________________
( ૧૨ )
બધા પ્રમેહના રોગો ચેાગ્ય સમયમાં દવા ન કરવાથી મધુમેહુપણુ' પામ્યા પછી અસાધ્ય અને છે,
(
આ પ્રમાણે ઉપર ખ઼તાવેલા સાળે રાગેાનુ વર્ણન અનુક્રમે કયું, ('અથ' અને ‘શુ’જે છે. તે ‘અથ’ ને અ ગુજરાતીમાં ‘પછી, થાય છે. અને ણું' તે ફક્ત શેલા માટે છે) ઉપર બતાવેલા રાગા સ'સારી જીવને થાય છે, તથા આતક એટલે શીધ્ર જીવલેણુ રાગ જે શૂળ વિગેરે છે, તથા ગાઢ પ્રહાર (જોરથી લાગેલેા માર) વિગેરે દુઃખ દેનારા સ્પ કાં તે અનુક્રમે આવે અથવા સાથે પણ થાય, એટલે કઇ નિમિત્તથી આવે અથવા અનિમિત્તે આવે, અને તે રાગોથી પીડાય છે. આ રાગેાથીજ તે મુકાતા નથી બીજું પણ તે સંસારી જીવને અધિક દુઃખ થાય છે, તે ખતાવે છે, તે ક્રમ રાગથી ભારે થએલા વડવાસમાં આસક્ત થએલા મનવાળા એ સમજસ રોગી પીડા થતાં અંતે પ્રણત્યાગ થાય છે, તે વિચારીને મને પાછા તમને ઉપપાત તથા ચ્યવન (દેવતાના જન્મ મરણને ખદલે ઉપપાત ચ્યવન કહેવાય છે, ) તે કનુ સંચિત જાણીને એવુ* કરવુ જોઇએ કે જેથી ઉપર બતાવેલ ગંડ (ગુમડાં) વિગેરે ૧૬ રાગ તથા મરણુના તથા પપાતના સપૂણૢ અભાવ થાય, વળી મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય ચેગથી મેળવેલ કમના અખાધા? કાળની સુદત પછી ઉદ્ભય થાય છે. ત્યારે તેના પરિપાક (અનુભવ)