________________
શ્રી ભગવાન -હે ગતમ! સાદિ અપર્યાવસિત કાળ પર્યત રહે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! ભવસ્થ કેવલી અનાહારક કેટલા કાળ સુધી ભવસ્થ કેવલી અનાહારક રહે છે ?
શ્રી ભગવન-છે ગૌતમ ! ભવસ્થ કેવલી અનાહારક બે પ્રકારના હોય છે જેમકેસગી ભવસ્થ કેવલી અનાહારક અને અગી ભવસ્થ કેવલી અનાહારક.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! સગી ભવસ્થ કેવલી અનાહારક કેટલા કાળ સુધી સગી ભવસ્થ કેવલી અનાહારક રહે છે?
શ્રી ભગવન હે ગૌતમ ! અજઘન્ય–અનુત્કૃષ્ટ ત્રણ સમય સુધી અનાહારક રહેવાનું આ વિધાન કેવલી સમુદુઘાતની અપેક્ષાથી છે. આઠ સમયના કેવલી સમુદ્દઘાતના ત્રીજા ચોથા અને પાંચમા સમયમાં કેવલી અનાહારક દશામાં રહે છે. એમાં જઘન્ય ઉત્કૃષ્ટને કઈ વિકલ્પ નથી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! અગી ભવસ્થ કેવલી અનાહારક કેટલા સમય સુધી અાગી ભવસ્થ કેવલી અનાહારક પણુમાં રહે છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! જ ઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી અગી ભવસ્થ કેવલી અનાહારક નિરન્તર અગી ભવસ્થ કેવલી અનાહારક રહે છે. (દ્વાર ૧૪)
ભાષાધાર કા નિરૂપણ
ભાષાઢાર આદિ શબ્દાર્થ (સાળં પુછા ) ભાષક વિષે પ્રશ્ન ? (જો મr ! જણof giાં સમયે, રહ્યો ચંતોમુત્તહે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત સુધી ભાષકજીવ ભાષકપણામાં રહે છે (ઉમાનuળે ) અભાષક સંબંધી પૃચ્છા ? (જો મા ! માસ સુવિ પum) છે ગૌતમ ! અભાષક બે પ્રકારના કહ્યા છે (તં વહા-અલીપ વા નાજ્ઞવલણ નવી વા નવજ્ઞક્ષિણ ના નવા નિજ) તેઓ આ પ્રકારે સાદિ અપર્યાવસિત અને સાદિ સપર્યવસિત.
(તસ્થi ને તે સારૂ સTsઝત્તિ) તેમાંથી જે સાદિ સપર્યાવસિત છે (સે ગળે બતોમુદુ) તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, (૩ોસેવં વરૂ વો) ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી અભાષક રહે છે. (દ્વાર ૧૫)
(ત્તિi gછ?) પરીતવિષે-પૃચ્છા? (શોચ ! રિજે દુવિ funત્તે, તેં કહ્યું પરિ. , સંસારિત્તા) હે ગૌતમ! પરિત બે પ્રકારના છે, જેમકે કાયપરિત્ત અને સંસારપરિત્ત (ાગપત્તિi પુછે ?) કાય પરિત્ત સંબંધી પૃચ્છા? (જયમા ! ગgoળ તોમુદુ) હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી (૩૪ોરેvi gવિરો) ઉત્કૃષ્ટથી પૃથ્વી કાલ સુધી (સંજ્ઞા રૂHિળી ગોળિકો) અસંખ્યાત ઉત્સપિર્ણ—અવસર્પિણી (સંસારિૉi gar?).
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૬૦