SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થલચરની અવગાહના ગભૂતિ પૃથકત્વની, ઉરપરિસર્પોની જન પૃથકવની ભુજપરિ. સર્પસ્થલચરેની તથા ખેચર પક્ષિયાની ધનુષ્ય પૃથકત્વ દારિક શરીરની અવગાહના સમજવી જોઈએ. મારા એ પ્રકારે પંચેન્દ્રિયનિયાના ઔદ્યારિકશરીરની અવગાહનાનું પ્રમાણ બતાવીને હવે મનુષ્યના ઔદ્યારિક શરીરની અવગાહનાનું પ્રમાણ નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મનુના ઔદારિક શરીરની અવગાહના કેટલી મોટી કહી છે? શ્રી ભગવાન હે ગૌતમ ! જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ હોય છે, આ અવગાહને દેવકુ આદિની અપેક્ષાથી સમજવી જોઈએ. એજ પ્રકારે અપર્યાપ્ત મનુષ્યની જઘન્ય અને ઉત્કૃષ્ટ દારિક શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની સમજવી જોઈએ. મૂછિમ મનુષ્યના ઔદારિક શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. ગર્ભજ મનુષ્યના તથા પર્યાપ્ત ગર્ભજ મનુષ્યના ઔદારિક શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિની સમજવી જોઈએ. પ્રસૂ૦૩ વૈક્રિયશરીરભેદ કા નિરૂપણ કિય શરીરના ભેન વક્તવ્યતા શબ્દાર્થ-(વિચરીરે મંતે ! #વિદે gm ?) હે ભગવન્! ક્રિયશરીર કેટલા પ્રકારના કહ્યાં છે? ( માં ! સુવિ quત્ત) હે ગૌતમ ! બે પ્રકારના કહ્યાં છે (સં 1)–તે આ પ્રકારે (gિ વેવિસરીરે ચ પરિયે વેવિયરીરે ચ) એકેન્દ્રિયના વૈકિય શરીર અને પદ્રિયના વેકિયશરીર (T Bવિત્ર વિચારીને ફ્રિ વારિ વેદિજારીરે, અગાઉરૂચ giયિ વેદિવસીરે ?) અગર એકેન્દ્રિયના દિયશરીર હોય તે શું વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે અગર અવાયુકાયિક અર્થાત વાયુકાયિકેથી ભિન્ન એકેન્દ્રિયેના વેકિયશરીર હોય છે? (HT! વાકય પરિવેશ્વિશરીરે તો અવારા વિય વેરન્નિવસરે) ગૌતમ! વાયુકાયિક એકેન્દ્રિયના વૈક્રિયશરીર હોય છે, અવાયુકાયિક એકેન્દ્રિયેના વૈકિયશરીર નથી દેતાં ( રરરરૂચ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૩૦
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy