણવી જોઈએ. એ પ્રકારે સમુચ્ચય પંચેન્દ્રિયતિયચ જળચર, તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, સંમૂછિમ પંચન્દ્રિયતિયચ જળચર, તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, તથા ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચ જળચર, તેમના પર્યાય અને અપર્યાપ્ત, એ બધાને એકત્ર કરવાથી નવ ભેદ થાય છે, જે આ પ્રકારે છે, સમુચ્ચય સ્થલચર, તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, સંમૂર્ણિમ સ્થલચર, તેમના પર્યાય અને અપર્યાપ્ત, તથા ગર્ભજ સ્થલચર તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એમ બધા મળીને નવ ભેદ થાય છે. સમુચ્ચય સ્થલચર પંચેન્દ્રિતિયોના ઔદારિકશરીરની ઉત્કૃષ્ટ અવગાહના છાબૂ તિની હોય છે. તેમના પર્યાપ્તના ઔદારિકશરીરની અવગાહના પણ એટલી જ અર્થાત છ ગાઉની હોય છે. સંમૂછિમ સ્થલચર પંચેન્દ્રિયતિ ચોના તથા તેમના પર્યાપ્તના દારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ગભૂતિ પૃથકત્વની અર્થાત બે ગભૂતિથી નવ ગભૂતિ સુધીની હોય છે. તેમના પર્યાપ્તની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચોના ઔદારિકશરીરની અવગાહના ઉત્કૃષ્ટ છ ગભૂતિ અને પર્યાપ્ત ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચોના ઔદારિક શરીરની અવગાહના પણ છગભૂતિની હોય છે. અપર્યાપ્ત ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચોના ઔદારિકશરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની સમજવી જોઈએ. ઘિક ચતુષ્પદેના તેમજ પર્યાપ્ત ગર્ભજ ચતુપદેના દારિક શરીરની અવગાહના ઉત્કૃષ્ટ છ ગભૂતિ હોય છે. તેમના અપર્યાપ્તની ઉત્કૃષ્ટ અને જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્રની હોય છે. સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર પંચદ્રિયતિયચીના શરીરની અવગાહના ઉત્કૃષ્ટ રૂપથી ગભૂતિ પૃથકત્વની હોય છે. તેમના પર્યાપ્તના દારિકશરીરની અવગાહના પણ ગભૂતિ પૃથકત્વની જ હોય છે. કિન્તુ તેમના અપર્યાપ્તાની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૨૮
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy