Page #1
--------------------------------------------------------------------------
________________
આચાણંગ સૂત્ર
મૂળ નિયુક્તિ અને ટીકાને આધારે ભાષાંતર.
(રમ યયન છે 'પી નવ પહેલો સ્ક ધ સમાપ્ત. )
ભાગ ૪ થી,
લેખકનારા
મુનિરાજ શ્રી માણેક મુનિજી.
Page #2
--------------------------------------------------------------------------
________________
આચારાંગ સૂત્ર ભાષાંતર
(ભાગ ૪ થા.)
મૂળ નિયુક્તિ અને ટીકાના ભાષાંતર સહિત. (અધ્યયન છ થી નવ, પહેલા સ્કંધ સમાપ્ત) લેખકમુનિરાજ શ્રી માણેક સુનિ
-QACONOK
પ્રસિદ્ધ કોં
શ્રીમાન મેાહનલાલજી જૈન શ્વે. જ્ઞાન ભડાર તર ચુનીલાલ ગુલાબચંઢ ઢાળી.
મેનેજીંગ ત્રસ્ટી, ગોપીપરા—સુરત,
CK=
આવૃતિ ૧ લી ]
વ્રત ૭૦૦
-
“ જૈન વિજય ” પ્રિન્ટીંગ પ્રેસમાં મુલચંદ્ર નાર
કાપડિયાએ છાપ્યું.—સુરત
વીર સ. ૨૪૪૮
*+' મલ્ય ૨-૦૦
~
Page #3
--------------------------------------------------------------------------
________________
&&&&&&& અભિનંદન પત્રિકા. ૩૪
શ્રીમાન ધર્મજિજ્ઞાસુ બધુ,
શેઠ દલીચંદભાઈ વીરચ’દભાઇ, આપશ્રી એ ધર્મપ્રેમી જૈન ધર્મી હોવા છતાં સાર્વજનિક કામેામાં મુખ્ય ભાગ લે છે, કેળવણીના આશ્ર યદાતા છે, અત્રે સુરતમાં ચાલતા જૈન વિદ્યાર્થી આશ્રમના પ્રમુખ છે!, સુરત અશક્તાશ્રમના પ્રમુખ છે, સુરત ધરમચંદ ઉદેચ'દ જૈન ઉદ્ધાર ક્રૂડના મેનેજીં′′ગ ટ્રસ્ટી છે, શ્રી આણંદજી કલ્યાણજીની આપણી જૈતાની મહાન પડેડીના સુરત તરફથી પ્રતિનિધી છે. તથા કતારગામ જૈન દેરાશરના કા વાહક છે તથા અનેક જૈન વિદ્યાર્થીઓને તથા બંધુઓને ઉત્તેજન આપે. હા, તેમજ શ્રીમાન માહનલાલજી જૈન શ્વે. જ્ઞાન ભડારના સભાસદ છે, વીગેરે અનેક ધાર્મિક તથા જાહેર કામેમાં આગેવાની ભર્યાં ભાગ લા છે અને ભંડારને અંગે પ્રસિદ્ધ થતા સૂત્રાત્રમાના સટીક ભાષાંતરમાં રૂા. ૧૧૦૧) આપી મહાન પરાપકારનું કૃત્ય કર્યું છે તેથી આ ખાતા સાથે 0 આપશ્રીના દાદા શું લખમાજી જીવણજીનું નામ જોડવામાં આવ્યું છે, અને અમને ઉમેદ છે કે તે પ્રમાણે અનેક ધર્મનાં કાર્યો કરતા રહેશેાજી.
શ્રી. મેાહનલાલજી જૈન ) શા. ફકીરચ'દ નગીનચંદ ઝવેરી છે. જ્ઞાન ભંડાર શા. ચુનીલાલ ગુલાબચંદ દાળીયા. ગાપીપુરા—સુરત. 88888
&
EEEEE
Page #4
--------------------------------------------------------------------------
________________
(૩) "
પ્રસ્તાવના,
આચારાંગ સૂત્રને ત્રીજો ભાગ આપને મળેલ છે. આ ચોથા ભાગમાં છે, આઠ, અને નવમું અધ્યયન છે. દરેક અધ્યયન મેક્ષાભિલાષી સાધુ શ્રાવકોને વારંવાર વાંચવા જેવું છે. છઠ્ઠા અધ્યયનમાં કર્મ દેવાનું છે. આઠમામાં મોક્ષને વિષય છે, અને નવમામાં મહાવીર પ્રભુએ તપ કરી બીજા સાધુઓને તપ કરવાનું સૂચવ્યું છે. સાતમું. અધ્યયન આચાર્યોએ લોપ કર્યું છે. બાકીનાં ત્રણ અધ્યયને મૂળ સૂત્ર નિર્યુક્તિ અને ટીકાના ભાષાતર સાથે આ ભાગમાં આપેલ છે તે જોડેની અનુક્રમણિકામાં જોવાશે. તથા આગમેદય સમિતિનું છપાએલ ટીકાવાળું સવ જેમની પાસે હેય તેમણે ટીકા પાસે રાખીને વાંચવું. બને ત્યાં સુધી સરળ અર્થ કરવામાં આવ્યું છે, પણ જ્યાં ગુજરાતીમાં શબદ ન મળી આવે ત્યાં જગ્યા રાખી છે.
નિર્ણયસાગર પ્રેસ તથા વિદ્વાનોનું સંશોધન જોતાં આ કાર્ય છેલી પંક્તિનું છે. છતાં કંઈક પણ ફાયદે જાણુને અને તેના ઉપરથી બીજી આવૃતિમાં યોગ્ય સગવા થએ કોઈ પણ વિદ્વાન વધારે સારું કામ કરશે, એવા હેતુથી આ કાર્ય તૈયાર થાય છે. સાધુ ભગવતિ અને ભવ્યાત્મા શ્રાવકે જિન વચનને અમૂલ્ય આભૂષણ માનીને વારંવાર પઠન કરશે, તે તેમાં ઘણું જાણવાનું મળશે. અહીં પ્રથમ અંધ સમાપ્ત થાય છે અને બીજો અંધ પાંચમા ભાગમાં આવશે, તે છપાય છે. આ પાંચે ભાગ સાથે રાખી વાંચતાં જ્યાં જ્યાં ભૂલ
Page #5
--------------------------------------------------------------------------
________________
માલમ પડે અથવા સુધારે વધારો કરવાનું લાગે તેમણે દરેક જ્ઞાન ભંડારમાં લખી જણાવવું કે એગ્ય ફેરફાર થાય. વર્તમાન સમયમાં પશ્ચિમના દેશમાં વિદ્યાનંદ વધવાથી કેટલાક અન્ય વિદ્વાને આપણા જૈન સત્રમાં પ્રેમ ધરાવતા થયા છે, પણ તેઓના અભિપ્રાયમાં જ્યાં વાત ન સમજાય ત્યાં ગમે તેમ લખી પણ દેવાય છે, તેમને આ સટીક ભાષાંતર છપાવાથી સરખાવવાનું મળશે, તમ સાધુ માર્ગી પંથવાળા બા ઉપર કામ ચલાવનારને ઘણું જાણવાનું મળશે, તેમ દિગંબર વિચ્છેદ માને છે તેમને પણ વિચારવાનું મળશે, આ સૂત્ર સાધુઓનું સર્વસ્વ છે, અને જિનેશ્વર સમવસરણમાં પ્રથમ એને જ ઉપદેશેલું હોવાથી આ સૂત્ર આપણું વારંવાર લક્ષ્ય રહેવું જોઈએ. પાંચમે ભાગ પૂરો થતાં પાંચ ભાગની આખી સમાજના એકાદ સારા અંગ્રેજી સંસ્કૃત ભણેલા વિદ્વાન પાસે લખાવવા વિચાર છે. માટે ચાર ભાગ વાંચતા જે કંઇ નવીન સુધારવા જેવું લાગે તેણે લખી જણાવવું,
• આ ભાગ છપાતાં આ પુસ્તક માટે નીચલી મદદ મળી છે. તેમને સાદર ધન્યવાદ આપવામાં આવે છે.
રૂા. ૨૫૦) મેતા પરથી રાજ મુળચંદના સ્મરણાર્થે પાલણપુ. રંવાળા ઝવેરી વીરચંદભાઇના કુટુંબ તરફથી તેમના, તેમની સ્ત્રીના, માતુશ્રીના, બંધુના તથા બેન દીવાળીના સ્મરણાર્થે આ મહા પુણ્યનું કામ સમજી આપેલ છે તે ગાંધી કેવલાલ અમુલખભાઈ મારફતે આવેલ તે ત્રીજા ભાગમાં બતાવેલ છે.
શેઠ દલીચંદ વીરચંદ જેઓ જૈન વિદ્યાર્થી આશ્રમ–સુરત વડાટાના પ્રમુખ છે, અને અનેક ધર્મોના કાર્યોમાં આગેવાન ભાગ
ઝવવા ન દીવાલ "
Page #6
--------------------------------------------------------------------------
________________
શેઠ લખમાજી જીવણજીના પૈત્રશેઠ દલીચંદ વીરચંદ, નવાપુરા-સુરત.
જન વિજય” પ્રેસ-સુરત.
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
લે છે, તેમણે આ ખાતું હમેશાં ચાલુ રહે તેની ખાતર રૂ. ૧૧૦૧) અગ્યારસે એક મદદ આપેલ છે. તેમની આ ઉદાર વૃત્તિથી તેમના દાદાશ્રી શેઠ લખમાજી જીવણજી પુસ્તકેદાર ફડ એવું નામ આપેલ છે, અને શેઠજી ને શ્રી જ્ઞાનભંડાર તરફથી અભિનંદન પત્રિકા આપેલી આ સાથે જોડવામાં આવી છે, કે બીજા ભવ્યાત્માઓ પણ આવા મહાન પરોપકારી કાર્યમાં સહાય કરે.
વકીલ કેશવલાલ પ્રેમચંદ જેઓ અમદાવાદ હજી પટેલની પોળમાં રહે છે તેઓ ધર્મપ્રેમી અને સંસ્કૃત ભાગધીના તથા જૈન સાહિત્યના પરમ પ્રેમી સુશ્રાવક છે તેમણે તેમના બંધુ ડાહ્યાભાઈના સ્મરણાર્થે રૂ. ૫૨) ભેટ આપ્યા છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટ
(૬) વિષય અનુક્રમણિકા. ધૂત અધ્યયન
વિષય. ૧-૨ નિર્યુક્તિ ગાથા ૨૫-૨૫૧માં મેહત્યાગ કરવાનું છે,
એટલે ઘાતિ કર્મ દૂર કરવા ઉપકરણ શરીર અને ગરવ ત્યાગ કરવા બતાવેલ છે. તથા દૂત શબ્દના
નિપા બતાવે છે. ૩-૬ ર૫ર ગાથા તથા સુત્ર ૧૭રમાં કેવળ જ્ઞાની ધર્મ
બતાવે છે, તે તીર્થકર શરીર ધારી હોય છે. અને
બાર વર્ષદાનું સ્વરૂપ બતાવે છે. ૭-૧૧ ધર્મની દુર્લભતા માટે કાચબાનું દ્રષ્ટાંત બતાવે છે.
અને સુગુરૂને ઉપદેશ છે. ૧૨-૧૮ ધર્મ વિમુખ જીવને થતા રોગોનું વર્ણન. ૨૦-૨૮ સૂત્ર ૧૭૭માં નારકી વિગેરે ચારે મંતિમાં જીવને થતાં
ખે બતાવે છે. ૨૮-૩૦ સૂત્ર ૧૭૮માં કર્મ વિપાકને નિશ્ચય કરી ધર્મ
સાધવાનું છે. ૩૧-૩૪ સત્ર ૧૭૮માં મહામુનિનું સ્વરૂપ છે. દીક્ષા લેનારને
વિત કરનારાં સૂવ ૧૮૦ માં બતાવે છે. ૫-૩૮ સૂત્ર ૧૮૧-૮૨ માં કુશીલ પુરૂષ દીક્ષા કેમ છોડે છે,
૩૦-૪૭ સત્ર ૧૮૩-૮૪ ઉત્તમ સાધુ કેવી ભાવના ભાવે, તે છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
(૭): ૪૮-૫૪ સન ૧૮૫ માં મુનિએ વધારાનાં વસ્ત્ર ત્યાગી દેવાં. ૫૫ વધતાં ઓછાં વસ્ત્ર પહેરનારે પરસ્પર સમભાવ રાખો
કારણ કે બધા વીતરાગની આજ્ઞામાં છે. પ-પ-સૂત્ર ૧૮૬-૮૭ માં ગીતાર્થ સાધુ પરિસહ સહે છે, અને
મનમાં શાંતિ રાખે છે. ૬૦-સૂવ ૧૮૭માં ઇદ્રિ કુમાર્ગે લઈ જાય માટે સાવચેત રહેવું. ૬૧-૬૪ સંદીનદીપ અને અસંદીન દ્વીપનું વર્ણન, ૬૫-૬૭ ગીતાર્થે સામાન્ય સાધુની રક્ષા કરવી, તેના ઉપર
ઉજયિનીના રાજકુમાર (એડકાક્ષ) નું દષ્ટાંત ૬૮-૭૨ સુત્ર-૧૮૮ શિષ્યોને ભણાવવાને ક્રમ છે, તથા ભણાવનાર
કોણ છે, તથા તુચ્છ બુદ્ધિવાળા શેઠું ભણ અહંકાર કરે છે, તથા જિન વચનનું બહુમાન કરતા નથી,
તેને સમજાવે છે. ૭૩
માંદાના દષ્ટાંતથી અપવાદ સવ બતાવે છે. ૭૫-૮૦. કુશીલી શું કામ ભણે છે? સૂત્ર ૧ટરમાં અધમાથીનું
વર્ણન છે. ૮૧-૮૩ દીક્ષાભ્રષ્ટ કેવા હેય છે.
કુસાધુનાં દુઃખ બતાવી શિષ્યને સુસાધુ થવા બંધ
અપાય છે. ૮૮
સૂત્ર-૧૯૪ માં સાધુએ ઉપસર્ગો સહેવા, ૮-૪૦ આર્યક્ષેત્રની હદ-બ્રહતું કલ્પને પાઠ, ૮૧-૮૪ ઉપસર્ગોનું વર્ણન. ૪૫-૪૬ કે સાધુ ઉપદેશ કરે,
૮૪-૮૭
Page #11
--------------------------------------------------------------------------
________________
(૮)
૧૦૭
૦
૧૦૮
૮૭–૧૦૪ ઉત્તમ સાધુ બેલે તેવું પાળે છે. ૧૦૫-૧૦૭ તે સાધુ મેક્ષ સુધી પહોંચવા પાદપેશ ગમન અણુ
શણ કરે છે, ' , સાતમું અધ્યયન વિચછેદ હેવાથી, આઠમું અધ્યયન
વિમેક્ષ અધ્યયનક હે છે. આ ૧૦૮ ૨૫૩ થી ૨૫૭ નિયુક્તિમાં ઉદેશાઓને અર્વાધિકાર છે.
પાસવા તથા કુવાદીઓની સંગતિ ત્યાગવા કહે છે. તથા ગોચરી ગયેલા સાધુને ઠંડથી પૂજતાં દેખીને
ગૃહસ્થને બેટી શંકા થાય તે દૂર કરવી. ૧૧૦ - અખશરત મરણનું વર્ણન તથા ત્રણ પ્રકારના અણુ
ક્ષણેથી ભરવાનું બતાવ્યું છે. ૧૧૧-૧૨ વિક્ષના નિક્ષેપણ નિ. ૨૫૦થી ૬૦ માં છે. ૧૧૩-૧૪ આઠ કર્મ કેમ બંધાય છે? . . ૧પ-૨૦ અણુશણમાં પરાક્રમ અપરાક્રમ બતાવે છે. ૧૨૧-રર અણુશણમાં કઇ ત્યાગ કરવા ઉપર દૃષ્ટાંત લેખ
નાનું વર્ણન નિ ૨૭૪-૭૫ તથા સૂ. ૧૮૭માં સુસાધુની
વેયાવચ્ચે બતાવે છે. ૧૨૬-૨૭ અન્ય સાધુની આપેલી ચીજ ન લેવી. ૧૨૮-૧૪૦ અન્ય વાદીઓનું મંતવ્ય અને તેમનું સ્યાદવાદ
દષ્ટિએ સમાધાન ૧૪૧-૪૫ મેક્ષાભિલાષી સાધુની ઉત્તમતા. ૧૪૬ અકલ્પનીય પરિત્યાગ ઉપર સૂ. ર૦રે કહે છે. ૧૪૭-૫૦ સાધુને ઉતારવામાં સ્થાન ત્યાં ગોચરોની વિનતી કરે, તે
ગાચારીમાં લામતા દેખું વર્ણન
Page #12
--------------------------------------------------------------------------
________________
કે
-
૧૫૧-૧૫૬ સૂત્ર ૨૦૩ માં સાધુ દેષિત આહારને નિષેધ કરે, તથા
ધર્મકથા સુપાત્ર દાન અને ફાસુ આહારની વિધિ બતાવે છે. ૧૫૭-૧૫૮ કુશીલીયા સાધુને આહાર આપલે કરવાનો નિષેધ છે,
સમઝને આપ લેવાની વિધિ છે.. ૧૫૮-૬૪ યુ-૨૭ સાધુને મારે તે સમભાવે સહન કરે. ૧૬૫-૬૭ સાધુ ઠંથી કંપતાં ગૃહસ્થને કુશીલીની શંકા થાય તે
ખરી વાત સમજાવી શંકા દૂર કરવી, ૧૬૮-૬ * સાધુ ઉપર સ્ત્રી હિત થાય તો સાધુએ પ્રાણ ત્યાગ
કરવા પણ કુશીલ ન લેવું. તેમાં પ્રથમ બિન કિ
સ્થવિર કલિપીનાં ઉપકરણેનું વર્ણન છે. સાધુ ઉંચ
ગુણસ્થાને ચઢી વ ત્યાગે. ૧૭૦–૧૭૩ ઓછી વસેને લાભ ૧૭૪–૧૭૬ સ્ત્રીના ઉપસર્ગમાં આત્મ હત્યાના કારણે, ૧૭૭-૧૮૦ અનેષણય આહાર સાધુ ન લે. ૧૮૧-૮૪ પ્રતિભાધારી સાધુઓનું વર્ણન-તે શરીરથી થાકતાં
ભક્ત પ્રત્યે ખ્યાન અણુસણ કરે. ૧૮૫ ૮૦ સાધુ એક ભાવના ભાવે, તથા જીભ દાંતથી બહા
રને સ્વાદ ન કરે, ગોચરીને પદેષ ત્યાગવા. ૧૮૦-૯૭ ઈગિત મરણ (અણુશણ) નું વર્ણને. ૧૯૮–૨૦૪ પદ પગમન અણુશનું વર્ણન. ૨૦૫-૨૦૭ કાળ પર્યાયે થતું સંખના મરણનું વર્ણન. ૨૦૮-૨૧ સંલેખનાવાળા ક્રોધ ત્યાગે, ત્રણ પ્રકારમાંથી કોઈ પણ
અણસણ છેવટે કરે તેની વિધિ.
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
૨૨૨-૨૪, સાધુ નિયાણું ન કરે. ૨૨૫ ઉપધાન શ્રુત નામનું નવસુ અધ્યયન. ૨૨૬-૨૩. વીર વધું માન સ્વામીના તપનું વર્જુન ઉપધાનના નિક્ષેપા નિ. ૨૭૬ થી ૨૮૪ સુધી. ઉપશમ તથા ઉપશમ શ્રેણિનું વર્ણન. ક્ષષક શ્રેણનું વર્ણન. કેવળ સમ્રુદ્ધાતનું વર્ણન. યાનિધિ.
૨૩૧-૩૦
૨૩૮-૩૯
૨૪૦
૨૪૧
૨૪૨-૪૪
ભગવાન મહાવીરનું દીક્ષા પછીનું છદ્મસ્થ ત્રસ્થાનું વર્ણન.
૨૪૫-૪૬ પ્રભુનુ વસ્ત્ર રાખવું, તથા ત્યાગવું. ૨૪૭–૨૫૨ પ્રભુ દીક્ષા લેને કેમ વિચારે છે. ૨૫૩-૫૬ છકાયનું વર્ણન તર્યા પ્રભુના વૈરાગ્ય. ૨૫૭૨૯૬ બાવીસે પરિષàાને મહાવીર પ્રભુએ દ્ભસ્થ અવસ્થામાં સાડાબાર વરસ સુઘી તેનું વર્ણન છે
Page #14
--------------------------------------------------------------------------
________________
(૧૧), શુદ્ધિપત્ર.
લીટી
અશુદ્ધ
૧૦.
સમારી
સંસારી શકાય , શરીરના અવયના
39.
શરીરનાં અવયવ
૮
તા.
तोमर
भि
મિ:
R
સિરા:
सिना
૨૩
તયા
૨૪
સિવ .
તથા સ સુખને
સુખ
बा
09
ચંદ્ર
મંદ
માંટ
૦૮
અકે
માકે
૩૪
ત
૪૪
સાધુએ
સામે यदि
Page #15
--------------------------------------------------------------------------
________________
(૧૨)
૧૩
રે
- જેના વડે
વળો
E E'
સાદ.
ત્યા. -શાંત શસ્ત્ર
સાદ ને स्था શાંતિ શાસ્ત્ર વેથી
णमाणे
यमाणे થ૬ .
વિહાર
વિહારી આશા
૧૦૦
અશ
૧૦ ૩
મૃદ્ધ
ગદ્ધ
૧૧૧ ૧૩૫
કૃતિમ
કૃત્રિમ
नेक
૧૩૬
निक નg
૫
ઉપાધ
૬ ૩
ઉપાધિ અને કે
૨૧૧
અનેક सख
संख
Page #16
--------------------------------------------------------------------------
________________
શેઠ લખમાજી જીવણજી પુસ્તકોદ્વાર ફડે ગ્રન્થાંક ૧
ॐ नमो वीतरागाय। આચારાંગ સૂત્ર ભાષાંતર.
(ભાગ ૪ થે.) (ધુતાન્ય નામનું છછું અધ્યયન.)
પાંચમું અધ્યયન ત્રીજા ભાગમાં કહ્યું, હવે છઠું અધ્યયન કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા અધ્ય. ચનમાં લોકમાં સાર ભૂત સંયમ અને મોક્ષ બતાવ્યું છે, અને તે નિસંગતા સિવાય સંયમ ન હોય, તથા કર્મ દુર કર્યા વિના મેક્ષ ન થાય. તેથી કમ દૂર કરવા આ ધુત તે કર્મ દેવાનું બતાવવા કહે છે. આ સંબંધે આવેલા ધુત નામના અધ્યયનના ચાર અનુગ દ્વારા થાય છે, તેમાં પ્રથમ ઉપક્રમ છે. તે ઉપક્રમમાં અધિકાર બે ભેદે છે, અધ્યયનને અર્થ અધિકાર અને ઉદ્દેશાને અર્થાધિકાર છે, તેમાં અધ્ય. થનને અર્વાધિકાર ૧લા અધ્યયનમાં કહેલ છે, અને ઉદ્દેશન અર્થાધિકાર કહેવા નિર્યુક્તિકાર કહે છે, पढमे नियग विहुणणा; कम्माणं वितियए तइयगंमि उवगरण मरीराणं चउत्थए गारव तिगस्त ॥२५॥
પહેલા ઉદેશામાં પિતાનાં જે સગાં છે, તેઓનું વિધન ન (મોહ ત્યાગ) કરવું જોઈએ. બીજા ઉદ્દેશામાં ઘાતકમને
Page #17
--------------------------------------------------------------------------
________________
દૂર કરવાં, ત્રીજામાં ઉપકરણ શરીરને, અને ચોથામાં ત્રણ ગારવને દૂર કરવા, તથા ઉપસર્ગ કે સન્માન થાય, તેપણું રાગ દ્વેષ ન કરે, તથા સાધુઓએ (પૂર્વ) તે પ્રમાણે કર્મ વિગેરે ધોયાં છે, તે આ પાંચમા ઉદેશામાં બતાવે છે. આ પ્રમાણે અર્વાધિકાર બતાવીને નિક્ષેપ કહે છે, તે ત્રણ પ્રકારને છે, ઓઘ નિપજ્ઞમાં અધ્યયન છે, નામ નિષ્પન્નમાં ધૂત નામ છે, તેના ચાર પ્રકારે નિક્ષેપ છે, તેમાં સુગમનામ સ્થાપના છેને દ્રવ્ય અને ભાવ બતાવવા અડધી (પૂરી) ગાથા કહે છે. उवसग्गा सम्माणय, विहुआणि पंचमंमिउसे ॥ व्यधुयं वस्याई, भाव धुयं कम्म अविहं ॥२५॥ - દ્રવ્યપૂતે બે પ્રકારે છે, આગમથી અને તે આગમથી તેમાં આગમથી ધૂતને જ્ઞાતા ( જાણનાર) હોય, પણ તેમાં ઉપગ ન હોય; અને તે આગમથી તે જ્ઞ શરીર ભવ્ય શરીર સિવાય દ્રવ્યધૂત તે કપડાં વિગેરેની ધૂળ વિગેરે દૂર કરવાનું છે. (દ્રવ્ય તે કપડાં વિગેરેને અને ધૂત તે મેલ દૂર કરવાનું છે) * આદિ શબ્દથી વૃક્ષ વિગેરે ફળ માટે ધોવાનું છે. (સૂકાં પાંદડાં વિગેરે દૂર થવાથી ફળ તૈયાર થાય છે, અશવા વિના જરૂરની વનસ્પતિ વચમાંથી નિદી કાઢે છે) ત્રણે ભાવ ધૂત તે આઠે કર્મને દૂર કરવા (મેક્ષ માટે).
Page #18
--------------------------------------------------------------------------
________________
ઉપાય કરાય તે છે, (બા અડધી ગાથાને અર્થ છે.) ફરી આજ વિષયને ખુલાસાથી કહે છે. अहियासि तुब सग्गे, दिवे माणुस्सए तिरिच्छेय जोषिगई कम्माइं, भाव धुयंतं वियाणाहि ॥२५॥
ઉપસર્ગોને અતિશે (સારી રીતે) સહન કરીને કમ ધોવાં, એટલે દેવતનિ કે મનુષ્યના કે તિર્યચેના દુખ સુખ રૂપ જે ઉપસર્ગો આવે તેમાં સમભાવ રાખીને જે સંઅર વૃક્ષના બીજ સમાન મહનીય વિગેરે કર્મોને દૂર કરે, તે ભાવ ધુત છે; એવું તું જાણ, અથવા કિયા અને કારકને. ભેદ નથી, તેથી કર્મ ધૂનન તેજ ભાવ ધૂત છે, એમ જાણુ. નામ નિક્ષેપ કો. હવે, ત્રીજા સૂવાલાપક નિપન્ન નિક્ષેપામાં સૂાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું તે આ છે –
ओबुज्झमाणे इहमाणवेसु आघाइ से नरे जस्स इम्माओ जाइओ सवओ सुपडिलेहियाओ भवंति, आघाइ से नाणमणेलिसं, से किइ तेसिं समुट्टियाणं निक्खित्त दंडाणं समाहियाणं पन्नाण मंताणं इह मुत्तिमग्गं, एवं ( अवि.) एगे महावीरा विपरिकमंति, पासह एगे अवसीयमाणे अणत्त पन्ने से प्रेमि, सेजहाचि (सेवि) कुंमेहरए विणिचिटभि त्ते पच्छन्न पलासे उम्मग्गं से नो लहइ भंजगहल
Page #19
--------------------------------------------------------------------------
________________
(४)
4
संनिवेसं नोचयंति एवं (अवि ) एगे अणेगरूवेहिं कुलेहिं जाया रूवेहिं सत्ता कलुणं थणंति नियाणओ ते न लभंति मुक्खं, अह पास तेहिं कुलेहि आयत्ताए जाया, गंडी अहवाकोढी, राधेसी अव मारियं काणियं झिमियं चेव, कुणियं खुज्जियं तहा | १० बदरिंच पास मूयं च सूणीयंच गिलासणि वेवई पीढसप्पिं च, सिलिवयं महुमेहणिं ॥ २॥ सोलस एएरोगा, अक्वाया अणु पुव्वसो अहणं फुसंति आयंका, फासा य असमंजसा ॥३॥ मरणं तेसिं संपेहाए उववायं चवणं च नच्चा, परियागं च संपेहाए (सू० १७२ )
વંગ તથા માક્ષ, તથા તેનાં કારણેા તેમજ, સંસા રનાં કારણાને આવરણરહિત ( કેવળ ) જ્ઞાનના સદ્ભાવથી જે भानुस लगे; भने आम ( मनुष्य ) - सोभां मनुष्यान ૠર્મ સમજાવે એટલે, તે ઘાતિકમ દુર થયા પછી, પોતે અઘાતિક રૂપ ( શરીરધારી ) મનુષ્યપણામાં રહેલે ધર્મ કહે છેઃ
થક
પણ જેમ-આદ્ધમતમાં ભીંત વિગેરેમાંથી પણ ધર્મોપદેશ अट थाय छे. तेभ, नैनधर्मभां नथी; अथवा प्रेम, वैशेવિકાનુ... ઊલુક ભાવવડે પદાર્થાનું બતાવવાપણું છે, એવુ भाई (जैनशासन ) नथी.
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્ર—શા માટે?
ઉત્તર–ઘાતિકર્મ ક્ષય થયા પછી, કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાથી મનુષ્યપણુમાં રહેલાજ (તીર્થકર) પિતે કૃતાર્થ થયા છતાં પણ, જીના હિતને માટે મનુષ્ય અને દેવની સભામાં ધર્મને ઊપદેશ કરે છે.
પ્ર–તીર્થકરજ ધર્મ કહે છે કે, બીજે પણ કહે છે?
ઉ–બીજે પણ કહે છે. જેને વિશિષ્ટજ્ઞાન હોય; અને સારી રીતે પદાર્થોને પરિચછેદક હોય, તે ધર્મોપદેશ કરે છે. તે કહે છે – " જેઓ અતીન્દ્રિયજ્ઞાની છે, અથવા શ્રત કેવળી છે, તેઓ ધર્મ કહે છે. એવું શસ્ત્રપરિજ્ઞા નામના ૧ લા અશ્વ ચનમાં કહેલ છે, (તેથી આ પ્રત્યક્ષ સૂચક–વિશેષણવડ સૂચવ્યું કે, તે વિશિષ્ટજ્ઞાનીએ આ એક દ્રિય વિગેરે જાતિઓ બધા પ્રકારે એટલે, સૂક્ષમબાદર પર્યાપ્ત-અપર્યાપ્તરૂપે બરેઅરરીતે (શંકારહિતી જાણેલી છે, તે જ સાધુ ધર્મ કહે છે. પણ, એમ ન જાણનારે બીજો (અજાણ) ધર્મ કહેતે નથી. તેજ કહે છે –
“ ચાર પત્તિ તે તીર્થકર અથવા સામાન્ય કેવળી અથવા અતિશય જ્ઞાની (જાતિસ્મરણ-જ્ઞાનવાળા, અવધિ જ્ઞાની, મન:પર્યવ જ્ઞાની) અથવા શ્રત કેવળી હોય તે કહે છે. પ્ર. શું કહે છે, જેના વડે જી વિગેરે પદાર્થો જણાય
Page #21
--------------------------------------------------------------------------
________________
(૬)
છે, તે જ્ઞાન મતિ વિગેરે પાંચ પ્રકારનુ` છે, તે,-પ્ર॰ તે જ્ઞાા કૈવુ છે! —તેવુ ખીજે નથી, માટે ‘ અનીદશ ' છે. અથવા સર્કલ (બધા) સશયને દૂર કરવા વડે ધર્મસભ-ળાવતા તેજ પાતાનું અનન્ય સર્દેશ (અનુપમ) જ્ઞાન બતાવે છે, (અર્થાત્ સ‘સારી જ્ઞાનથી તૃષ્ણા વધે, પણ તેમના ઉપદેશના જ્ઞાનથી તૃષ્ણાની જડ દૂર થાય માટે તે જ્ઞાન અનુપમ છે) પ્ર૰ તેઓ કાને ધર્મ કહે છે ! ઉ—તે તીર્થંકર ગણધર વિગેરે યથાવસ્થિત ભાવેા (પદાર્થા) ને ધ ચરણ માટે ચાગ્ય રીતે જે પુરૂષા ઉઠેલા હોય, તેમને કહે છે, અથવા દ્રવ્યથી તથા ભાવથી ઉઠેલા હાય, એટલે દ્રવ્યથી શરીરવડે, અને ભાવથી જ્ઞાન વિગેરેના ઉત્સુક બની વિનય સહિત (ઉભા થયા હાય) તેમને ધર્મ કહે છે,
સમાસરણના વિનય.
સમાસરણમાં સ્ત્રીએ બંને પ્રકારે ઉભી થઇને વિના પૂવ ક સાંભળે છે, અને પુરૂષ ઉભા થઇને અથવા બેઠા. રહીને પણ સાંભળે, પણ ભાવથી ઉત્સુક હોય; તેમજ બીજા ઉઠેલા જીવા, તથા દેવતા અને તી ંચ વિગેરેને ધમ સ'ભળાવે છે. એટલુજ નહિ પણ જે ભાવ વિના ફકત તુક વિગેરેથી આવી સાંભળે, તેમને પણ ધર્મ કહે છે, ભાવથી ઉઠેલાનું' વિશેષથી કહે છે.
મન વચન કાયાને જેમણે
કબજે લીધાં છે, એટલે
Page #22
--------------------------------------------------------------------------
________________
મન વચન કાયાથી જીવેને દુઃખ દેવા રૂપ જે દંડ છે, તે દૂર કરવાથી તે નિશ્ચિત દંડવાળા (સંયમ પાળનારા) છે. તથા તપ સંયમમાં ઉદ્યમ કરવાથી સમાહિત (શત) અંતકરણ વાળા છે, તેમને જિનેશ્વર વિશેષથી ધર્મ કહે છે, તેજ પ્રમાણે પ્રકર્ષથી જણાય, તે પ્રજ્ઞાન છે, તેવું જ્ઞાન ધરાવનાર બુદ્ધિમાનેને આ મનુષ્ય માં જ્ઞાનદર્શન ચારિત્ર રૂપ મુક્તિ માર્ગ છે તે બતાવે છે, આ પ્રમાણે સમેસરણમાં સાક્ષાત્ ધર્મ સંભળાવતાં કેટલાક લઘુકમ છે (પૂર્ણ શ્રદ્ધા થત) તેજ વખતે ચારિત્ર ગ્રહણ કરે છે, પણ બીજા તેમ ચારિત્ર લેતા નથી, તે કહે છે, એટલે ઉપર કહ્યા પ્રમાણે કર્મવિવર જેમને મળ્યું તેવા કેટલાક ભવ્યાત્માએ જિનેશ્વર પાસે ધર્મ સાંભળતાંજ સંયમ સંગ્રામની ટચે પરાક્રમ બતાવે છે, અથવા પર તે ઇન્દ્રિય અથવા કર્મ શત્રને જીતવા પરાક્રમી બને છે, (અવિ શબ્દને અર્થ “ર” છે, અને “”ને અર્થ વાક્યને ઉપન્યાસ કરવા માટે છે) હવે તેથી ઉલટું કહે છે. તીર્થકર પિતે બધા સંશયને છેદનારા ધર્મ કહે છે, છતાં કેટલાકને પ્રબળ મેહના ઉદયે ઘેરી લેવાથી સંયમમાં ખેદ પામતા રહે છે, (કાંતે સંયમ લેતા નથી, લે, તે પૂરે પાળતા નથી) તેવાને તમે જુઓ (ગુરૂ શિષ્યને કહે છે) તે બહળ કમ સંયમમાં દુઃખ પામતા છ કેવા છે. તે કહે છે, આત્માના - હિતને માટે જેમની પ્રજ્ઞા (બુદ્ધિ) કામ કરતી નથી, તે
Page #23
--------------------------------------------------------------------------
________________
- અનાત્મ પ્રજ્ઞાવાળા (કુ બુદ્ધિવાળા) છે, પ્ર–તેઓ શા માટે
સંયમમાં ખેદ માને છે? ઉ– હું કહું છું. અહીં દષ્ટાંત વડે સમજાવે છે કે શા કારણે તેઓ ખેદ પામે છે. | (સૂત્રમાં તે શબ્દ “તેના અર્થમાં છે, જે શબ્દ
“ચ” ના અર્થમાં છે, અને તે વાયના ઉપન્યાસ માટે છે) | કુંડના કાચબાનું દષ્ટાંત. | કઈ કાચ મોટા કુંડમાં વિનિવિષ્ટ (પ્રેમી) ચિત્ત. વાળો બનીને ગૃદ્ધ બનેલે અને પલાશ (કેમળ પાંદડાંવડે) ઢંકાયેલે (તથા સૂત્રમાં પ્રાકૃતના નિયમ પ્રમાણે વ્યત્યય કરવાથી) ઊન્માર્ગ એટલે, ઉપર આવવાનાં વિવર (છિદ્ર)ને મેળવતે નથી, અથવા, જેના વડે ઊંચે કુદાય; તે ઊન્મ
ય છે. અથવા, ઊંચે જવાય તે, ઊન્માર્ગ છે, તે ઊન્માર્ગ મેળવી શકતું નથી. અર્થાત્ જે કુંડમાં તે કાચબે રહેલ છે, તે, પાણી ઉપર પાંદડાં વિગેરે છવાઈ જવાથી બીલકુલ ઢંકાઈ ગયું છે. તેથી, તે કાચ બહાર આવી શકતું નથી. આ કહેવાને આ સાર છે
કેઈ માટે કુંડ (હેજ) એક લાખ જોજનના વિસ્તારવાળે છે, અને તે અતિશે શેવાળના ઝુંડથી કઠણ બની ગયેલા જાળના સમૂહથી ઢંકાઈગયેલે છે, અને તે કુંડમાં જુદા જુદા રૂપવાળા કરિ ( * ) મગર, માછલાં, વિગેરે
Page #24
--------------------------------------------------------------------------
________________
જળચર જીવેને આશ્રય છે, તેના મધ્યભાગમાં કુદરતી જ એક ફાટનું બાકું પડેલું હતું. જેમાં ફક્ત કાચબાની ગરદન ઊંચે આવી શકે તેવા કુંડમાંથી એક કાચબાએ પિતાના ટોળાંથી જુદાં પડતાં વિયેગથી આકુળ બનીને આમતેમ ગરતદન ફેરવતાં કેઈપણ રીતે તેવી ભવિતવ્યતાના રોગથી તે કાણામાં પિતાની ગરદનને બહાર કાઢી, તે સમયે ત્યાં તેણે શરઋતુના ચંદ્રનાં ચાંદરણાથી ક્ષીરસાગરના પાણીના પ્રવાહથી છવાઈ રહેલું ભાયમાન બનેલું તથા ખીલેલાં કુમુદના સમૂહથી પૂજા કરવા જેવા ઊગેલા તારાઓથી ભરાઈ ગયેલું આકાશ જોયું.
આવું દેખીને તે ઘણે ખુશ થયા અને તેના મનમાં આ પ્રમાણે સંકલ્પ થયે કે—મારા સહચારી મિત્રે આ સ્વર્ગ સમાન પૂર્વે ન દેખેલું મરથ (વિચારમાં) પણું, ન કેવી શકાય તેવું તે કાચબાઓ જુએ, તે બહુ સારું થાય. આ પ્રમાણે વિચારી શીવ્રતાથી પિતાના બંધુઓને શેધવા માટે ભટકયો અને તેમને મળીને તેમને તેવું બતાવવા માટે પેિલું છિદ્ર શોધતે આમતેમ ભટકે છે. છતાં, હદની વિસ્તીર્ણતાથી, તથા જીને સમૂહ ત્યાં ઘણું મટે છે, તેથી તે છિદ્ર મેળવી શક્યો નહિ; પણ ત્યાં જ તે, (વિનાદે ખે) મરણ પામે. તેને સાર આ લેવાને છે કે–સંસારરૂપી–હાદ છે. તેમાં જીવરૂપી-કાચબે છે. કર્મરૂપીક શેવાળ છે,
Page #25
--------------------------------------------------------------------------
________________
(૧૦)
તેમાં છિદ્ર સમાન-મનુષ્યજન્મ, તથા આર્યક્ષેત્ર સુકુળમાં જન્મ મળ; અને સમ્યફવની પ્રાપ્તિરૂપસુંદર ચંદ્રવાળું આકાશતળ મેળવીને મેહના ઊદયથી પિતાની જ્ઞાતિ માટે, અથવા વિષયસ્વાદના ઊપગ માટે સારાં સંયમનાં અનુ ઝાન ન કરતાં, સફળતા (મોક્ષને) પામતું નથી અને તેવીરીતે વખત ગુમાવી, તે સામગ્રી ગુમાવી દેવાથી પાછા કાચબાના વિવર માફક કયાંથી તેવી ઉત્તમ સામગ્રી મેળવી શકે ? - આ કારણથી ગુરૂ ઊપદેશ આપે છે કે, હે ભવ્ય સેંકડે માં પણ, દુપ્રાપ્ય એવું કવિવરરૂપ-સમ્યકૃત્ય પામીને એકક્ષણ માત્ર પણ, તમારે પ્રમાદવાળા ન થવું ફરીથી પણ, સંસારલુબ્ધ-જીનું બીજું દષ્ટાંત કહે છે:
ચણા-વક્ષે પિતે ઠંડ, તાપ, ધુજારે (કંપવું) છેદન શાખા ( ડાળીઓનું) ખેંચવું; ભ પમાડવેર મરડવું; ભાંગીનાંખવું. એવાં અનેક ઊપદ્રને સહેવા છતાં પણું, પિતાનાં સ્થાનને તેમાં સ્થિર બનીને તે છોડતાં નથી. તે પ્રમાણે સાધુને બેધ આપે છે કે, એ વૃક્ષે પ્રમાણે જેઓ કમથી ભારે છે, તેવા મોહાંધ–જી અનેક ઊંચનીચ કુળમાં ઉત્પન્ન થઈને ધર્મચારિત્રને એગ્ય પિતે હોવા છતાં, પણ રૂ૫ વિગેરેની ચક્ષુદિયેની અનુકુળતામાં, અને તેજ પ્રમાણે મધુર અવાજ વિગેરે વિષયમાં વૃદ્ધ બની શરીર માનાં દુખ ભોગવવા છતાં રાજાની ઊપદ્રવથી પીડા
Page #26
--------------------------------------------------------------------------
________________
(૧૧). છતાં, અને અગ્નિદાહથી બધું બળી ગયેલા જેવા બનવા છતાં અને જુદા જુદા નિમિત્તથી અનેક આધિ (ચિંતાવાળ) છતાં પણ સકળ (બધાં) દુઃખના ઘરસમાન-ગૃહવાસનું કર્મ છેડવા સમર્થ થતા નથી; પણ, ઘરમાં રહીને જ તેવાં તેવાં દુઃખ આવતાં દીન સ્વરે રડે છે, અને બેલે છે કે,
હે બાપ! હે મા ! હે દેવ! આવા અવસરે તમને આવું દુઃખ દેવું યોગ્ય નથી ! તેજ કહ્યું છે કેकिमिदम चिन्तित मसदृश, मनिष्ट मतिकष्टमनुप
सहसैवोपनतं मे, नैरयिकस्येव सत्वस्य ॥१॥
ન ચિંતવેલું અજાયબીવાળું અનિષ્ટ, તથા અનુપમ આવું (ભયંકર) દુઃખ જેમ નારકીના જીવને આવે તેમ મને એકદમ ક્યાંથી આવી પડયું છે. વિગેરે, તે બેલે છે. :
અથવા રૂપ વિગેરેમાં આસકત થએલા ચીકણાં કર્મ બાંધીને નરક વિગેરેમાં ઉન્ન થઈ ત્યાં દુખ જોગવતાં કરૂણ સ્વરે ઉપર મુજબ રડે છે, અને તે પ્રમાણે કરૂણ સ્વરે રડવાથી પણ તે કહે છે તે દુઃખથી મુકાતું નથી, તે બતાવે છે. દુઃખનું નિદાન તે ઉપાદાન કર્મ છે, તેના વડે દુર્ગતિમાં ઉન્ન થએલા દુઃખ ભોગવતાં રડવા છતાં પણ ત્યાંથી દુખની મુક્તિ છુટકારે) અથવા મોક્ષનું કારણ જે સંયમ અનુષ્ઠાન છે, તે પામી શકતા નથી, અને દુઃખના છુટકારાના અભાવમાં
Page #27
--------------------------------------------------------------------------
________________
સંસાર ઉદરમાં જુદી જુદી વ્યાધિઓથી ઘેરાયેલા છે. આમ તેમ ભમે છે, તે બતાવે છે (અથ શબ્દ વાક્યના ઉપન્યાસ માટે છે) હે શિષ્ય! તું જે! તે સંસારી રખડતા છે ઉચ્ચ નીચ કુળમાં પિતાના શુભ અશુભ કર્મ ભેગવવાને ગયેલા (જન્મ પામેલા) છે, અને તે કર્મના ઉદયથી આવી અવસ્થાને ભગવે છે, તેમાં તેમને ઉપન્ન થતા સળ રેગ બતાવનાર ત્રણ શકે છે. તેમાં (૧) પ્રથમ રેગ, વાત, પિત્ત, લેમ્બ, અને તે ત્રણેના ભેગા થવાથી સંનિપાત એમ
ચાર પ્રકારે ગંડ (કંઠમાળ) છે, તે ગંઠ જેને હોય તે 'ગંડી કહેવાય છે, એટલે ગંડમાળા નામને રેગ તે સંમારી
જીવને થાય છે, તેજ પ્રમાણે બીજા પણ રેગો થાય છે, તે બતાવે છે, (અથવા શબ્દ દરેક રોગ સાથે જોડ) અથવા રાજસી એટલે અપસ્માર (ક્ષયને ભેદ) વિગેરેને રેગ થાય છે, એથવા અઢાર પ્રકારના કે રેગવાળો કેટીએ થાય છે, તેમાં સાત મિટા કેહ છે, તે આ પ્રમાણે
(૧) ગણ (૨) કુમાર (3) નિની (૪) રપાઇ (4) નિનાદ (૬) ઊEા (૭) ર. (લાલ દાદર) આ સાતે પ્રકારના કે બધી ધાતુમાં પ્રવેશ થવાથી અને અસાધ્ય થઈ જવાથી તે સાતે ભયંકર છે.
નીચલા અગીઆર કેદ ક્ષક છે. . - (૧) રણુળઆરૂષ્ક, (૨) મહાકુષ્ટ, (૩) એકકુણ, (૪) ચર્મળ, (૫) પરિસર્પ, (૬) વિસઈ (૭)
Page #28
--------------------------------------------------------------------------
________________
(૧૩) . સિમ, (૮) વિચર્ચિકા (કાળીદાદર,) (૯) કિટિભા (ખરસવું,) (૧૦) પામી (ખસ,) (૧૧) શતારૂક (ઘણી ફિલ્લીઓ.) કુલ નાના મોટા ૧૮ છે, તે સામાન્ય ન્યથી જોતાં, બધાએ કેઢ-રે સંનિપાતથી થાય છે. છતાં પણ, વાત વિગેરેના ઊત્કટ દોષથી જુદા જુદા ભેદ વાળા ગણાય છે. તથા, રાજસ રેગ તે, રાજયમા (ક્ષય) રોગવાળે, રાજસી (ક્ષય) કહેવાય છે, અને તે ક્ષયરોગ. સંનિપાતથી ચાર કારણે થાય છે. કહ્યું છે કે – त्रिदोष जायते यक्ष्मा, गदो हेतु चतुष्टयात् वेगरोधात् क्षयाच्चैव, साहसाद विषमाशनात् ।१॥
ત્રણ દેલવાળે યક્ષમા (ક્ષય) નામને રેગ વીર્યના વેગને રોધથી વેગના ક્ષયથી, સાહસ કરવાથી તથા વિષમ (અગ્ય) ખેરાકથી—એમ ચારે કારણે થાય છે. તેજ પ્રમાણે અપસ્મારને રોગ વાત, પિત્ત અને કફના સંનિપાતથી ચાર પ્રકારે છે, તે રેગવાળે સારા માઠાના વિવેકથી વિકલ હેય છે, તથા ભ્રમ (ચ) મૂછ વિગેરેની અવસ્થાને તે રાગી ભગવે છે. કહ્યું છે કે, भ्रमावेश सतरम्भो, द्वेषोद्रेको हृतस्मृतिः अपस्मार इति ज्ञेयो, गदो घोर श्चतुर्विधः ॥१॥
ભમેળ ચડે, મૂછી વિગેરે થાય, શ્રેષને ઉછાળે થાય,
Page #29
--------------------------------------------------------------------------
________________
(૧૪) વિસરી જવાની ટેવ થાય, એમ ચાર પ્રકારને આ “ઘર” અપરમાર રેગ જાણે. તેમાં બ્રાહ્મરંધ્ર પર્યત ભ્રમણ કરનાર વાયુ છે, તેનું મુખ્ય સ્થાન હત્યને પ્રદેશ છે. તથા જાતિ અક્ષિ (આંખ) ને જેમ બે પ્રકારે છે, પ્રથમને ગર્ભમાંજ રેગ થાય, અને બીજે જમ્યા પછી થાય છે, તેમાં ગર્ભ વાળાને દૃષ્ટિને ભાગ અપૂર્ણ હોય છે, તેને તેજ (પ્રકાશ) જન્મથી આંધળે બનાવે. તેજ પ્રમાણે, એક આંખમાંથી તેજ જતાં કાણો બનાવે છે. તે જ પ્રમાણે રાપણામાં જતાં, રક્તતા-(લાલાશ આંખમાં વધારે હાથ.) પિત્તપણુમાં જતાં, પિંગાક્ષ (પીળી આંખવાળો) અને કલેમપણાને પામતાં શુક્લાક્ષ (જોળી આંખવાળે) બને છે, વાતને પામતાં વિકૃત આંખવાળ બને છે, અને જમ્યા પછી જે રેગ થાય; તે વાત વિગેરેથી અભિળંદ-(આંખમાંથી પાણી ઝરવું) થાય છે. કહ્યું છે કેवातापित्तात् कफाद्रक्ता, दभिष्यन्द चतुर्विका प्रायेण जायते घोरः सर्व नेत्रामयाकरः ॥१॥
વાત, પિત્ત, કફ, અને રક્ત-(લેહી.) એ ચારથી અભિળંદ ચાર પ્રકારે પાણીનું ઝરવું થાય છે, અને પ્રાયેકરીને તેથીજ આંખના બધા રેગેને ઘર આકર (સમૂહ) થાય છે તથા નિાપતિ? જાડયતા-(ચરબીનું વધવું; અને લેહીનું પાણીનું થવું.) તેથી શરીરનાં બધાં અવયનું
Page #30
--------------------------------------------------------------------------
________________
(૧૫). પરવશપણું (અવશિત્વ) છે. (જેને લીધે જોઈએ, તેમ, હાલી-ચાલી શકાય કે, ફરી શક્યો નહિ ) “કુળિયંતિ ગર્ભાધાનના દષથી એક પગ ટુંકે હાય; અથવા, એક હાથ ડિવા હોય તે કુણિરેગ છે. “પુનિત” કુબડે. પીઠ વિગેરેમાં કુબડાપણું હોય તે, કુબજ છે. માતપિતાના લેહી–વીર્યને દેષ હેય; તે તેથી, ગર્ભમાં રહેલા દોષોથી કુજ-(કુબડો) વામન વિગેરેની ખેડા શરીરમાં થાય છે. કહ્યું છે કે गर्ने वात प्रकोपेन, दौहृदेवाऽपमामिले भवेत् कुजः कुणिः पंगुः मूको मन्मन एव वा।।
ગર્ભની અંદર વાયુના પ્રકોપથી અથવા દેહલા ન પૂરાવાથી ગર્ભમાં રહેલે જીવ કુબડે કુણિરેગવાળે પાંગળે મુંગે કે મન્સન રેગવાળે થાય છે, આમાં મુંગો” અને સન્માન એકાંત રિત (પેટના રોગ પછીના રોગમાં) સુખદેષમાં બતાવે છે, તથા “ 'તિ (“ચ” સમુચ્ચયના. અર્થમાં છે) વાત, પિત્ત વિગેરેના કારણે ઉસન્ન થયેલા આઠ: પ્રકારના ઉદર રેગ છે, તે રાગવાળ ઉદારી છે, તેમાં જાદર રોગ અસાધ્ય છે, બાકીના તુર્ત થએલા દવા કરતાં મટે તેવા છે, તેના આ પ્રમાણે ભેદ છે.
प्रथक् समस्तैरपि चानिलायैः प्लीहोदरं बढ़ाई तथैव ।।
Page #31
--------------------------------------------------------------------------
________________
(૧૬), आगंतुकं सप्तममष्टमंतु जलोदरं बेति भवंतितानि ॥१॥
બધા અનિલ (વાયુ) વિગેરે એકેકથી કે સમુદાયથી (૧) વાયુને (વાતેદર) ૨ પિત્તને (પિતદર) ૩ કફને (કફદર) તથા ૪ સંનિપાત (કચ્છેદર) પાલીહ (બબની ગાંઠ) ૫ ઉદર રોગ (કાચબી અકૃત વિગેરે) ૬ અશુદ (અજીર્ણશ) ૭ આંગતુક તાવ સાથે ઉદર રોગ (જીર્ણ જવર) ૮ જલદર એ આઠ રેગ પેટના છે,
“વાસંમતિ હે શિષ્ય! તું મુંગા અથવા મન્મન (બબડું) બોલનારાને જે,! તે ગર્ભન દોષથી અથવા પછવાડેથી ૬૫ પ્રકારના મુખનારેગે સાત આયતન (સ્થાન)માં થાય છે, તે આયતન નીચે મુજબ છે. (૨) હેઠ, ૩ દાંતનું મૂળ, (૪) દાંત, ૫ જીભ, ૬ તાળવું, ૭ કંઠ એ બધાં મળીને સાત છે, તેમાં બે હેઠના આઠ રેગ છે, દંતમૂળમાં ૧૫, દાંતના આઠ છે, જીભના ૫ છે, તાળવાના ૯ છે, કંઠમાં ૧૭ અને બધાના સાથે મળીને ત્રણ છે. કુલ ૬પ છે, “સૂરિ શુન્યપણું શ્વયથુ સેજાને) રેગ વાત પિત્ત લેમ્બ સંનિપતિ રકત અને અભિઘાત (ભાર લાગવા) થી છ પ્રકારનો છે, કહ્યું છે કે – . शोफः स्यात् षड्विधो घोरो, दोषै रुषेध लक्षणः यस्तैः समस्तै श्वापीह तथा रक्ताभिघातजा
Page #32
--------------------------------------------------------------------------
________________
(૧૭) શેફ નામને છ પ્રકારને ઘેર રોગ જુદા જુદા કે, સામ દેથી શરીર ફૂલેલું દેખાય તે લેહીની બિગાડથી થાય છે. એટલે, કલેક પહેલાં બતાવ્યા પ્રમાણે વાત, પિત્ત, કફ, અને
નીપારક્ત, અને અભિઘાતથી સજાને રેગ થાય છે. તથા “બાળક” તે ભસ્મક નામને વ્યાધિ છે. ઊષ્ણુતા, વાત, અને પિત્તના ઉત્કટપણાથી, અને કફના ન્યૂનપણથી તથા ગરમી વધારે થવાથી થાય છે, તથા વેવફાતિ વાયુથી ઉત્પન્ન થયેલ શરીરનાં અવયરે કપરૂપ છે. કહ્યું છે કે – प्रकामं वेपते यस्तु, कंपमानश्च गच्छति; कलाप खंजं तं विद्या, नमुक्त संधिनिबंधनम् ॥१॥
- જે ઘણે કંપે, તથા કંપતે ચાલે, તેને સંધી નિબંધ નથી મુકાલે કલાપ અંજ (કવાને રેગ) જાણ. તેજ પ્રમાણે દિધિ શત્તિ જીવ ગર્ભના દેષથી તે પીઢ સપિ. યણે ઉપન્ન થાય છે, અથવા જમ્યા પછી અશુભ કામના દોષથી થાય છે, આ રેગીને સ્પર્શ ઈદ્રિનું ભાન રેગવાળી જગ્યાએથી નષ્ટ થાય છે, તે રેગવાળાને હાથમાં પકડેલું લાક ખસી જાય છે, અને સૂઈ ઘંચે તે પણ અસર ન થાયતથા “સીટીવ ત્તિ” લીપદ તે પગ વિગેરેમાં કઠણ પણે હોય છે, તે આ પ્રમાણે-વાત, પિત્ત, કફના પ્રકોપથી છાતી, માં રેગ ઉસન્ન થઈ જઘામાં સ્થિર થઈ ધીરે ધીરે કાળાંતરે
Page #33
--------------------------------------------------------------------------
________________
(૧૮)
થોને આશ્રય કરીને સેજો ચડાવે છે, તે રેગેને દ્વીપદ કહે છે (સુરતમાં રસ ઉતરીને પગ વિગેરે જાડા થાયતે છે) पुराणोदक भूमिष्ठाः, सर्व तुषु च शीतलाः थे देशा स्तेषु जायन्ते, लीपदानि विशेषतः ॥१॥
જે દેશમાં પાણી ભરાઇ રહેલું હોય, અને એ રૂતુમાં શીતલ (ભેજ) રહેતું હોય, તેવા દેશોમાં વિશેષ કરીને વી. ૧દ રેગ થાય છે; यादयोहस्तयोश्चापि, श्लीपदं जायते नृणां; જળકના , જે છિત્તિ વિદાર
બે પગમાં બે હાથમાં માણસને તે રોગ થાય છે, પણ કેટલાક વિદ્વાનને એ મત છે કે તે રોગ કાન હોઠ અને નાકમાં પણ થાય છે. તથા “અમે? તિ મધુ મેહ તે “બસ્તિ રેગ' છે તે જેને હેય તે મધુમેહી કહેવાય છે, એટલે મધના જે તેને પેસાબ હેય છે, તે પ્રમેહ (પરમીઆ ) ના ૨૦ ભેદ છે, તે અસધ્ધિ પણ ગણાય છે. તેમાં બધાએ પ્રમેહ પ્રાયે બધા દોષથી થાય છે, તે પણ વાત વિગેરે ઉત્કટ થવાથી ૨૦ ભેદ થાય છે, તેમાં કફથી ૧૦ પિત્તથી ૬ અને વાયુથી ૪ થાય છે, અને એ બધા અસાધ્ય અવસ્થામાં મધુમેહપણમાં થાય છે. કહ્યું છે કે, सर्वएव प्रमेहास्तु, कालेना प्रतिकारिणः । मधुमेहत्वामायान्ति, तदाऽसाध्या भवंति ते ॥१॥
Page #34
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
બધા પ્રમેહના રોગો ચેાગ્ય સમયમાં દવા ન કરવાથી મધુમેહુપણુ' પામ્યા પછી અસાધ્ય અને છે,
(
આ પ્રમાણે ઉપર ખ઼તાવેલા સાળે રાગેાનુ વર્ણન અનુક્રમે કયું, ('અથ' અને ‘શુ’જે છે. તે ‘અથ’ ને અ ગુજરાતીમાં ‘પછી, થાય છે. અને ણું' તે ફક્ત શેલા માટે છે) ઉપર બતાવેલા રાગા સ'સારી જીવને થાય છે, તથા આતક એટલે શીધ્ર જીવલેણુ રાગ જે શૂળ વિગેરે છે, તથા ગાઢ પ્રહાર (જોરથી લાગેલેા માર) વિગેરે દુઃખ દેનારા સ્પ કાં તે અનુક્રમે આવે અથવા સાથે પણ થાય, એટલે કઇ નિમિત્તથી આવે અથવા અનિમિત્તે આવે, અને તે રાગોથી પીડાય છે. આ રાગેાથીજ તે મુકાતા નથી બીજું પણ તે સંસારી જીવને અધિક દુઃખ થાય છે, તે ખતાવે છે, તે ક્રમ રાગથી ભારે થએલા વડવાસમાં આસક્ત થએલા મનવાળા એ સમજસ રોગી પીડા થતાં અંતે પ્રણત્યાગ થાય છે, તે વિચારીને મને પાછા તમને ઉપપાત તથા ચ્યવન (દેવતાના જન્મ મરણને ખદલે ઉપપાત ચ્યવન કહેવાય છે, ) તે કનુ સંચિત જાણીને એવુ* કરવુ જોઇએ કે જેથી ઉપર બતાવેલ ગંડ (ગુમડાં) વિગેરે ૧૬ રાગ તથા મરણુના તથા પપાતના સપૂણૢ અભાવ થાય, વળી મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય ચેગથી મેળવેલ કમના અખાધા? કાળની સુદત પછી ઉદ્ભય થાય છે. ત્યારે તેના પરિપાક (અનુભવ)
Page #35
--------------------------------------------------------------------------
________________
(૨૦)
થાય છે, તેજ શરીર તથા મન સબંધી દુઃખ ઉપન્ન કરે છે. તે વિચારીને તેને જડ મૂળથી કાઢવા પ્રયત્ન કરવા જોઇએ; તે દુઃખીએ દીનસ્વરે રડે છે. વિગેરે ગ્રંથ (સૂત્ર ) વડે ઊપપાત. તથા ચવન સુધી બતાવ્યા છતાં પણ, તેનુ મેટાપણુ મતાવવા જેનાવડે પ્રાણીઓને સહસારમાં નિવેદ ( ખેદ ( ૧ ઉત્પન્ન થાય; માટે બીજી' સૂત્ર કહે છેઃ—
तंसुणेह जहा तहा संति पाणा अंधा तम वियाहिया, तामेव सई असई अइअच्च उच्चावय फासे पुडिसंवेएइ, बुद्धेहिं एवं पवेइयं । संति पाणा वासगा रसगा उदए उद्एचरा आगास गामिणो पाणापाणे किलेसंति, पासलोए महम्भयं (सू० १७७)
( આચાય શિષ્યને કહે છે. ) તે યથાવસ્થિત (જેવા છે, તેવા ) કવિપાકને મારી પા તમે સાંભળે. જેમકે નારકી, તિય 'ચ, નર, અમરને લક્ષણવાળી ચાર ગતિ છે. તેમાં નરકગતિમાં, ચારલાખ ચેાનિ, તથા ૨૫ લાખ કુલ કાટિ છે, અને ૩૩ સાગરોપમની ઊત્કૃષ્ટ સ્થિતિ છે, ત્યાં પરમાધાર્મિક દેવતાની કરેલી વેદના છે, તથા પરસ્પર ત્યાં રહેલા નારકીના જીવા ( કુતરા માફ્ક ) એકીજાને દુઃખ દે છે, તથા સ્વભાવિક પીડા ત્યાં જે થાય છે, તે આપણાથી કહી શકાય તેમ નથી. જો કે, ઘેાડામાં કહેનાની ઇચ્છાથી કહેવાના વિષયને પૂરા ન કહેવાય; તાપણુ,
Page #36
--------------------------------------------------------------------------
________________
( २१ )
ત્યાંના કવિપાક કહેવાથી જેમ, પ્રાણીઓને વૈરાગ્ય થાય; તૈમ શ્લોકાવર્ડ વર્ણન કરે છે.
श्रवण लवनं नेत्रोद्धारं करक्रम पाटनं । हृदय दहनं नासाच्छेदं प्रतिक्षण दारुणम् ॥ कट विदहनं तीक्ष्णापात त्रिशूल विभेदनम् दहनवदनैः कैघेारैः समन्त विभक्षणम् ॥ १ ॥
કાનને કાપવા; આંખાના ડાળા ખે‘ચીકાઢવા, હાથપગને छहवा; छातीने माजवी; ना छेहीनाभवु; हरेऽक्षणे लय - કર અવાજ કરવા; કટવિહન, તીક્ષ્ણ આપાત, ત્રિશૂળથી ભેદવુ’; ખળતાં મેઢાંવાળા ઘેર-કક પક્ષીઓથી વાર વાર ભક્ષણ કરવુ. આવીમેટી વેદનાઆ પરમાધામીથી છે.
तीक्ष्णै रसिभिर्दितैः कुन्तै विषमैः परश्वधै कै, परशु त्रिशूलमुद्गरतामरे वासी मुषंढीभि ॥२॥ વળી દીપ્યમાન તીક્ષ્ણ તલવારોથી તથા વિષમ ભાલા, परशुमध ( ) थोबडे, तथा परशु - त्रिशूण भुगर, તેામરવાસી સુષ ́ઢીથી દુઃખ દે છે. संभिन्नतालु शिरसश्छिन्न भुजाश्छिन्न कर्णना
सौष्ठाः
भिन्नहृदयोदरान्त्रा भिन्नाक्षि पुटाः सुदुःखार्त्ता |
Page #37
--------------------------------------------------------------------------
________________
(૨૨) એટલે, તાળવું-માથું જુદું પાડે છે, તેથી ભુજા, કાન, અને હઠ છેદીનાખે; તથા છાતી-પેટ, આંતરડાં ભેદીનખે તથા આંખેના ઓળા ખેંચી કાઢવાથી શંક નારકીના છ પીડાયેલા છે. निपतन्त उत्पतन्तो विचेष्टमाना महीतले दीनाः नेक्षते त्रातारं नैरायका कर्म पटलान्धाः ॥४॥
નીચે પડેલા પાછા ઊછળતા જુદી જુદી ચેષ્ટા કરતા મહીતળ (પૃથ્વી) ઉપર દીન થઈ રહેલા કર્મને પડદાથી અંધા બનેલા નારકીના છ કઈ રક્ષકને જોઈ શકતા નથી.
શાર્દૂલ વિક્રિડિત. छिन्द्यते कृपणाः कृतान्त परशो स्तीक्षणे न धारा
વિના क्रदन्तो विषवीचि (वच्छ ) भिः परिवृता संभक्षण
વ્યાવૃત્તિ Gરાતે જે રાવણન છિન્ન વાસ્તુકાર कुंभीषु त्रपुपान दग्धतनवो मूषासु चान्तर्गताः ॥५॥
જમરાજાના પરશુની તીણ તલવાર જેવી ધારાવડે તે રાંકડા છેદાય છે, તથા વિષના સમૂહથી ભરેલા. (હડકાયેલા કૂતરા જેવા) કરડવા માટે વીંટાયેલા પિકાર કરતા રહે છે, તથા કરવતી વડે જેમ, લાકડું ચરે, તેમ ચીરાય છે, તથા તલ
Page #38
--------------------------------------------------------------------------
________________
(૨૩) વારવડે તેના બે બાહુ છેદીનાંખે છે, તથા કુંભમાં રાખીને ગરમ ગરમ તરવું પાય છે, તયી મૂષમાં (ઘાલીને જેમ સેની સેનું પીગળાવે તેમ) ઘાલીને શરીરમાં બળતા રાખેલા છે. भृज्ज्यन्ते ज्वलदम्बरीषहुतभुग ज्वालाभिराराविणो, दीप्तां गारनिभेषु वज्र भवनेष्वं गारके त्थिताः दह्यते विकृतोय बाहुवदनाः ऋदन्त आर्तस्वनाः જરૂરતઃ in ફિર વિરાળા હૃાળrઘ ના
- અ ા છે . વળી, તે નારકીના છ બળતા અંબરીષ અશ્વિની જવાળા વડે પિકાર કરાતા ભુંજાય છે, તથા બળતા અંગારાવાળા વજાભવન માફક અંગારામાં ઊભા થયેલા રાંકડા વાળા ઊંચા હાથ કરીને ખોખરા અવાજવાળા રડતા બળે છે. અને તે બિચારા નારકીના છ શરણરહિત થઈને બધી દિશામાં (આશય) આપનારને દેખે છે, પણ તેમને બચાવવા કઈ સમર્થ નથી; વિગેરે, નારકીનાં દુઃખ છે. તથા તિર્યગગગમાં પૃથ્વીકાયની છલાખ નિ છે, તથા બાર લાખ કુલ કોટિ છે. તેમને નીચલી (પીડાઓ ) છે.
સ્વકાય–પરકાયનાં શસ્ત્રથી પીડા છે, તથા શીત–ઉષ્ણની પીડા છે. તે જ પ્રમાણે અકાય (પાણી) ના જીવન છલાખ પેનિ, તથા કુલ કેટ, તથા જુદી જુદી જાતિની વેદનાએ છે. અગ્નિકાયની ૭લાખ નિ, તથા ૩લાખ કુલ
Page #39
--------------------------------------------------------------------------
________________
(૨૪) કિટિ, અને પૂર્વ માફક વેદના છે. વાયુની પણ લાખ
નિ, તથા ૭લાખ કુલ કેટિ. અને ઠંડ-ઊષ્ણતાની જુદા રાજુદા પ્રકારની વેદના છે. પ્રત્યેક વનસ્પતિની દશલાખ યુનિ, સાધારણ વનસ્પતિની ૧૪લાખ એનિ, અને બંનેની ૨૮લાખ કુલ કેટિ છે. તેમાં ગયેલે જીવ અનંતકાળ સુધી પણ છેદન-ભેદન મટન વિગેરેની જુદી જુદી વેદનાને અનુભવે છે.
વિકળઇંદ્રિય, બેઇંદ્રિય, તીનઇંદ્રિય, ચારદ્રિયની બળે લાખ નિ, તથા, કુલ કેરિ ૭-૮-૯ લાખ અનુક્રમે છે, અને તે દરેકને ભૂખ તરસ, ઠંડ-તાપ, વિગેરેથી થતું
ખ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તીચંચ-પંચેન્દ્રિયની ચારલાખ નિ છે, અને જળચરની કુલ કેટી રાલાખ છે, પક્ષીઓની કુલ કેટિ ૧૨લાખ, અને પગની ૧૦લાખ, શીર પરિ સર્વની ૧૦લાખ, ભુજ-પરિસર્પની ૯ લાખ છે, અને જુદી જુદી વેદના તિર્થની જે છે, તે પ્રત્યક્ષજ છે. કહ્યું છે કે –
क्षुत्तृड् हिमात्युष्ण भ यान्तिानां, पराभि योगव्यसना तुराणां अहो ! तिरश्चामति दुःखिताना, सुखानु षंगः किलवार्तमेतद् ॥१॥
ભૂખ તરસ ઠંડ તાપ તથા ભયથી દુઃખી થએલા તથા વારકાના કબજામાં રહેવાના દુખથી સદા પડાયેલા એવા વિર્ય ચે જે અતિ દુઃખી છે, તેમનામાં સુખને અનુસંગ
Page #40
--------------------------------------------------------------------------
________________
(૨૫)
શોધવા તે તેા નિશ્ચે એક વાર્તા માત્ર છે. ! (અર્થાત્ સુખતે લેશ પણ નથી ) વિગેરે છે.
મનુષ્ય ગતિમાં પણ ૧૪ લાખચેાનિ તથા ૧૨ લાખ કુલ કાટી અને આવી રીતની વેદનાએ છે, दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथममिह भवे गर्भवासे नराणां बालत्वेचापि दुःखं मललुलिततनुः स्त्रीपयः पानमिश्र तारुण्येचापि दुःखं भवति विरहजं वृद्धभावोप्यसार संसारे रे मनुष्या वदत यदिसुखं स्वल्पमप्यस्ति વિંચિત્ શ્
પ્રથમ માતાની કુખમાં આ ભવમાં પહેલુ* દુઃખ મનુનુ ચૈાને ગર્ભ વાસમાં રહેવાનુ છે, અને જન્મ્યા પછી બાલપણામાં મલથી ખરડાયલું શરીર સબંધી તથા માનું દૂધ પીવાનુ દુઃખ છે, જુવાનીમાં પણ ( સ્ત્રી પુરૂષ તથા દીકરા દીકરી માબાપ સગાંના ) વિરહનું દુઃખ છે, અને વૃદ્ધાવસ્થા તે અસારજ છે, ( માટે ડાહ્યો માણસ મુગ્ધ જીવને પૂછે છે કે } હે મનુષ્યે ! જો તમને ક્યાંય પણ સ`સારમાં ઘેાડું પણ સુખ દેખાતુ હોય તેા ખાલે ! ( અર્થાત્ સંસાર દુઃખ સાગરજ છે ) वाल्यात् प्रभृति चरोगे, र्दृष्टो भिभवश्च यावहि मृत्युः
Page #41
--------------------------------------------------------------------------
________________
(૨૬)
शोक वियोगायोगे, दुर्गत दोषैश्च नैकावेवैः ॥२॥ બાલપણુમાંથીજ રાગે વડે ડંખાયલે, અને મૃત્યુ સુધી ( મ પ ત ) શાક વિચાગ તથા કુયોગ વડે તથા અનેક પ્રકારના ગરીબીના દોષો વડે પરાભવ રહેલ છે. क्षुत्तृड हिमोष्णानिल शीतदाह दारिघ्र शोकप्रिय विप्रयोगैः दौर्भाग्य मौन भिजात्यदास्य वैरूपय रोगादि भिर स्वतंत्रः ॥ ३ ॥
ભૂખ તરસ ઠંડ તાપ પવન તથા ઠંડા દાહ તથા રિવ્રતા શાક વહાલાંના વિયોગથી, તથા દુર્ભાગીપણું', મૂર્ખ તા, નીચાતિ, તથા દાસપણું, કુરૂપ, તથા રોગોથી આ મનુષ્યદેહ સદા પરતંત્ર છે.
દેવગતિમાં પણ ચારલાખ ચાનિ, ૨૬લાખ કુલ કાટિ છે, તેમાં પણ અદેખાઇ, વિષાદ; મત્સર વ્યવનભય, શલ્ય વિગેરેથી પીડાયલા મનવાળાને દુઃખનાજ પ્રસંગ છે. સુખનુ અભિમાન તા, આભાસ માત્ર છે. કહ્યુ` છે કેઃ— देवेषु च्यवन वियोगदुःखितेषु क्रोधेर्ष्या मदमदनाति तापितेषु आर्या ! नस्त दिह विचार्य सं गिरन्तु यत्सौख्यं किमपि निवेदनीयमस्ति ॥ १ ॥
Page #42
--------------------------------------------------------------------------
________________
(૨૭) દેવ, ચ્યવન, તથા વહાલાંના વિયેગથી દુખી છે. કેધ, ઈર્ષ્યા, અહંકાર, કામદેવથી અતિ પીડાયેલા છે, તેથી હે આર્ય !-(ઉત્તમ) પુરૂષે ! અહીં કંઈપણ સુખ વર્ણવવાયેગ્ય હોય; તે વિચારીને કહે છે વિગેરે સમજવું.)
તેથી, આ પ્રમાણે ચાર ગતિમાં પડેલા સંસારી જી. જુદા જુદા રૂપે કર્મવિપાકને ભેગવે છે, તે જ સૂત્રકાર બતાવે છે. “પતિ’ પ્રાણીઓ વિદ્યમાન છે. તેઓ ચક્ષુઈદ્રિયથી વિકળ તે દ્રવ્યધા છે, અને સારા-માઠા વિવે-- કથી રહિત ભાવઅધ પણ છે. તેઓ નરકગતિ વિગેરેના દ્રવ્ય અંધકારમાં તથા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય વિગેરેના કર્મવિપાકથી મળેલા ભાવઅંધકારમાં પણ રહેલા (શાસ્ત્રકારે) વર્ણવ્યા છે. “ર્ષિ ૨” વળી, તેવી કુષ (કેઢ) વિગેરેની અધમ અવસ્થામાં, અથવા એકેદ્રિયની, અથવા અપયંતિ અવસ્થાને એકવાર અનુભવીને પાછું કર્મ ઊદય આવતાં તેમજ, અવસ્થાને વારંવાર અનુભવીને ઊંચ-નીચ તીવ્રમ દુઃખ વિશેષના સ્પર્શોને જીવ અનુભવે છે. આ બધું તિર્થંકરે કહેલું છે. તે કહે છે. આ બધું તીર્થકરે પ્રકર્ષથી અથવા પ્રથમથી કહેલું છે, માટે પ્રવેદિત છે. તથા હવે પછી, કહેવાતું પણ તેમનું કહેવું છે. “ક્ષતિ” જે વિદ્યમાન છે. એટલે, (વાસ ધાતુને અર્થ શબ્દ, તથા કુત્સાના અર્થમાં છે. માટે,) જેઓ વાસ કરે છે, તે વાસ કાં (બોલનારા) :
Page #43
--------------------------------------------------------------------------
________________
(૨૮) ભાષા લબ્ધિ પામેલા બે ઇંદ્રિય વિગેરે જે પણ છે. તેજ પ્રમાણે રસને અનુસારે જનારા તે કડ-તીખ કષાય વિગેરે રસને જાણનારા એટલે, મનવાળી સંજ્ઞ–જી પણ છે. (આ પ્રમાણે સંસારીજીને કર્મવિપાક વિચારીને મહાભય જાણ;) તેમજ, ઊદક-(પાણ) રૂ૫-એકેન્દ્રિય જીવે છે. પર્યાપ્ત-અર્થાત અવસ્થામાં, તથા ઊદકમાં ચરનારા તે પિરા, છેદનક, લેહણક વિગેરે ત્રસ જીવે છે, તથા માછલાં, કાચબા વિગેરે પણ છે. તેમજ, સ્થળ ઉપર જન્મનારા, અને કેટલાક જળને આશ્રયે રહેલા મહારગ તથા પક્ષી-એમાંના કેટલાક, તે પાણીમાં પિતાનું જીવન ગુજારનારા જાણવા અને બીજાં પક્ષીઓ આકાશગામી છે. આ પ્રમાણે બધાં પ્રાણીઓ (પિતાનાથી બીજા નબળાં) પ્રાણીને આહાર વિગેરે માટે, અથવા મત્સર વિગેરે માટે દુઃખ આપે છે. તેથી શું સમજવું ? તે કહે છે –(હે શિષ્ય !) તું અવધાર ! કે, આ ચિદ રજજુપ્રમાણ-લકમાં કમવિપાકના કારણે જુદી જુદી ગતિમાં દૂઃખ તથા કલેશનાં ફળરૂપ-મહાભય છે.
પણ તેમાં સુખ તે, કહેવા માત્ર છે.) શામાટે કવિપાકિથી મહાભય છે ? તે કહે છે –
बहु दुक्खा हु जंत वो, सत्ता कामेसु माणवा, अवलेणा वहं गच्छति सरीरेणं पभंगुरेण अहे से बहुदुक्खे इइ बाले पकुव्वइ एएरोगा बहु नच्चा
Page #44
--------------------------------------------------------------------------
________________
(૨૯) आउरा परियावए नालं पास, अलं तवेएहिं एवं પણ મુળ મહામર્થ ના વાવ વવ (જૂ ૦૨૭૮)
(ગુરૂ કહે છે હે શિષ્ય !) કર્મના વિપાથી આવેલાં બહુ દુખે જે જેને છે, જેથી તે જાણીને તમારે તેમાં અપ્રમાદવાળા થવું, પ્ર. વારંવાર આવો ઉપદેશ કેમ કરે છે ? ઉ—–કારણ કે અનાદિ ભવના અભ્યાસથી ન ગણાય, તેટલા ઉત્તર પરિણામ વાળા ઈચ્છામદન વિષયોમાં વૃદ્ધ થયેલા પુરૂષે છે, તેથી પુનરૂક્તિ દેષ લાગતું નથી, હવે કામ (કુચેષ્ટા) માં જે છ આસક્ત છે, તે શું મેળવે છે, તે કહે છે–બલરહિત (નિઃસાર) તુષ (ડાંગરનાં ફ્રેતરાં). ન મુઠ્ઠી સમાન દારિક શરીર જે પિતાની મેળે ભંગ (નાશ) ના સ્વભાવવાળું છે, તેના વડે સુખ મેળવવા કર્મને. ઉપચય કરીને અનેકવાર વધ (મરણ ઘાત) ને મેળવે છે,
પ્ર–ક માણસ આવા કડવા વિપાકવાળી સંસારી વાસનામાં રતિ (આનંદ) માને ? તે કહે છે –
જે મેહના ઉદયથી આર્ત થયેલ છે. અને કાર્ય અ-- કાર્યના વિવેકને ગણતું નથી, તે પ્રાણી જેના વડે બહુ દુઃખ પમાય તેવા કામ વિષયમાં વૃદ્ધ થાય છે, અથવા પ્રાણુઓને લેશરૂપ કૃત્યને પિતે રાગદ્દેશથી આકુળ બનેલ બાળજીવ. પ્રકષથી કરે છે, અને તેવા પાપ કરવાથી તેના કર્મના ફળરૂપ વિપાકથી અનેકવાર પતે વધ પામે છે, (બુરે હાલે મરે
Page #45
--------------------------------------------------------------------------
________________
(૩૦) છે) અથવા પૂર્વે બતાવેલા ગે આવતાં હવે પછી કહેવાતા અકૃત્યને બાળ (મૂખ) જીવ કરે છે, તે બતાવે છે–ગંડમાળા કેઢ ક્ષય વિગેરે રેગ આવતાં તે રેગોની વેદનાથી ગભરાઈને તેને દૂર કરવા માટે બીજા પ્રાણીઓને સંતાપે છે, લાવક વિગેરે પક્ષીનું માંસ ખાતાં ક્ષય રોગ મટશે, આવા કુવાકને સાંભળીને જીવવાની પિતઆશાએ પ્રાણીઓને મહા દુખરૂપ અકાર્યમાં પણ વતે છે, પણ આમ વિચારતા નથી, કે પિતાનાં કરેલાં પાપનાં ફળ ઉદયમાં આવ્યા વિના રહે નહિ, માટે ઉદયમાં આવેલ છે, તથા કમ શાંત થતાં તે ઉપશમ (શાંત) થાય છે, પણ પ્રાણીઓને દુઃખરૂપ ચિકિત્સા (ઉપાય) કરૂ વાથી ફક્ત નવાં પાપ જ બંધાય છે, તે કહે છે, કે હે શિ! વિમળ વિવેકરૂપ જ્ઞાન ચક્ષુવડે ધારીને જુઓ ! કે તે રોગને દૂર કરવા ચિકિત્સા વિધિઓ સમર્થ નથી. - પ્રવે-જે એમ છે તે શું કરવું?
ઉ– ” હે શિષ્ય તું! સારા નરસાને વિવેવાશે છે, માટે તારે એવી પાપ ચિકિત્સાની જરૂર નથી ! વિળી પ્રાણીને દુઃખ દેવારૂપ કૃત્ય બહુ ભયરૂપ હોવાથી મહા ભય તરીકે હે મુનિ ! તું તેને જાણ (ત્રણ જગતના સ્વભાવને જાણે, માને તે મુનિ છે) પ્ર-જે એમ છે તે શું કરવું? ઉ– કોઈ પણ પ્રાણીને તું હણ નહિં, કારણ કે એક પણ પ્રાણીને હણતાં આઠે પ્રકારનાં કર્મો બંધાય છે, અને તેને
-:
Page #46
--------------------------------------------------------------------------
________________
(૩૧)
ક્ષય ન કરાય તે સંસાર ભ્રમણ કરાવે છે, માટે મહાભય છે, અથવા ઉપર કહેલા રેગે બહુ પ્રકારે જાણીને કુવાસના ને આશ્રયી તે જાણવા, અર્થાત કામે (કુચેષ્ટાઓ) પિતેજ રેગરૂપ છે, એવું અતિશે જાણીને જેમ આતુર બનેલા કામચેષ્ટામાં અંધા થએલા જીવો બીજા પ્રાણીઓને દુઃખ દે છે. તેમ તમારે ન દેવું) એ પ્રમાણે રેગ અને કામ ચેષ્ટામાં આકુળ થયેલા સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવર્તેલાને ઉપદેશ આપવારૂપ મહાભયરૂપ જીવ હિંસા બતાવીને તેવી હિંસા ન કરનારા ગુણવાન (મુનિરાજે) ના સ્વરૂપને બતાવવા પ્રસ્તાવ રચીને બતાવે છે -
आयाण भो सुस्सूष ! भो धुयवायं पवेड स्लामि इह खल अत्तत्ताए तेहिं तेहिं कुलेहिममेएग अभिसंभूया अभिसंजाया। अभिनिव्वुडा अ. निसंवुड्डा अभिसंयुद्धा अभिनिता अणुपुण મહાગુ (સૂ૦ ૨૭૨ )
હે શિષ્ય ! (ભે અથય આમંત્રણના અર્થમાં છે) હું તમને હવે પછી જે કહીશ, તે બરાબર જાણે, અને સાંભળવાની આકાંક્ષા રાખે ! (બીજી વાર બે શબ્દ આ વિષય મહાને છે એમ બતાવે છે) કે તમારે અહીં પ્રમાદ ન કરે, હું ધૂતવાદને કહું છું આઠ પ્રકારના કર્મને ધોઈ નાંખવા, તે ધૂત છે અથવા જ્ઞાતિ (સગના મેહ)ને ત્યાગ.. કરે, તે દૂત છે. તેને વાદ (કથન).કહા , તે તમારે આ
Page #47
--------------------------------------------------------------------------
________________
'(૩ર) ચિત્તે સાંભળ આના સંબંધમાં નાગાર્જુનીયા કહે છે કે, ( વા વંતિ) એટલે આઠ પ્રકારના કર્મને અથવા પતાને ધવાને ઉપાય તીર્થકર વિગેરે કહે છે, તે ઉપાય કર્યો છે? તે કહે છે. “ આ સંસારમાં (ખલું વાક્યની શેભા માટે છે) આત્માને ભાવ તે આત્મતા (આત્મપણું તે જીવનું અસ્તિત્વ છે, અથવા પોતાનાં કરેલા કર્મની પરિ શુતિ છે, તેના વડે આ જીવ સમૂહ છે, પણ અન્ય લેકના માનવા પ્રમાણે પૃથ્વી વિગેરે ભૂતના કાયાકારે પરિણમવાથી છ બન્યા નથી, અથવા પ્રજાપતિ (બ્રહ્મા) એ બનાવેલ નથી એટલે તેવા તેવા ઉંચ નીચ કુળમાં પિતાના પૂર્વના કર્મ એશ્ચયથી મેળવેલા શુકશોણીત (વીર્ય લેહી માતાના ઉદરમાં) એકત્ર થવાથી અનુક્રમે મનુષ્યની ઉતિ છે, તેને આ પ્રમાણે કમ છે– सप्ताहं कललं विन्द्या, त्ततः सप्ताहमबुदम् अबूंदाजायते पेशी, पेशीतोऽपि घनं भवेत् ॥१॥
તે વીર્ય લેહીનું સાત દિવસે કલાલ થાય, પછી અબ્દ થાય છે, પછી પેશી થાય, ત્યાર પછી ઘન થાય છે. તેમાં નજ્યાં સુધી કલિ થાય ત્યાંસુધી અભિભૂત કહેવાય છે, પેશી થતાં સુધી અભિજાત કહેવાય છે, ત્યાર પછી સાગે પાંગ સ્નાયુ શિર રામ વિગેરે અનુક્રમે થતાં અભિનિવૃત્ત છે, ત્યાર આ પ્રસ્ત થતાં અભિસંવૃદ્ધ છે, અને ધર્મ શ્રવણની આવ
Page #48
--------------------------------------------------------------------------
________________
(૩૩ )
સ્થામાં આ.વતાં ધર્મ કથા વિગેરે નિમિત્ત મેળવીને મેળવેલ પુણ્ય પાપપણાથી અભિસ’બુદ્ધ જાણવા, ત્યાર પછી સત્ અસ વિવેક જાણનારા હોય તે અભિનિષ્ણાંત છે, ત્યાર પછી આચારાંગ સૂત્ર ભળેલા તથા તેના અર્થ સમજીને ચારિત્ર પાળનારા અનુક્રમે પ્રથમ શિક્ષક ( શિષ્ય ) ગીતા પછી ક્ષેપક ( તપસ્વી ) પછી પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળે તથા એકલવિહારી જિન કલ્પિક સુધી ઉચે ચઢનારા મુનિએ અને છે. અને કાઇ અભિસબુદ્ધ પુરૂષ દીક્ષા લેત્રા તૈયાર થયે હાય તા તેને પેાતાનાં સગાં જે કરે તે કહે છે.
तं परिकमं तं परिदेवमाणा मा चाहि इय ते वयंति ! - छंदोवणीया अशोकवन्न अकेदकारी ज નળ યંતિ, અતારિને મુળિ (ય)ઓËÄÇ HTT जेण विष्वजढा, सरणं तत्य नो समेह, कहं नु नाम से तत्य रमइ ?, एवं नाणं सया समणुव सिजसे तिमि ( सू० १८० ) धूताध्ययनो देशकः ६-१॥
જે તત્વ સ્વરૂપ જાણીને ગૃહવાસથી પરાડમુખ બનીને મહા પુરૂષોએ આચરેલા માર્ગે જવા (દીક્ષા લેવા ) તૈયાર થયા હોય તેને માતા પિતા પુત્ર કલત્ર વિગેરે મળતાં તે સગાં તેને રાઇને કહે છે, કે અમને તું ન ત્યજ, એમ યા ઉપજાવતાં ખેલે છે, તથા ખીજુ શું આવે છે, તે કહે છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
(૩૪)
તારા ( અભિપ્રાય) ને અમે અનુકુળ છીએ, તારા ઉપર અમારે પૂર્ણ વિશ્વાસ છે, તેથી અમને ન છેડ, એમ આસંદ કરીને તે સગાં રડે છે, વળી આ પ્રમાણે બોલે છે, કે “તે મુનિ સંસાર તરી શકતું નથી કે જે પાખંડ (મુનિના બેધ) થી ઠગાઈને માબાપને ત્યજીને દીક્ષા લે.” આમ કહે, તે પણ જેણે સંસારનું તત્વ જાણ્યું છે, તે જે કરે, તે કહે છે, જો કે આ સગાં મારા ઉપર પૂર્ણ પ્રેમી છે, છતાં પણ તે ખરે વખતે શરણ આપતાં નથી, અર્થાત તેમનું શરણ સ્વીકારતે નથી શા માટે આ શરણ નથી? તે કહે છે, તે ગૃહવાસ બધા તિરસ્કારને ચગ્ય નરકના પ્રતિનિધિ સમાન અને શુભદ્વારને પરિઘ સમાન છે, તેમાં કેણ કહ્યા માણસ રમણતા કરે? વળી ગુડવાસ બધા કં% (રાગદ્વેષ વિગેરેનાં જોડલાં) રૂપ છે, તેમાં જેનું મેહ
કપાટ ઘટી (ઓછું થઈ) ગયેલ છે, તે રતિ કરે? ( અર્થાત્ તેમને મેહ ન કરે) આ બધાને ઉપસંહાર કરે છે-કે પૂર્વે કહેલું જ્ઞાન હમેશાં આત્માની અંદર સ્થાપી શકે છે. એવું સુધમાં સ્વામી શિષ્યને કહે છે. ધૂત અધયને પહેલે ઉશે સમાપ્ત થયે.
- બી ને ઉશે. પ્રથમ ઉદ્દેશ કો. હવે, બીજો ઊો કહે છે, અને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઊદેશામાં સગાંને
Page #50
--------------------------------------------------------------------------
________________
(૩૫) ગહ છેડવા સૂચવ્યું. તે છે, કર્મનું વિધાન એક તે મફળ થયું કહેવાય, માટે કર્મનું વિધુનન કરવા આ ઉદ્દેશે કહેવાય છે. આ સંબધે આવેલા ઊદેશાનું આ પહેલું સૂત્ર છે.
आउरं लोग मायाए चइत्ता पुन्ध संजोगं हिरुचा उवसमं वसित्ता बंभचेरंसि वसु वा अणु वसुवा जाणित्तु धम्म अहा तहा अहेगेतम चाइ. कुसीला (રૂ૦ ૨૮૨)
લેક તે માતાપિતા, પુત્ર, કલર વિગેરે નેહના સંબ ધથી વિયેગ થતાં પીડાય છે, અથવા તેમનું બગડતાં પીડાય છે, અથવા સંસારી-જીને સમૂડ કામરાગમાં પીડાતે હેય; તેને જ્ઞાનવડે ગ્રહણ કરીને (સમજીને લમણા પિતાનાં માતાપિતા વિગેરેને સંબંધ છેડીને તથા ઉપશમ મેળવીને બ્રહ્મચર્યમાં વસીને ઉત્તમ સાધુ કે હિય? તે કહે છે:–વસુતે, દ્રવ્ય છે. તે દ્રવ્યવાળે. અર્થાત કષાયરૂપ-કાળાશ વિગેરે મળને દુર કરી પિતે વીતરાગ બને છે, અને તેથી ઊલટે, અનુવસુ સરસ છે. અથવા વસુ તે, સાધુ છે. અને અનુવસુ તે, શ્રાવક છે. તેમજ, કહ્યું છે કે
वीतरागो वसुज्ञेयो, जिनो वासंयतोऽयवा; सरागोहिय)ऽनु वसुः प्रोक्ता स्थविरः श्रावकोऽपिवार - વીતરાગ તે વસુ જાણ, પછી તે જિન હેય આ
Page #51
--------------------------------------------------------------------------
________________
સંવત (સાધુ) હેય, અને સરાગ હોય, તે અનુવસુ કો. છે, અથવા બૂઢે અથવા શ્રાવક પણ હોય છે. - તથા શ્રુતચારિત્રરૂપ–ધર્મ જાણીને પછી યથાશ્યપણે વીકારીને પણ પછી કેટલાક જીવે પ્રબળ મેહના ઉદયથી તેવી ભવિતવ્યતાને વેગે તેવા ઉત્તમ ધર્મને પાળવા શક્તિવાન થતા નથી, તે કેવા છે? ઉત્તર–કુશીલા એટલે ખરાબ શીલ (આચાર) વાળા છે, એટલે જેઓ ધર્મ પાળવામાં -અશક્ત છે, તેથીજ તેઓ કુશીલવાલા છે, એવા બનીને શું કરે છે? તે કહે છે –
वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं विउसिजा, अणुपुव्वेण अणहिया सेमाणा परीसहे दुरहियासए कामे ममायमाणस्स इयाणिं वा मुहुत्तेण वा अपरिमाणाए भेए एवं से अंतराएहिं कामोहिं आकेપરિહિં માત્ર 9 (ફૂ. ૨૮૨)
કરેડે ભવે પણ દુખેથી મેળવાય, તે મનુષ્ય જન્મ પામીને પૂર્વે કદી પણ ન મેળવેલ એવી, સંસાર સમુદ્રથી પાર ઉિતરવા સમર્થ નાવ સમાન બધિ (સમ્યફત્વ) મેળવીને મક્ષ વૃક્ષના બીજ સમાન સર્વ વિરતિ લક્ષણવાળું ચારિત્ર સ્વીકારીને પાછા કામદેવને માર દુખેથી નિવારણ થાય તે હોવાથી, મન ઢીલું થવાથી, ઇંદ્રિયેને સમૂહ લાલચુ થવાથી, બનેક ભવના અભ્યાસથી મેળવેલી વિષયની મધુરતાથી પ્રબળ
'
Page #52
--------------------------------------------------------------------------
________________
મેહનીય કર્મના ઉદયથી. અશુમ વેદનીય ભાવ એકદમ પ્રકટ થવાથી, અયશકીતિ ઉત્કટપણે થવાથી, આયતિ (ભાજ વિષ્યનું હિત) ને તરછીને કાર્ય અકાયને વિચાર્યા વિના સહ દુઃખને સાગર સ્વીકારીને વર્તમાન સુખને દેખનારા પિતાના કુલમાં વર્તાતે આચાર નીચે નાંખીને (ઉત્તમ રત્નરૂપ ચારિત્રને ત્યજે છે!!! અને તેને ત્યાગ ઘપકરણ ત્યાગવાથી થાય છે, તે બતાવે છે. વસ્ત્ર એ શબ્દથી મિક (સૂત્રનાં) કલ્પ ( વસ્ત્ર ) લીધે છે, તથા પાત્રો અને ઉનની કાંબળ અથવા પાત્રોને નિરોગ તથા રજોહરણ એ ધર્મોપકારણેને બેદરકારીથી ત્યજીને કેઈ સાધુ ફરીથી દેશવિરતિ (શ્રાવકનાં વ્રત) સ્વીકારે છે, કે તે ફક્ત સમદર્શન જ રાખે છે, કે તે તેનાથી પણ ભ્રષ્ટ થઈ જાય છે, (વટલી જાય છે.)
પ્ર. આવું દુર્લભ ચારિત્ર પામીને પાછું કેમ તજ
ઉ–પરીષહ દુખે કરીને સહન થાય છે, તેથી અમેકરીને અથવા સામટા પરિષહ આવતાં સહન ન કરી શકવાથી પરિષહથી ભાગેલા મહિના પરવશપણુથી દુર્ગતિને આગળ કરીને મોક્ષમાર્ગ (ઉત્તમ ચારિત્ર) ને ત્યજે છે !!! તે રાંકડાઓ ભેગો ભેગવવા માટે ત્યજે છે, છતાં પાપના ઉદયથી શું થાય? તે કહે છે
Page #53
--------------------------------------------------------------------------
________________
(૩૮) વિરૂપ કામને પિતાને વહાલા માની સ્વીકારતે ભિાગના અધ્યયવસાયવાળે બનવા છતાં, પિતાનાં અંતરાયકર્મના ઉદયથી તેજ ક્ષણે પ્રવજ્યા મુક્યા પછી અથવા ભેગે પ્રાપ્ત થયા પછી, અંતમુહર્તમાં, અથવા કંડરીક રાજ. જિની માફક ચારિત્ર મુક્યા પછી એક રાત દિવસમાં અપરિમાણ ( વધારે ખાવાને) લીધે શરીર ભેદાય છે. આ પ્રમાણે દુરાચારના અધ્યવસાયથી, અથવા કુકર્મ સેવીને શીવ્ર મરણ પામતાને પિતાના આત્મા સાથે ચારિત્ર પાળવારૂપ ધર્મ દેહને ભેદ થતાં તેનું શરીર અને પચેંદ્રિય પણું અનંતકાળે પણ મળતું નથી. (અર્થાત્ નિગેદમાં અનંતકાળ બ્રમણ કરે છે.) એ જ વિષયને ઊપસંહાર કરવા કહે છે, gi? એ પ્રમાણે ભેગને અભિલાષી અંતરાયવાળા કામ ભેગે જેમાં અનેક પ્રકારનાં વિનિ રહેલ છે, તેને ચાહે છે, તે ભેગો (ન કેવળ તે અકેવળ તેમાંથી થાય તે.) અકેવળીક, (તંદ્ર-જોડકાંવાળા) છે. જેમને પ્રતિપક્ષ પણ છે, અથવા અસંપૂર્ણ ભેગે છે. જેને મેળવવા પાછા સંસારમાં પડે છે, અથવા (કામભેગને બીજના બદલે ત્રીજીને અથે લઈએ, તે,) તે કામગવડે ભેગના અભિલાષીઓ અતૃપ્ત બનીનેજ (વધારે ભેગસુખ લેવા જતાં શારીરને નાશ કરે છે. જ્યારે, તે રાંકે આમ મરણ પામે આ ત્યારે, બીજા ઉત્તમ સાધુઓ જેમને મેણસમીપ છે,
Page #54
--------------------------------------------------------------------------
________________
તેવા ક્યાંય પણુ, કાઇપણ રીતે કોઇપણ ભખત ચરણન પરિણામ આવતાં લઘુકમનાં કારણા દરેકક્ષણે ચડતોભાવशाश्वत चित्कारों वाणा जने छे, ते तावे छे.
अहेगे धम्ममायाय आयाणप्पाभिसु पाणहिए चरे, अॅप्पलीयमाणे दढे सव्यं गिद्धिं परिन्नाय, एस पणए महामुनी, अइअच सव्वओ संगं न महं अं स्थित्ति इव एगो अहं, अस्सि जयमाणे इत्थ विरए अणगारे सव्वओ मुंडे रीयंते, जे अचेले परिवुसिए संचिक्वइ ओमोयरियाए से आकुडे वा एह वा लुंचिए वा पलियं पकत्थ अदुवा पकत्थ अतहेहिं सद्द फासेहिं इय संखाए एगयरे अन्नघरे अभिन्नाय तितिक्खमाणे परिव्वए जेष हिरी जे य अहिती माणा (सू० १८३ )
ઉપર બતાવેલા ચડતાપરિણામવાળા સાધુએ ચારિત્ર લીધાપછી વિશુદ્ધ પરિણામથી તેમના મેક્ષ જલદી થવાને होवाथी श्रुतयारित्रय-धर्म याभीने वस्त्र - पात्र वगेरे धर्मोंપ્રકરણ વીકારીને ધકરણમાં સમાધિવાળા બની પરિષદ્ધ સહન કરીને સર્વજ્ઞ-પ્રભુએ કહેલા ધર્મને પાળે છે, અને પૂર્વે બતાવેલાં પ્રમાદનાં સૂત્રો અપ્રમાદના અભિપ્રાય પ્રમાણે કહેવાં. ( અર્થાત્ તે દરેકપ્રકારે ચારિત્ર નિર્મળ પાળી
Page #55
--------------------------------------------------------------------------
________________
(૪૦) જ્ઞાન ભણીને સમ્યફવમાં દઢ થઈ અશુભકર્મને ક્ષય કરી નાંખે છે.) કહ્યું છે કેयत्र प्रमादेन तिरोऽप्रमादः, स्यादापि यत्नेन पुन:
પ્રવક विपर्ययेणापि पठति तत्र, सूत्राण्यधीकारवशाद वि
જ્યાં પ્રમાદવડે સૂત્ર કહેવાયાં હય, ત્યાં વિધિ અપ્રમાદ હેવાથી અપ્રમાદના વર્ણનનાં સૂત્રે અધિકારના વશથી વિધિને જાણનારા વિપર્યયવડે ભણે છે (કહે છે.) અથવા, અપ્રમાદનાં કહી તે યત્નવડે પાછાં પ્રમાદનાં સૂત્રો કહે છે – તે ઉત્તમ સાધુએ વળી, કેવા થઈને ધર્મ આચરે છે? તે કહે છે –કામગોમાં અથવા માતાપિતા વિગેરે લેકમાં એહ ન કરનારા, અને ધર્મચારિત્રમાં એટલે, તપસંયમ વિગેરેમાં દઢતા રાખનારા ધર્મ આચરે છે. વળી, બધા પ્રકારની ભાગાકાંક્ષાને પરિજ્ઞાવડે દુઃખરૂપ જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાવડે ત્યાગે છે, તે ભેગાકાંક્ષા ત્યાગવાથી જે ગુણે થાય તે કહે –બાપ” એ કામ પિપાસાને ત્યાગના પ્રકર્ષથી નમેલે “” પ્રણમેલે સંયમમાં, અથવા કર્મ ધામાં (લીન થય) મહામુનિ બને છે, પણ તેવા ગુણથી રહિત હોય, તે મહામુનિ બનતું નથી. “જિં” વળી, સર્વે પ્રકારે પુત્રકલત્રાદિને સંબધ, અથવા વિષયાભિલાષને માહ
Page #56
--------------------------------------------------------------------------
________________
(૪૧)
ઊર્લંઘી ( ત્યાગીને) શું ભાવના ભાવે? તે કહે છે:-“આ સંસારમાં પડતાં મારું અવલંબન (આધારભૂત) થાય તેવું કંઈપણ નથી; અને તેના અભાવથી ઉપર પ્રમાણે હું સંસાર ઊદરમાં એક જ છું. તેમ, હું પણ કોઈને નથી. આ ભાવના ભાવનારે જે કરે, તે કહે છે. “અત્ર” આ
નીંદ્ર (જિનેશ્વરના) પ્રવચનમાં સાવધ-અનુષ્ઠાન ત્યાગીને દશ પ્રકારની સાધુ-સમાચારી પાળવામાં તનાવાળે થાય. ‘ શૌ? : કેશું થાય? તે કહે છે. અનગાર-પ્રવર્જિત ( દિક્ષા લીધેલે) હોય; તે એકત્વભાવના ભાવતે રહે. (તે પછીના સૂત્રમાં કહે છે. એટલે, આ ક્રિયા જેડલા સૂત્રમાં પણ લેવી.) જિં ર” વળી, તે સર્વે પ્રકારે દ્રવ્યથી અને ભાવથી મુંડ બનીને “રીવાર', સંયમ અનુષ્ઠાનમાં વતે છે. - પ્ર–કે બને ?
ઉ–જે અચેલ તે અલ્પ વસ્ત્રવાળે અથવા જિનકલ્પિક સંયમમાં રહિ યોગ્ય વિહાર કરનારે અંતપ્રાંત આહાર ખાનારે બને છે, તે પણ વધારે પ્રમાણમાં નહિ, તે કહે છે, અવદરી (ઓછું ભેજન) કરે, અને ઉનેદરી તપ કરતાં કદાચ પ્રત્યેનીક (જૈનધર્મના વિરોધીઓ, જેઓ ગ્રામ
ટક છે તેમનાથી પીડાય, તે બતાવે છે. “” તે મુનિ કુવચનેથી આક્રોશ કરાયેલે, દંડા વિગેરેથી મરાતે, વાળ
Page #57
--------------------------------------------------------------------------
________________
(૪૨ )
એચી કાઢવાથી લાંચિત કરેલા ( દુઃખી થયા છતાં) પોતે પોતાના પૂર્વકર્મથીજ આ ઉદયમાં આવ્યુ છે, એમ માનતા સમ્યક્રૂ પ્રકારે સહન કરતા વિહાર કરે; તથા આવી ભાવના ભાવે, "पावाणं च खलु भो कडाणं, कम्माणं पुठिंव दुच्चिन्नाणं दुष्पडिकनाणं वेदयिता मुक्खो नस्थि અનેવત્તા, તવત્તા વા શોમફત્તા',
પેાતે પૂર્વે દુષ્ટ રીતે જે કૃત્ય આચર્ચા હાય, અને ક્રુષ્ટ કૃત્ય કર્યાપછી તેને આલેાચના કે તપશ્ચર્યાંથી ખેરવ્યાં ન હાય, તે દુષ્ટ પાપા કાંતે! ભાગવતાં છુટે, અથવા તઘઘ્ધ કરવાથી દૂર થાય છે.
>
પ્ર૦-વચના વડે કેવી રીતે આક્રોશ કરે છે ? ~~ પત્તિય ” ત્તિ તે સાધુએ પેાતે ગૃહસ્થાવસ્થામાં અણુકર વિગેરેનુ' નીચ કૃત્ય (ધધે) કર્યાં હાય તેા તે યાદ કરીને તેની નિ ંદા કરે છે, તે આ પ્રમાણે—રિક્ષ ! હું સાધુ બનેલા ! તું પણ મારી સામે ખેલે છે ! અથવા જકાર ચકાર વિગેરે શબ્દોથી બીજી રીતે ખેલીને નિંઢે છે ! તે હવે બતાવે છે . ગએઁ ” તદ્દન જુડાં કલ`કના શબ્દો ઝુડે તિરસ્કાર કરે જેમકે “ તુ' ચાર છે ! તુ... પરદાર લ’પટ છે, આવાં અસત્ય આળે જે સાધુને કરવા ચેગ્ય નથી તેના કાનમાં સ્પર્શ થતાં ( રાધુને ક્રોધ ચઢે ) તથા કલંક ચા
Page #58
--------------------------------------------------------------------------
________________
(४३). વવા સાથે હાથ પગ છેદયા વિગેરેથી ( દુખ થાય તેવા સમયે) આ મારા પિતાના કરેલા દુષ્ટ કૃત્યેનું ફળ છે એમ ચિંતવીને વિચરે, અથવા આવું ચિંતવે. " __पंचहि ठाणेहिं छ उमत्ये उप्पन्ने उवसग्गे सहह खमइ तितिक्खइ अहियासेइ, तंजहा-जक्खाइहे अयं पुरिसे ?, उम्मायपत्ते अयं पुरिसे २, दित्तचित्ते अयं पुरिसे ३, मम चणं तब्भवे अणीयाणि कम्माणि उदिनाणि भवंति जन्नएस पुरिसे आउमड़ धंधा तिप्पड पिदृह परितावेइ ४, ममं चणं सम्म सहमाणस जाव अहियासेमाणस्स एगं तसो कम्म. णिजरा हवइ ५, पंचहिं ठाणेहिं केवली उदिने परी. सहे उवसग्गे जाव अहिया सेजा, जाव ममं चणं अहियासेमाणस्स बहवे छउमत्था समणा निग्गंथा उदिने परीसहोवसग्गे सम्म सहिस्संतिजाव अहियामिस्संति इत्यादि ।
પાંચ સ્થાનમાં છત્મસ્થ સાધુએ ઉપસર્ગોને સહન કરે ક્ષમા રાખે કેધ ન કરે હૃદયમાં શાંતિ રાખે, તેઓ વિચારે કે આ અપમાન કરનારે પુરૂષ યક્ષથી ઘેરાયલે છે, આ પુરૂષ ઉન્માદ પામેલ છે. આ પુરૂષ અહંકારી છે, મારે તે ભવમાં વેદવાનાં કર્મ ઉદીરણમાં આવવાના છે તેથી આ
Page #59
--------------------------------------------------------------------------
________________
(૪૪) પુરૂષ મને આકશ કરે છે, બાંધે છે તેપે છે ( ) પીટ છે, સંતાપે છે, પણ મને સારી રીતે સહન કરવાથી એકાંતથી સકામ નિર્જરા થાય છે, કેવલી ભગવાન તેજ પાંચ સ્થાનમાં આવેલા પરીસહ ઉપસર્ગ સહન કરે તે જાણે છે કે, કવલી ક્યારે આવા દુઃખ સહન કરે છે, ત્યારે ઘણા છgમસ્થ સાધુએ નિગ્રંથ આવેલ પરીસહ ઉપસર્ગોને તેમના દષ્ટાંતથી સારી રીતે સહન કરશે અને આત્મામાં શાંતિ શખશે આ ઉપરથી સાધુએ સાર એ લે કે કઈ ગાંડે થયેલે બીજાને મારે તે તેના ઉપર દયા આવે છે. તેજ પ્રમાણે સાધુને દુખ દેનાર ઉપર સામે દયા લાવવી જોઈએ, આ પ્રમાણે જે પરીસહ આવે તે અનુકૂળ પ્રતિકૃલ એમ બે ભેદે છે. તે બન્નેમાં રાગદ્વેષ કર્યા વિના શાંતિ રાખીને વિચરે, અથવા બીજી રીતે પરીસહ બે પ્રકારના બતાવે છે, જે સત્કાર અને પુરસ્કાર સાધુને આનંદકારી છે અને પ્રતિકૂવા મનને અનિષ્ટ છે, અથવા લજજારૂપ યાચના કરવી અને અચેલ વિગેરે છે, અને લજજા વિનાના કંડ તાપ વિગેરે છે, એ પ્રમાણે બન્ને પ્રકારના પરીસોને સમ્યફ પ્રકારે સહન કરતે વિચરે, વળી
चिच्चा सव्वं विसुत्तियं फासे समियदसणे एए भो णगिणा वुत्ता जे लोगंसि अणागमणधम्मिणो
Page #60
--------------------------------------------------------------------------
________________
आणाए मामगं धम्म एस उत्तरवाए इह माणवाणं वियाहिए, इत्योवरए तं झोसमाणे आयाणिज्नं परिन्नाय यरियारण विगिंचइ, इह एगेसि एग च. रिया होइ तत्थियरा इयरेहिं कुलेहिं सुडेसणाए सव्वंसणाए से मेहावी परिव्वए सुभि अदुवा दुभि अदुवा तत्थ भेरवा पाणा पाणे. किलसति ते फासे पुट्ठो धीरे अहियासिबासि त्तिबेमि (सू० १८४) धूताध्ययने द्वितीयोद्देशकः ॥६-२॥ આ બધા પરિસહોની થતિ વેદનાને સહન કરી અને અનુભવતે છતાં ચિત્તમાં શાંતિ રાખે. પ્રશ્ન. કે બનીને ઉ) સમ્યફપ્રકારે દર્શન પામેલો તે સમિત દર્શનવાળે અને ચત સમ્યગઢણી બને. તે પરિસને સહન કરનાર સાધુઓ કેવા હોય તે કહે છે, તે નિષ્કિચન નિગ્રંથ (ભાવનગ્ર) જીનેશ્વરે બતાવેલા છે. આ મનુષ્ય લેકમાં આગમન ધર્મરહિત. છે. અર્થાત્ ઘર છોડીને દીક્ષા લીધા પછી પાછા ઘેર જવાની ઈચ્છા કરતા નથી, પણ પિતાની દીક્ષામાં લીધેલી પ્રતિજ્ઞા. પૂરીવાળી પંચ મહાવ્રતને ભાર વહન કરે છે, વળી જેના વડે આજ્ઞા કરાય તે જીનેશ્વરનું વચન તેજ મારો ધર્મ છે. તેથી તેને બરાબર પાળે, અથવા ધર્મનું અનુષ્ઠાન પૂરેપુરું કરે, અને વિચાર કે ધર્મ તેજ મારે સાર છે, બાકી બધું પારકું
Page #61
--------------------------------------------------------------------------
________________
(૪૬) (અસાર) છે, એથી હું તીર્થંકરના ઉપદેશ વડે વિધિ - અનુસારે બરાબર ક્રિયા કરૂં. પ્ર-ધર્મ કેવીરીતે આજ્ઞાથી પળાય? તે કહે છે, “gu આ બતાવેલે ઉત્તર (ઉત્કૃષ્ટ) વાદ અહિં મનુષ્યને કહે છે. રિ ’ વળી આ કર્મ દર કરંવાને ઉપાયરૂપ સંયમમાં સમીપ (અંદર) રત (લીન) થઈને આઠ પ્રકારના કર્મને ઝેષ ( દૂર કરતે) ધર્મને પાળે વળી બીજું શું કરે? તે કહે છે. - જેના વડે ગ્રહણ કરાય તે આદાનીય (કર્મ) છે, તેને જાણીને મૂળ ઉત્તર પ્રકૃતિનું વિવેચન કરે, અર્થાત્ સાધુપણ નિર્મળ પાળીને ક્ષય કરે. અહીં સંપૂર્ણ કર્મ દૂર કરવામાં અસમર્થ જે બાહ્યતા છે, તેને આશ્રયી કહે છે, આ જૈનસિદ્ધાંતમાં કેટલાક શિથીલ (ઓછાં) કર્મવાળાને એકચર્યા
એટલે એકલ વિહારની પ્રતિમા અંગીકાર કરેલી હોય છે, તેમાં જુદી જુદી જાતીના અભિગ્રહે તપ તથા ચારિત્ર સંબંધી ધારણ કરેલા હોય છે. તેથી પ્રાભૂતિકાને આશ્રયી કહે છે, તે એકાકી વિહારમાં બીજા સામાન્ય સાધુથી વિશેષ પ્રકારે અંતપ્રાંત કુલેમાં દશ પ્રકારની એષણા દેષરહિત આહાર વિગેરેની શુદ્ધ એષણાવર્ડ તથા સર્વ એષણ તે બધી એષણ. આહાર વિગેરે સંબંધી ઉગમ ઉત્પાદ તથા ગ્રાસ એષણ સંબંધી પરિશુદ્ધ વિધિએ સંયમમાં વર્તે છે, બહપણમાં એક દેશપણાને કહે છે, તે મર્યાદામાં રહેલે મેધાવી
Page #62
--------------------------------------------------------------------------
________________
(૪૭) સાધુ સંયમમાં વર્તે વળી તે તેવાં બીજાં કુલેમાં આહીર સુગંધવાળે કે દુર્ગધવાળા હોય, ત્યાં રાગદ્વેષ ન કરે વળી ત્યાં એકલવિહાર કરતાં મસાણમાં પ્રતિમા એ રહેતાં યાતુધાન (રાક્ષસ છે વિગેરેએ કરેલા શબ્દો ભયકારક લાગે, અથવા બીભત્સ પ્રાણીઓ દીપ્ત જીભવાળાં (વાઘ વિગેરે) બીજા જીવોને પીડે; સંતાપે છે અને તેને પણ સંતાપે તે, તે તેવા વિષય-દુઃખના સ્પર્શોને સમ્યફપ્રકારે ધ રાખીને સહન કર એવું સુધર્માસ્વામિ જબુસ્વામિને કહે છે -
બીજો ઉદ્દેશ સમાપ્ત થ.
- ત્રીજો ઉદેશે કહે છે. બીજે દેશે કહી ત્રીજે કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. બીજામાં કર્મ દેવાનું બતાવ્યું; અને તે ઉપકરણ શરીરના વિધૂનન વિના ન થાય માટે હવે, ઉપકરણ વિગેરેનું વિધૂનને કહે છે. આવા સંબધે આવેલા ઊદ્દેશાનું આ પહેલું સૂત્ર છે.
एवं खु मुणी आयाणं सया सुपरवाच घम्मे बिहूयकांनझांसइत्ता, जे अचेले परिवुसिए तरस
भिक्खुस्सनो एक भव-परिजुग्णे में वत्थे वस्य जाइस्सामि सुत्तं जाइस्सामि सूइ जाइस्लामि संघिस्सामि सीविस्तामि उकसिस्सामि वुवासिस्सामि परिहिस्सामि पाउणिस्सामि, आधा सत्य
Page #63
--------------------------------------------------------------------------
________________
(૪૮)
परिक्कमंतं भुजो अचेलं तणफासा फुसंति सीयफासा फुसंति तेउफासा फुसंति दसमसग फासा फुसंति एगयरे अन्नयरे विरूवरूवे फासे अहियामेह अचेले लाघवं आगममाणे, नवे से अभिसमन्नागए भवइ, जहयं भगवया पवेइयं तमेव अभि. समिचा सव्वओ सनत्ताए संमत्तमेव समभिजा. गिजा, एवं तेर्मि महावीगणं चिररायं पुवाई वासाणि रीयमाणाणं दवियाणं पास अहियासियं (ટૂ૦ ૧૮૬) . આ ઉપર બતાવેલું અથવા હવે પછી, કહેવાતું (જે ગ્રહણ કરાય તે આદાન.) તે કર્મનું ઊપાદાન છે, અને તે કર્મ ઊપાદાન થવાનું કારણ સાધુને જોઈતાં ધર્મઉપકર
થી અધિક પ્રમાણમાં હવે પછી કહેવાતાં વસ્ત્ર વિગેરે છે, તે વધારાનાં વસ્ત્ર વિગેરેને મુનિએ ત્યાગ કરી દેવાં.
પ્ર–તે મુનિ કેવું હોય છે? ઉતે સદાએ સારી રીતે વર્ણવેલા ધર્મવાળે છે. એટલે, તેને સંસાર-ભ્રમણને ડર હેવાથી પિતાને અર્પણ કરેલાં મહાવ્રતને ભારવાહી છે, તથા વિધૂત (ક્ષુણુણ), એટલે, સારી રીતે જેણે ક૫-(સાધુને આચાર) આત્મામાં ફરસે છે, તે મુનિ આદાન-(કમને) ખેરવશે.
Page #64
--------------------------------------------------------------------------
________________
(૪૯) - પ્ર–તે વસ્ત્ર વિગેરે આદાન કેવાં હોય; કે તે દૂર કરવા પડે ? આ ઉ–(અલ્પ-અર્થમાં નકાર છે. જેમકે–આ સાધુ અજ્ઞાન છે. એટલે, અલ્પજ્ઞાનવાળે છે, તે પ્રમાણે અર્થ લેતાં) સાધુ અચેલ એટલે, અલ્પ વસ્ત્ર રાખનારે સંયમમાં રહે છે, તેવા સાધુ ( ભિક્ષુ) ને આવું વિચારવું ન કલ્યું કે, મારું વસ્ત્ર જીર્ણ થઈ ગયું છે. હું અચેલક થઈશ. મને શરીરનું રક્ષક વસ્ત્ર નથી; તેથી, ઠંડ વિગેરેથી મારું રક્ષણ કેમ થશે? તેથી, હું વિના વસ્ત્રને થયે છું. તેથી, કેઈ શ્રાવકને ત્યાં જઈ વસ્ત્ર યાચીલાવું; અથવા તે જીર્ણવસ્ત્રને સાંધવાને સેય–દેરે યાચીશ; અથવા જ્યારે સોયદેરે મળશે; ત્યારે, જીર્ણવશ્વનાં કાણુંને સાંધીશ; ફ ટેલને સીવીશ; અથવા ટુકાં વસ્ત્રને જોડી મેટુ બનાવીશ; અથવા, લાંબાને ટુકડો ફાડી સરખું અથવા, નાનું બનાવીશ. " એમ એગ્ય બનાવીને હું પહેરીશ; તથા, શરીર ઢાંકીશ. વિગેરે, આર્તધ્યાનથી હણાયેલી અંતઃકરણની વૃત્તિ ધર્મમાં એકચિત્ત રાખનાર આત્માથસાધુને વસ્ત્ર જીર્ણ થવા છતાં, અથવા હેય નહીં; તે પણ ભવિષ્ય સંબંધી (ચિંતા) ન થાય.
અથવા આ સૂત્ર જિનકલ્પીઓને આશ્રયી કહેલું છે. એમ વ્યાખ્યા કરવી કારણકે, તે મુનિઓ અચેલ (વસ્વરહિતી હોય છે, તથા તેમના હાથમાંથી તેમની તપોબળની લબ્ધિને
Page #65
--------------------------------------------------------------------------
________________
(૫૦) લીધે પાણીનું બિંદુ પણ ન ગળતું હોવાથી તેઓ પાણિપાત્ર કહેવાય છે.
પાણિ એટલે, હાથ. અને હાથમાં જ ભેજન લઇને કરે છે, તેમને પાત્ર વિગેરેને સાત પ્રકારને નિગ હોત નથી; (કારણકે, તે તેમને અભિગ્રહ છે.) તથા, કલ્પત્રય પણ ત્યાગેલ છે. ફક્ત તેમને હરણ, તથા મુખવંત્રિકા (ઓ, અને મુહપત્તિ) માત્ર હોય છે તેવા અચેલ જિન-કલ્પી મુનિને ઉપર કહેલ આર્તધ્યાન વસા ફોટવા–સાંધવા વિગેરે સંબંધી ન હોય. (કારણકે, ધમવસ્ત્ર તેના અભાવથી ધર્મ-ફાટવું વિગેરેને અભાવ છે. જ્યારે, ધર્મી હેય; ત્યારે, ધર્મ શે; એ ન્યાયને ઉત્તમ માર્ગ છે.) તથા, જિન-કલ્પમુનિને આવું પણ ન હોય. કે હું બીજું નવું વસ યાચીશ; એ બધું પૂર્વમાફક જાણવું.
વળી, જેને જિન-કલ્પી જેવી લબ્ધિ ન હોય તે વિર કલ્પી-સાધુ હાથમાંથી પાણી વિગેરેનું બિંદુ નીચે પડે છે તેથી, તેઓ પાત્રના નિગમુક્ત હોય છે, અને વંશનાં કલ્પ પ્રમાણે ત્રણમાંથી કેઈપણ એક વસ્ત્ર હેય; તે મુનિ પણ વસ્ત્ર વિગેરે જીર્ણ થવાથી કે, નાશ થવાથી નવું ન મળે ત્યાં સુધી આર્તધ્યાન ન કરે; તથા, જે અલ્પપરિકમી (નિસ્પૃહી) હેાય તેવાને સચદે ફાટેલોને સાંધવા માટે પણ શોધવાનું ન હોય, જેને ઊપદેશ
Page #66
--------------------------------------------------------------------------
________________
(૫૧) માટે પોપકારની વિશેષ લાગણી કરતાં આત્માર્થ સાધવા માટે એકાંતવાસ હોય; તેવાને ફાટેલું કે, વસ્ત્ર ન હોય તેની શું પરવાહ છે? જેમકે –
धै यस्य पिता क्षमा च जनतो शांतिश्चिरंगहिनी सत्यं सूनुरयं दयाच भगिनी भ्राता मनः संयमः शया भूमितलं दिशोपि वसनं ज्ञानामृतं भोजन एवं यस्य कुटुंबिनो वद सखे किं स्याद्भयंयोगिनां।'
ધર્મ પિતા, ક્ષમા માતા, ઘણું કાળની શાંતિ વહુ, સત્ય પુત્ર, દયા બેન, મન સંયમ ભાઈ છે, પથારી જન્મનમાં છે, દિશા વસ્ત્રો છે. જ્ઞાનઅમૃત ભેજન છે, તેવા કુટુંબ વાળા વેગને કેને ભય છે? એવું એક મિત્ર બીજી મિત્રને પૂછે છે.
અચેલ અથવા વસ્ત્રવાળાને તૃણ (ડાભના કાંટા) વગેરે લાગતાં શું કરે તે કહે છે. તે અચેતપણે રહેતાં જીણું વસ્ત્ર આર્ત-રિદ્ર (અપ) ધ્યાન ન થાય; અથવા આ થાય. તે અલપણે વર્તતાં, તે સાધુને અલપણાના કારણથી કે ગામડાં વિગેરેમાં શરીરના રક્ષણના અભાવથી ઘાસના સચાર સુતાં ઘાસના કાંટાને કડવો અનુભવ દુઃખ દેનારે થાય અથવા ઘાસ પિતે ખુંચે તેવું હોય તે, શરીરમાં તેઓ દે તેવા સમયે સાધુ દીનતારહિત મન રાખીને તેને સહે.
Page #67
--------------------------------------------------------------------------
________________
(પર) - તેજ પ્રમાણે શિયાળામાં ઠંડા દેશમાં વસ્ત્રવિના ટંડ સહેવી પડે; તથા ગરમ દેશમાં ઊનાળામાં વસ્ત્રવિના તડકે સહેપડે; તથા ડાંસ-મચ્છરોના ડંખ લાગે. આ બધા પરિ. સહે એકસાથે ડાંસ–મચ્છર, તથા ઘાસના કડવા ફરસનાં દુઃખ સાથે આવે છે, અથવા ઠંડ-તાપ વિગેરે પરસ્પર વિરૂદ્ધ દુઃખ છે. તેમાંથી કેઈએક અનુક્રમે આવે. (બહેવચનને સૂત્રમાં પ્રયોગ છે, તેથી જાણવું કે, તે દરેક તીવ્રમંદ કે, મધ્યમ અવસ્થાવાળો ફરસ છે.) તે હવે બતાવે છે.
વિરૂપ (બીભત્સ) તે, મનને દુઃખ દેનાર, અથવા જુદી જુદી જાતના મંદ વિગેરે ભેદના સ્વરૂપવાળા વિરૂપરૂપ જે ફરસે છે, તેનાથી થતાં દુઃખ પડે; અથવા, તે દુખ આપનાર ઘાસ વિગેરેના સ્પર્શે હય; તે બધાને ચિત્ત સ્થિર કરીને દેન છેડીને સહન કરે. - પ્ર–કેણ સહન કરે? . ઉ–ઉપર બતાવેલ વસ્ત્રરહિત અલ્પ વસવાળે, અથવા અચલન સ્વરૂપવાળા (પ્રતિમધારી) સમ્યફપ્રકારે સહે. - પ્ર–શું વિચારીને સહે? ઉઠ જે લઘુ ગુણ છે તેને ભાવ લઘુતા છે. તે દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે લાઘવપણ છે. તેને જાણનારે સમતાથી પરિસહ તથા ઉપસર્ગોને સહે છે. આ સંબંધે. નાગાજુનીયા કહે છે ." एवं खलु से उवगरणलाघवियं तवं कम्मक्खय વા વા '
Page #68
--------------------------------------------------------------------------
________________
(૫૩) એ પ્રમાણે ઉપકરણના લાઘવાણથી કર્મને ક્ષય કરનારે તપ નિશ્ચયથી ઉત્તમ સાધુ કરે છે.
એ પ્રમાણે કહેલા કેમ વડે ભાવ લાઘવ માટે ઉપકરણ લાઘવને તપ કરે છે, એ કહેવાને સાર છે.
વળી તે ઉપકરણના લાઘવથી કર્મ ઓછાં થાય છે, અને કર્મ ઓછાં થવાથી ઉપકરણ લાઘવ મેળવતાં તૃણ વિગેરેના સ્પર્શી સહેતાં કાય કલેશરૂપ બાહ્ય તપ પણ થાય છે. તેથી તે સાધુ સારી રીતે સહે છે. આ મારૂં કહેલું નથી, એવું સુધર્માસ્વામી કહે છે. કે જે મેં કહ્યું અને હવે પછી કહીશ તે બધું ભગવાન મહાવીરે પિતે પ્રકર્ષથી અથવા શરૂઆતમાં કહેલું છે. પ્ર–જે ભગવાન મહાવીરે કહ્યું છે, તેથી શું સમજવું? ઉ–ઉપકરણ લાઘવ અથવા આહાર લાઘવ તપરૂ૫ છે, એવું જાણીને શું કરવું તે કહે છે. દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી તેમાં લઘુતા રાખવી જેમકે દ્રવ્યથી આડાર ઉપકરણમાં લાઘવ પણું રાખવું (એટલે જરૂર જેટલાંજ રાખવાં) ક્ષેત્રથી બધાં ગામ વિગેરેમાં બજારૂપન થવું. કાળથી દીવસ અથવા રાતમાં અથવા દુકાળ વિગેરે ખરાબ વખતમાં શાંતિ રાખવી તથા ભાવથી કૃત્રિમ અને મલિન વિગેરે કુભાવ ત્યાગવા (અર્થાત્ પિતે કષ્ટ સહન કરીને મનમાં કુભાવ ન કરતાં ચારિત્ર નિર્મળ પાળવું. તથા ગૃહસ્થને કે બીજા ને કેઈપણ રીતે પીડાકારક ન થવું
Page #69
--------------------------------------------------------------------------
________________
(૫૪) " સમ્યક્ત્વ એટલે પ્રશસ્ત અથવા શેભન તત્વ અથવા એક સંગતવાળું (જેનાથી એકાંત હિત થાય તેવું) તત્વ તે સમ્યકત્વ છે. કહ્યું છે કે –
“ઘણા મનશ્ચર, સાત ઘર જાણે તૈક દૃષ્ટતું, મારા ”?
- પ્રશસ્ત શોભન એક સંગતવાળા જે ભાવ થાય તે સમ્યક્ત્વ છે (ભાવાર્થ ઉપર આવેલ છે)
આવું સમ્યક્ત્વજ અથવા સમત્વજ સારી રીતે સમજે, વિચારે, કે પિતે અચેલ હેય અને બીજો એક વસ્ત્ર વિગેરે રાખનારે હેય, તેને પિતે નિંદે નહિ. કહ્યું છે કે – "जोऽवि दुवत्थ तिवत्थो एगेण अचेलगो व संथरइ। णहते हीलंति परं सव्वेऽवि य ते जिणाणाए" ॥१॥
જે બે વસ્ત્ર ધારણ કરે, ત્રણ વસ્ત્ર ધારણ કરે, અથવા એક વસ્ત્ર રાખે, અથવા અચેલક ફરે, પણ તે બધા નેશ્વરની આજ્ઞામાં વર્તે છે, તેથી એક બીજાને નિંદે નહીં. "जे खलु विसरसकपा संघयणधियादिकारणं पप्प। णऽवमन्नइ ण य होणं अप्पाणं मन्नई तेहिं ॥२॥
- જેઓ જુદા જુદા કલ્પવાળા છે, તેઓ શરીર સંઘયણ તથા એછી વધતી ધૈર્યતાને લીધે છે તેથી એક બીજાને અપમાન ન કરે, તેમ એ છાપણ ન માને, (એટલે પિતાની
Page #70
--------------------------------------------------------------------------
________________
(૫૫)
શક્તિ વધારે હોય તે ઓછાં વસ્ત્રથી નિભાવ કરે, પણ વધારે રાખનારને નિંદે નહીં, તેમ કારણ પડતાં વધારે વસ્ત્ર રાખવાં પડે તે પિતે દીનતા ન લાવે કે હું પતિત છું. પણ જરૂર જેટલી વાર જ મંદવાડ વિગેરેમાં વધારે વસ્ત્ર વાપરે). मोवि जिणाणाए, जहाविहिं कम्म खबणहाए; विहरति उजया खल, सम्मं अभिजाणइ एवं ॥३॥
તે બધા જિનેશ્વરની આજ્ઞામાં કર્મક્ષય કરવાને યથાવિધિ રહેલા છે, પણ તેઓ એગ્ય વિહાર કરતા વિચરે છે, એવું નિશ્ચયથી પિતે મનમાં ઉત્તમ સાધુ જાણે છે.
અથવા તેજ લાઘવપણાને સમજીને સર્વે પ્રકારે દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ વિચારીને આત્માનડે સર્વથા નામ વિગેરે (ચારનિક્ષેપથી) સમ્યફવને જ સારી રીતે જાણે. અર્થાત તીર્થ કર ગણધરેના ઊપદેશથી દરેક ક્રિયા બરોબર કરે. આ બધાં અનુષ્ઠાને જેમ તાવને દુર કરવા માટે તક્ષક નાગનાં માથા ઉપર રહેલ મણીરત્ન લાવવા રૂપ અશક્ય ઉપદેશ નથી; પણ, બીજા ઘણા ઉત્તમ સાધુએ ઘણે કાળ સુધી એવું ઉત્તમ સંયમ પાળ્યું છે, તે બતાવે છે કે આ પ્રમાણે ઓછાં વસ્ત્ર અથવા બીલકુલ વસ્ત્ર વિના રહીને ઘાસ વિગેરેના કઠેર ફરસનાં દુઃખેને સહન કરનાર મહાવીર (બળવાન યુદ્ધ) પુરૂષોએ બધા લેકને ચમત્કાર પમાડનારા ઘણે કાળ
Page #71
--------------------------------------------------------------------------
________________
આખી જીદગી સુધી અનુષ્ઠાન કર્યું છે. તે જ વિશેષથી કહેછે. (ચોરાશી લાખ, ને જે રાશી લાએ ગુણતાં જે સંખ્યા થાય; તેટલાં વરસેનું પૂર્ણ થાય છે.) તેવાં ઘણા પૂર્વ સુધી
યમ--અનુષ્ઠાન પાળતા મુનિઓ વિચર્યા છે. પૂર્વની સંખ્યા ૭૦, ૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષની છે. આ વાત શિખદેવ ભગવાનના વખતથી તે દશમા શિતળનાથ સુધી પૂર્વનાં આઉખાં હતાં, તેને આશ્રયી છે. | (આઠ વર્ષ ઉપરની ઉમરના શિષ્યને દીક્ષા અપાય, અને તેનું લાબું આયુષ્ય હોય તેને આશ્રયી છે.) ત્યારપછી, શ્રેયાંસનાથ ભગવાનથી વર્ષની સંખ્યાની પ્રવૃત્તિ જાણવી, તથા કાવ્યજી જે મુક્તિ જવાને ગ્યા છે, તેમને તું જે, અને જે ઘાસના કઠેર ફરસે વિગેરે ઉપર બતાવ્યા; તે તમારે સારી રીતે સહેવાં. જેમાં તેમણે સહ્યા; તેમ, બીજા ઉત્તમ સાધુ સહન કરે છે. આ પ્રમાણે જે ઉત્તમ સાધુ સહન કરે તેને શું લાભ થાય તે કહે છે – . आगयपन्नाणाणं किसा बाहवो भवंति पयणुए य मंससोणिए विस्सणि कट्ट परिन्नाय, एस तिण्णो मुत्ते विरए वियाहिए त्तिमि ( सू० १८६) - આગત તે મેળવેલું છે. પ્રજ્ઞાન જેમણે તેવા ગીતાર્થ સાધુઓ તપ કરીને તથા પરીસ સહીને કૃશ (પાતળી) આહ વાળા બને છે, અથવા મહાન ઉપસર્ગ તથા પરીસહુ
Page #72
--------------------------------------------------------------------------
________________
(૫૭). વિગેરેમાં તેઓ જ્ઞાન મેળવેલા હોવાથી તેમને પીડા ઓછી હોય છે. કારણ કે કર્મ ખપાવવા તૈયાર થયેલ સાધુને શરીર માત્રને પીડા કરનારા પરીસહ ઉપસર્ગો મને સહાય કરનારા છે. એવું માનવાથી તેને મનની પીડા નથી થતી. તેજ કહ્યું છે કે –
अप्पाणो चिअ हिअयस्स ण उणदुक्खं परोदेह १५
બીજે માણસ આત્માને પીડા નથી જ આપતે પણ શરીરને દુઃખ આપે છે, પણ આત્માના હૃદયનું દુઃખ પિતાનું માનેલું છે. પણ પારકે તે દુઃખ આપતું નથી.'
શરી ની પીડા તે થાય છેજ તે બતાવે છે. જ્યારે શરીર સુકાય અને પાતળું થાય, ત્યારે માંસને લેહી સુકાય, તેવા ઉત્તમ સાધુને સુખ તથા અલ્પ આહાર લેવાથી પ્રાય ખલપણે પરિણમે છે. પણ રસ પણે નહીં. કારણના અભાવથી થે ડુંજ લેહી અને તેજ શરીરપણે હવાથી માંસ પણ ડું જ હોય છે, તે જ પ્રમાણે મેદ વિગેરે પણ ઓછાં હોય છે. અથવા રૂક્ષ (લુખું) હોય તે પ્રેયે વાતલ (વાયું કરનાર) હોય છે. અને વાયુ પ્રધાન થવાથી માંસ અને લોહીનું પ્રમાણ ઓછું જ હોય છે. તથા અચેલ પણું હોવાથી શરીરને ઘાસના કઠેર ફરસ વિગેરે થતાં શરીરમાં દુઃખ થવાથી પણ માંસ અને લેહી ઓછાં થાય છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
(૫૮) સંસારશ્રેણી જે રાગદ્વેષરૂપ કષાયની સંતતિ છે, તેને ક્ષાંતિ વિગેરે ગુણે ધારીને વિશ્રેણી (નષ્ટ) કરીને તથા સમત્વ ભાવપાણું જાણીને તે પ્રમાણે વર્ત જેમકે જિનકપી કેઈ એક કલ્પ (વસ) ધારી કઈ બે, અને કોઈ ત્રણ પણ ધારણ કરે છે, અથવા સ્થવિર કલ્પી મુનિ માસક્ષપણ હેય, કઈ પંદર દિવસના ઉપવાસ કરનારે હોય, તથા કઈ વિકૃષ્ટ અને કઈ અવિકૃષ્ટ તપ કરનારે હય, અથવા કઈ સૂર ગડુ જે રેજને પણ ખાનારે હૈય, તે તે બધાએ. તીર્થંકરના વચન અનુસારે વત્ત છે, અને પરસ્પર નિંદા કરનારા ન લેવાથી સમત્વદશી છે, કહ્યું છે કેजोवि दुवत्थ तिवत्यो, एगेण अचेलगोव संथरहा नहुतेहिलेंति, परंसव्वेवि हुते जिणाणाए; ॥१॥
જે બે, ત્રણ, એક અથવા વસ્ત્ર રહિત નિભાવ કરે, તે બધા જિનેશ્વરની આજ્ઞામાં હોવાથી પરસ્પર નિદા કરતા નથી; - તથા જિનકલ્પિક, અથવા પ્રતિમા ધારણ કરેલ, કઈ મુનિ કદાચિત્ છમહિના સુધી પણ પિતાને કલ્પમાં ભિક્ષા. ન મેળવે, તે ઉત્કૃષ્ટ તપ કરવા છતાં પિતે રોજ ખાનાર ફર ગડુ જેવા મુનિને એમ ન કહે કે હે ભાત ખાવા માટે દિક્ષા લેનારા મુંડ! તે ખાવા માટે જ માત્ર દીક્ષા લીધી છે ! (એવું કહીને અપમાન ન કરે,
Page #74
--------------------------------------------------------------------------
________________
(૫૯) તેથી આ પ્રમાણે સમત્વ દષ્ટિની પ્રજ્ઞાવડે સંસાર ભ્રમણ રૂપ કષાયને દૂર કરી સમતા ધારણ કરીને તે મુનિ સંસાર સાગર તરે છે તે જ સર્વ સંગથી મુક્ત છે, તે જ સર્વ સાવદ્ય અનુષ્ઠાનથી છુટેલ જિનેશ્વરે વર્ણવે છે, પણ બીજે નૈહિં. એવું સુધર્માસ્વામી કહે છે.
પ્ર-હવે તે પ્રમાણે જે સંસાર શ્રેણીને ત્યાગી સંસાર સાગર તરેલે મુક્ત વરણ તેવા ઉત્તમ સાધુને અરતિ પરાભવ કરે કે નહિ ?
ઉ-કર્મના અચિંત્ય (વિચિત્ર) સામર્થ્યથી પરિભાવે પણ ખરી! તેજ કહે છે
विरयं भिक्खु रीयंतं चिरराओ सियं अरई तत्य किं विधारए, संधेमाणे समुट्टिए, जहासे दीवे असंदीण एवं से धम्मे आरियपदे सिए, ते अणवकंखमाणा पाणे अणइवाए माणा जइया मेहाविणो पंडिया, एवं तसिं भगवओ अणुटाणे जहा से दिया पोए एवंते सिस्सा दिया य राओ य अणुपुव्वेण वाइय त्तिबेमि (सू० १८७ ) धृताध्ययने तृतीयो. દેશના આ રે.
અસંયમથી બચેલ ભિક્ષાથી નિર્વાહ કરનાર તથા અપ્રશસ્ત સ્થાન રૂપ અસંયમથી નીકળી ગુણેને ઉછેરાયણે પ્રાપ્ત કરવાથી ઉપર ઉપરના પ્રશસ્ત ગુણ “ઉઘા
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૬ )
મમાં વર્જાતા સાધુને શું સ્ખલાયમાન કરે ? અર્થાત્ તેવા ઉત્તમ સાધુને અતિ મેાક્ષમાં જતાં જતાં અટકાવી શકે કે ? . હા દુખળ અને અવિનય વાળી ઇંદ્રિયેા છે. તેને અચિંત્ય માહુ શક્તિ અને વિચિત્ર ક્રમ પરિણતિ શું ન કરે ? (અર્થાત્ કુમાર્ગે લઇ જાયજ ) કહ્યુ છે કે"कस्माणि णूणं घणचिक्कणाइ गरुपाई वइरसाराई । णाद्विपि पुरिसं पंथाओ उप्पह णिति ॥ १ ॥
નિશ્ચે કમ ઘણાં ચીકણાં વધારે પ્રમાણમાં વજ્રસાર જેવાં ભારે હાય; તે, જ્ઞાનથી ભૂષિત હોય; તેવા પુરૂષને પણ સારા માર્ગથી કુમાર્ગે લઈ જાય છે.
અથવા આક્ષેપમાં આ ‘વિમ્ ” શબ્દ છે તેના પરમા આ આ છે કે, અતિ તેવા ઉત્તમ સાધુને ધારી શકે કે ? ઉ. નજ ધારી શકે. કારણકે, આ ઉત્તમ સાધુ ક્ષણે ક્ષણે વધારે વધારે નિર્મળ ચારિત્રના પરિણામથી માહના ઊદ અને • રાકેલા હોવાથી લઘુકમવાળા છે, તેથી તેને અતિ કુમાગે ન દોરી શકે; તે બતાવે છે. ક્ષણે ક્ષણે વિનાવિલ બે સચમસ્થાનનાં ચડતા ચડતા કડકને ધારણ કરતા સમ્યણપ્રકારે ચાસ્ત્રિ પાળતારહ્યા છે. અથવા, ચડતા ચડતા ગુણસ્થાનને પહેાંચતા યથાખ્યાત-ચારિત્રના સમુખ જતા હૈાવાથી તેને અરિત કેવી રીતે અટકાવી શકે ? ( ન અટકાવે. )
અને આવા સાધુ પેાતાના આત્માનાજ અરતિથી રક્ષણ કરનાર છે, એમ નહી. પણ, ખીજામાની પશુ અરતિ દૂર
Page #76
--------------------------------------------------------------------------
________________
(૬૧) કરનાર હોવાથી રક્ષક છે, તે બતાવે છે. બંને બાજુએ જેમાં પાણી છે તે દ્વીપ છે; તે દ્રવ્ય, અને ભાવ એમ બે ભેદે છે. તે દ્રવ્યદ્વીપમાં આશ્વાસ (વિશ્રાંતિ) લે છે, તેથી તે આશ્વાસ લેવાને માટે જે દ્વીપ ય; તે આધાસીર છે, તે નદી સમુદ્રના ઘણા મધ્યભાગમાં ( નદીની પહોળાઈ વિશેષ હોય તેમાં બંને બાજુએ પાણી વહેતું હોય અને વચમાં ખાલી જગ્યા હોય તે, તે બેટ કહેવાય છે. તે જ પ્રમાણે સમુ. દ્રમાં જગ્યા ઉપસેલી હોય તે વરસાદ લીધે તે ઉપસેલી જગ્યાના મેદાનમાં ફળદ્રુપ જગ્યા થાય છે, ત્યાં) વહાણ કેઇ પણ કારણે નદી સમુદ્રમાં ભાંગી જતાં ડૂબતાં માણસો આશ્રય લે છે. આ ટ પણ બે પ્રકારે છે. જે પખવાડીએ અથવા મારીને પાણીથી ભરાઈ જાય તે સંદીને કહેવાય, અને તે બેટે એ શરતીના પાણીથી ભરાઈ ન જાય તે અસંદી કાર્ય : જેમકે સિંહલદ્વીપ વિગેરે છે. અને વહાણવાળા તે નાશ્રય લે છે. અને પાણી વિગેરેને ઉપયોગ કરે છે. અને તે બેટથી તેમને આશ્રય મળે છે. તેવી જ રીતે ઉત્તમ રીતે વર્તતા સાધુને જોઈને ભવ્ય જીવે તેને આશ્રય લે છે, * .. અથવા દ્વિીપને બદલે દીપ (દી) પ્રકાશ આપનાર લઈએ તે તે પ્રકાશને માટે હેવાથી પ્રકાશ દીપ છે. અને તે સૂર્ય ચંદ્રમણિ વિગેરે અસંદીને છે. અને બીજો વિજળી ઉકાપાત વિગેરને સંદીન છે. (સૂર્ય ચદ્ર પ્રકાશ આપે પણ
Page #77
--------------------------------------------------------------------------
________________
(૨) તે પ્રકાશ સ્થાયી અને ઉપકારક હેવાથી લેકે આશ્રય લે છે. પણ તેવા ગુણથી રહિત વિજળીને પ્રકાશ નકામે છે અથવા દુઃખદાયી છે. તેવી જ રીતે કુસાધુ અસ્થિર ચારિત્રવાળ લેકેને ધર્મથી ભ્રષ્ટ બનાવે છે.) અથવા ઘણું લાકડાં એકઠાં કરી સળગાવ્યાથી ઈચ્છિત રસેઈ વિગેરે બનાવવામાં ઉપગી હોવાથી અસંદન છે. અને ઘાસના ભડકા જે અગ્નિને પ્રકાશ સંદીન છે. (તેજ પ્રમાણે સુસાધુ અને મુસાધુના દષ્ટાંત સમજવાં ) જેમ આ સ્થપુટ વિગેરેના બતાવાણી હેય ઉપાદેયને છેડયું, ગૃહણ કરવું, એવા વિવેકને વાંચવા ભવ્ય ને ખુલ્લ બતાવવાથી તે ઉત્તમ સાધુ ઉપયોગી છે. તે પ્રમાણે કઈ સમુદ્રના અંદર રહેલા પ્રાણીઓને વિનંતિ આપનાર છે. તે જ પ્રમાણે જ્ઞાન મેળવવા ઉદ્યત થયેલ અરિસહ ઉપસર્ગમાં દીનતા ન લાવવાથી આ સંદીન છે. તે સાધુ વિશેષ પ્રકારે ઉત્તમ બોધ આપવાના કારણે બીજા અને પણ ઉપકાર માટે થાય છે.
બીજા આચાર્યો ભાવિદ્વીપ અથવા ભાવદીપને જી રીતે વર્ણવે છે, તે આ પ્રમાણે ભાવદ્વીપ તે સમફત્વ છે, અને તે પાછું જવાનું બતાવવાથી આપશમિક અને ક્ષાપશમિક સંદીના ભાવદ્વીપ છે, અને ક્ષાયિક સમ્યકત્વને મેળવીને સંસાર બ્રમણની હદ આવી જવાથી પ્રાણીઓને ધૈર્ય આવે છે કે હવે આ દુખ અમુક કાળ સુધીનું જ છે)
Page #78
--------------------------------------------------------------------------
________________
(19)
પણ સંદીના ભાવ દીપ તે શ્રતજ્ઞાન છે, અને અસદીન તે કેવળજ્ઞાન છે તેને મેળવીને પ્રાણીઓ અવશ્ય ધર્યું મેળવે છે, અથવા ધર્મને સારી રીતે ધારણ કરી ચારિત્ર પાળતે છ અરતિના વશમાં તે સાધુ જ નથી એવું વર્ણન કરતાં કઈ વાદી પૂછે કે
કે આ ધર્મ છે કે જેના સંધાનને માટે આ સાધુ ઉઠ છે? તેને ઉત્તર જૈનાચાર્ય આપે છે.
જેમ આ અસંદીન દ્વીપ પાણી ન ભીંજાયેલ ભાગેલાં વહાણના માણસે તથા બીજા ઘણુ જીવને શરણ આપવાથી વિશ્રાંતિ આપવા ગ્ય છે, તેમ આ જિનેશ્વરે કહેલે ધર્મ કષ તાપ છેદ નિર્ધારિત એમ ચાર પ્રકારે પરીક્ષા કરતાં અસંદીન દ્વીપ સમાન આશ્રય આપનાર છે, (સેનાની પરીક્ષા કષ લેવાથી સારો કષ આપે, તાપમાં નાંખવાથી કાળું ન પડે, પણ વિશેષ ચળકાટ આપે, છીણીથી કપાતાં અંદરથી પણ ઉતમ જાતિ ઓળખાવે, તથ. ઘડવાથી ભાગી ન જતાં ચીકણાશથી હાડીના ઘા પડવા છતાં વિશાળ થતું ચાલે. તેમ જૈન ધમી જીવને કે તિરસ્કાર કરે, સવારે હાથ પગ છે. ઘાણીમાં ઘાલીને પીવે, અથવા અણઘટતે અતિશય માર મારે, પ્રાણ લે, તે પણ ઉત્તમ સાધુ પિતાના આત્મધર્મથી વિમુખ થતું નથી.)
અથવા કુતવડે પાતે ગભરાતો નથી, પણ મિક
Page #79
--------------------------------------------------------------------------
________________
(૬૪)
ઉત્તર આપવાથી પ્રાણીઓને રક્ષણ માટે આશ્વાસ ભૂમી છે. પ્ર-તે ધર્મ આય પુરૂષોએ કહેલા હાવાથી તે પ્રમાણે વનારા શુ ખરેાખર અનુષ્ઠાન કરનારા છે ? –હા, અમે કહીએ છીએ, પ્ર॰જો તે હાય તે તે કેવા છે ? . તે સાધુએ નિર્મળ ભાવ ચાલુ રાખવા સંયમમાં અરુતિના પ્રણાદક (દૂર કરનાર) છે. મેાક્ષની સિમપમાં રહી ભાગની ઇચ્છા છેોડીને ધમમાં સારી રીતે ઉદ્યમ કરે છે.
આ પ્રમાણે બધે સમજવુ'. કે તેએ પ્રાણીઓને હણુતા નથી. તેમ બીજા' મહાવ્રત પાળનારા જાણવા. તથા કુશળ અનુષ્ઠાન કરવાથી સ લેાકેાના યિત (રક્ષક છે. તથા મેધાવી એટલે સાધુની મર્યાદામાં રહેલા છે, પાપના કારણેાને છાડવાથી સમ્યગ્ર રીતે પાને જાણનારા પડિત સાધુ ધમ ચારિત્ર પાળવા માટે ઉઠેલા છે.
પણ જેએ તેવુ નિળ જ્ઞાન ધરાવતા નથી, તે સભ્યગૂ વિવેકના અભાવથી હજુ સુધી પણ તે તેવુ ચારિત્ર પાળવા તૈયાર નથી, તેવા જ્ઞાન રહિત સાધુને ધ્રુવે બતાવેલા નિર્મળ મેધવાળા આચાર્ય વગેરેએ સુત્રધ આપીને જ્યાંસુધી તેઓ જ્ઞાને કરીને વિવેકવાળા થાય ત્યાં સુધી પાળવા જોઇએ, તે ખતાવે છે. ઉપર બતાવેલી વિધિએ એટલું જ્ઞાન મેળવેલા અસ્થિર મતિ વાલાને ભગવાન મહા
Page #80
--------------------------------------------------------------------------
________________
(૬૫). વીરના ધર્મમાં સારી રીતે તેઓ ન જોડાયા હોય તે, સુધન ઊપદેશવટે તેમનું પાલન કરીને સ્થિરમતિવાળા બનાવવા. અહીં દષ્ટાંત કહે છે –
જેમકે –દ્વિજ તે પક્ષી છે, તેનું પિત (બચું) તે વીજપત છે, તે બચ્ચાંને તેની મા ગર્ભના પ્રસવથી લઇને ઇંડું મુકે ત્યારપછી, અનેક અવસ્થાઓ આવે; તે બધામાં
જ્યાં સુધી તે બચું પુરૂં ઊડવાયેગ્ય મજબુત પાંખેવાળું થાય ત્યાં સુધી પાળે છે. તે જ પ્રમાણે આચાર્ય પણ નવા ચેલાને દીક્ષા આપીને તે જ દિવસથી સાધુની દશ પ્રકારની સમાચારીને ઉપદેશ, તથા અધ્યાપન (ભણાવવાવડે) જ્યાંસુધી તે ગીતાર્થ થાય ત્યાં સુધી પાળે; પણ જે ચેલે આચાચંના ઉપદેશને ઉલ્લંઘીને પિતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર વિચરી કંઈપણ ક્રિયા કરે છે, તે લાભ મેળવવાને બદલે) ઉજ્જન નગરના રાજકુમારની માફક દુઃખ પામે તે બતાવે છે.
ઉજ્જન નામનું નગર છે. તેમાં જીતશત્રુ નામને સજા છે તેને બે પુત્ર છે. મોટા પુત્રે ધર્મઘેષ આચાર્ય પાસે સંસારની અસારતા સમજીને દીક્ષા લીધી. અનુક્રમે આચારાંગ વિગેરે શાસ્ત્રો ભણુને તેને પરમાર્થ સમજીને જનકલ્પને સ્વીકારવાની ઇચ્છાથી બીજી સત્વભાવનાને ભાવે છે, તે ભાવના પાંચ પ્રકારની છે. (૧) ઉપાશ્રયમાં (૨) તેની બહાર (૩) તથા (૪) શૂન્યઘરમાં, તથા પાંચમી ભાવના મસાણમાં છે, તે પાંચમી ભાવનાને ભાવતું હતું કે
Page #81
--------------------------------------------------------------------------
________________
તે સમયે મટાભાઈના પ્રેમથી નાનો ભાઈ ખેંચાઈને, આચાર્ય પાસે આવીને બે કે –મારે મેટેભાઈ ક્યાં છે? સાધુએ કહ્યું –તારે શું કામ છે ? તેણે કહ્યું કેમારે દિક્ષા લેવી છે. આચાર્યે કહ્યું-તું પ્રથમ દિક્ષા લે. પછી તારે ભાઈ દેખીશ. તેણે દીક્ષા લીધી અને પૂછયું.. માટે ભાઈ ક્યાં છે? આચાર્યે કહ્યું –દેખવાની શું જરૂરછે? કારણકે, તે કેઈથી બેલ નથી, અને તે જનકલ્પ, ધારણ કરવા ઈચ્છે છે. - નાનાભાઈએ કહ્યું –તેપણ, હું તેને જોઈશ. ઘણા આગ્રહ કરવાથી મેટેભાઈ બતાવ્યું. તે ચૂપ બેઠેલે નાનાભાઈએ વાં. પછી, મોટાભાઈ ઉપર ઘણી પ્રેમ હોવાથી આચાર્યું ના પાડી. ઉપાધ્યાયે રે; સાધુઓએ પકડી રાખે અને તે નાનાભાઈને બોલ્યા કે આ મશાનમાં રહેવાનું, તારે અમુક સમય સુધી થવાનું છે, કારણકે, તારા જેવાને એ કઠણ, અને વિચારમાં પડવાનું છે. આવું સમજાવ્યા છતાં પણ, તેણે કહ્યું – હું પણ, તેજ બાપથી જમે છું. તમારામાં પણ તેટલી જ હમત છે.) એવું ઓઠું લઈને હિથી તે પણ, તેમજ મસાણમાં મેટાભાઈ માફક બેઠે-- મોટાભાઈને દેવીએ વાં, પણ નવા સાધુને ન વાં, તેથી અસ્થિર મતિના કારણે તે દેવી ઉપર કે પાયમાન થયે દેવતાએ પણ તેના અવિધિના કૃત્યથી કે પાયમાન થઈને લાત મારીને તેની બે આતા કેળા બહાર કાઢી નાંખ્યા
Page #82
--------------------------------------------------------------------------
________________
(૬૦)
તેથી માટેાભાઈ હૃદયથીજ (પ્રેમથી ) દેવતાને કહેવા લાગ્યા, કે આ અજ્ઞાન છે, તેને શા માટે દુઃખ કીધુ, તેના આંખા નવી બનાવ. દેવીએ કહ્યુ, જીવના પ્રદેશેાથી જુદ પડેલા આ ડાળા જોડાય તેમ નથી, સાધુએ કહ્યું, નવા બનાવ તેમનુ વચન એલ'ઘાય તેવુ' નથી, એમ વિચારીને દેવીએ તેજ ક્ષણે ચડાળે મારેલા એલ (બકરા ) ની આંખાના ડાળા લાવીને તેની આંખા નવી બનાવી.
આ પ્રમાણે ઉપદેશથી બહાર વનારને દુઃખ થાય છે, તેમ વિચારીને શિષ્યે હમેશાં આચાય ની આજ્ઞામાં વવું. આચાર્ય પણ હમેશાં પરોપકારની વૃત્તિ રાખીને પેાતાના શિષ્યા થાક્ત વિધિએ પાળવા તેજ બતાવે છે. કે જેમ પક્ષીના બચ્ચાંને માબાપ પાળે તેમ આચાય પણ રાતદિવસ શિષ્યાને પાળવા અનુક્રમે વાચના આપવી, શિખા મણુ આપવી, બધા કાર્યમાં ધૈયતાવાળા કરવા કે જેથી તે તે પ્રમાણે વર્તીને સંસારથી પાર ઉતરવા સમર્થ થાય છે. એવુ સુધર્માંસ્વામિ કહે છે.
ત્રીજો ઉદ્શો સમામ
-
ચોથા ઊદ્દેશા કહે છે.
ત્રીજો ઉદ્દેÀા કહ્યા પછી ચાથેા કહે છે. તેના આ પ્રમાણે સંબધ છે. ગયા ઉદ્દેશામાં શરીર ઉપકરણના સમવા
Page #83
--------------------------------------------------------------------------
________________
(૬૮).
ત્યાગ બતાવ્યું અને તે ત્રણ ગૌરવને ધારણ કરનારને સંપૂર્ણ ન હેય, તેથી તે ગેરવ ત્યાગવા આ ઉદ્દેશો કહે છે. તેના .
આ સંબંધથી આવેલા ઉદ્દેશાનું પહેલું સૂત્ર આ છે. - एवं ते सिस्ता दिया य राओ य अणुपुट्वेण वाइया तेहिं महावीरेहिं पन्नाणमन्तेहिं तेसिमंतिए पन्नाणमुवलब्भ हिचा उपसमं फारुसियं समाइयंति वसित्ता भचेरंसि आणं तं नोत्ति, मनमाणा भाषायं तु सुच्चा निसम्म, समणुन्ना जीविस्तामो एगे निक्खमंते असंभवता विडज्झमाणा कामेहिं गिडा अज्झोववन्ना समाहिमाधाय मजोसयंता सत्यारमेव फरसं वयंति (सू० १८८)
ઉપર બતાવેલ પક્ષીના બચ્ચાના વધવાના કેમથીજ તે શિષ્ય પિતાને હાથે દીક્ષા આપેલા અથવા વડી દીક્ષા આપેલા તથા ભણવા આવેલા સાધુઓને દીવસ અને રાત્રે ક્રમથીજ ભણાવેલા હેય.
તેમાં કાલિક સૂત્ર દિવસની પહેલી તથા ચેથી પિરસીમાં ભણાવાય છે પણ જે ઉત્કાલિક છે તે સંધ્યા સમયની કાળ વેળા છેડીને આખે દિવસ રાત ગમે ત્યારે ભણાય છે, તેનું અધ્યાપન આચારાંગ વિગેરે કમથી કરાય છે, અને આચારાંગસૂત્ર ભણાવવાનું ત્રણ વરસના પર્યાયવાળાને છે,
Page #84
--------------------------------------------------------------------------
________________
(૬) વિગેરે કમથી ભણવેલા ચારિત્ર લીધેલા સાધુઓ હોય છે, તેમને ઉપદેશ આપેલો છે કે, યુગ માત્ર દષ્ટિએ જવું કાચબા માફક અંગને સંકોચીરાખવાં આ પ્રમાણે શિખામણ આપેલા, અને ભણાવી તૈયાર કરેલા સાધુએ હોય છે,
પ્રકોણે ભણાવેલા છે?
ઉ–તે તીર્થકર ગણધર-આચાર્ય વિગેરે મહાવીર પુરૂષેએ ભણવ્યા છે. - પ્રા–તે ભણાવનાર કેવા છે?
ઉ–જ્ઞાનીએ છે. કારણકે, તેમને કહેલ ઉપદેશ અસર કરે છે. (માટે, જ્ઞાનીનું વિશેષણ આપેલ છે.) અને તે શિવે બંને પ્રકારે પ્રેસ પૂર્વકારી છે. તેઓ આચાર્ય પાસે રહિને (પ્રર્ષિથી જણાય; તે પ્રજ્ઞાન.) શ્રુતજ્ઞાન ભણે છે. કારણકે, તે કૃતજ્ઞાનના પ્રતાપથી જ ને નેવે બેધ થાય છે, તેથી તે બહુ શ્રત બનીને પ્રબળમેહનાઉ દયને લીધે આચાઈને સઉપદેશને ઉત્કટ મદથી દૂર કરીને ઉપશમ છેડીને દુઃખી થાય છે. તે ઉપશમ દ્રવ્ય, અને ભાવ એમ બે ભેદે છે. દ્રવ્યથી ઊપશમ તે, કતક નામની વનસ્પતિ (એક જાતનું બીજ આવે છે, તે) તેને ચુરીને જે ગારાવાળા પાણીમાં નાખેલ હોય તે, પાણી ગારે નીચે બેસતાં નિર્મળ થાય છે. ભાવઉપશમ તે, જ્ઞાન વિગેરેથી ત્રણ પ્રકારનું છે, (૧) જ્ઞાનપડે છે કે ન કરે; તે જ્ઞાનઊપશપ છે. તે આ
Page #85
--------------------------------------------------------------------------
________________
(૭૦) પ્રમાણે આપણી વિગેરે કઈપણ પ્રકારની ધર્મકથાવડે કઈ છવ શાંતિ ધારણ કરે છે, શાનઊપશમ છે. " (૨) શુદ્ધ સમ્યગદર્શનથી તેવા કેબીને શાંતિ પમાડે, જેમકે— શ્રેણિક રાજાએ જે દેવતા અશ્રદ્ધાવાળ હો, તેને
ધ કરીને શાંત પમાડે. (પિતાને દઢ સમ્યકત્વથી તે દેવતા કદ્ધાળે થ ) અથવા આઠ દર્શનપ્રભાવકેથી કોઈ જીવ સંમતિ વિગેરેથી શાંત પામે છે, અને ચારિત્ર ઉપશમ તે, કેધ વિગેરેને ઉપશમ છે, તેનામાં વિનચુથી નમ્રતા હોય છે.
તેમાં કેટલાક ક્ષુદ્ર સાધુઓ જ્ઞાનસમુદમાં અંદરનું રહસ્ય ન જાણવાથી સમુદ્રના ઉપજ ડુબકી મારનારા હોય છે. તેઓ ઉપર કહેલ ઉપશમ છોડીને તે જ્ઞાનને લેશ હાથમાં આવતાં અહંકારી બનીને કરતા ગ્રહણ કરે છે (અહં. કારી બને છે,) તે બતાવે છે. પરસ્પર સૂત્ર તથા ગાથા ગણતાં, અથવા અર્થે વિચારતાં એક બીજાને કહે છે. “જે મેં કહ્યું તે અર્થ આ શબ્દને નથી. તેથી, તું જાણતા નથી. વળી. બેલે છે કે –મારા જેવા શબ્દના અર્થને નિર્ણય કરવામાં સમર્થ કેઈકજ હોય છે, પણ બધા નહીં. "पृष्टा गुरवः स्वयमपि परीक्षितं निश्चितं पुनरिदमनः । वादिनि च मल्ल मुख्ये च मागेवान्तरं गच्छेत् ॥१॥" ' ગુરૂઓને પૂછેલ, અને પિતે પણ આ નિશ્ચય કરેલ
Page #86
--------------------------------------------------------------------------
________________
( ૭૧ )
છે, એવું અમારૂ' આ કથન છે. તથા વાદિઓમાં વિદ્વાન, અને સુભટમાં મહારા જેવા કાઈકજ બીજો હશે. બીજો સાધુ કહે છે કે, ખરેખર, હુશે (પણ) અમારા આચાય તે, આ પ્રમાણે કહે છે. તેથી તે ફરીથી ખેલે છે કે, તે ાચાય એવામાં કુડ ( ખુડા ) જેવા બુદ્ધિહીણુ શુ' જાણે ? તુ પશુ, પોપટની માફક ભણાવેલા વિચાર કર્યાં વિનાને છે. આ પ્રમાણે બીજા કેટલાંક વાયા તે દુષ્ટ બુદ્ધિએ ગ્રહણ કરેલ થે!ડા અક્ષરનું જ્ઞાન ધરાવનાર સાધુ એલે છે, તેથી એમ જાણવુ" કે, મહાન્ ઉપશમનું કારણ જે જ્ઞાન છે તેને વિપરીતપણે પરિણામતાં તે આવુ બોલે છે. કહ્યુ છે કેઃ— "अन्यैः स्वेच्छावित्तानर्थविशेषान् श्रमेण विज्ञाय । कृत् वाङ्गयमित इति खादत्यङ्गानि दर्पण ॥ | १ || "
ખીજાઓએ ઇચ્છાનુદ્રાર રચેલા કોઇપણ અને શ્રમી જાણીને પેતે જાણે કે, સ'પૂરૢ સિદ્ધાંતને પરગમી હોય; તેમ, અહંકારવડે અંગને ખાય છે. (બીજાનું અપમાન કરે છે.) "क्रीडन कमीश्वराणां कुक्कुटलावक समान वाल्लभ्यः। शास्त्राण्यपि हास्यकथां लघुतां वा क्षुल्लको नयति |२| "
શ્રીમતાની ક્રીડા સમાન વસ્તુને કુકડાના લાવક સમાન જેવા બનીને પવિત્ર શ સ્રોને પણ, હાસ્ય કથા જેવી લઘુતાને ક્ષુદ્ર સાધુ પમાડે છે. ( ઉત્તમ જાતીનું મેતી જે શ્રીમતેનુ મન રીઝાવે; તેવા મેતીને ન સમજનાર કુક
Page #87
--------------------------------------------------------------------------
________________
(૭૨)
ઢાનુ અચ્યુ. જુવારના દાણા સમજી લેવા જતાં; કદર ન થવાથી ફ્રેંકી દે છે. તેજ પ્રમાણે ક્ષુદ્ર સાધુ ગભીર સૂત્રના પરમાથ ને ન સમજવાથી હાંસીના વાક્ય તરીકે માની લે છે.) વિગેરે. અથવા બીજી પ્રતિમા · રૃવા થતાં અને તિય સમાહતિ” પાડે છે, તેના અથ આ છે કે—ઊપ શમ ાડીને બહુશ્રુત બનેલા કેટલાક ( ાધા નહીં ) કઠારતાને સ્વીકારે છે, તેથી, તેમને ખેલાવથાં, અથવા પૂછવા જતાં કાં તે, ચુપ રહે છે. અથવા, હુકાર શબ્દ ખેલીને માથુ' વિગેરે હલાવીને જવાબ આ પે છે.
વળી, કેટલાક બ્રહ્મચર્ય જે સયમ રૂપ છે, તેમાં રહીને; અથવા, ઋચારાંગસૂત્ર ભણીને તેને અથ પ્રાચય છે, તેમાં રહીને આચારાંગના વિષયને અનુસાર અનુષ્ઠાન કરવા છતાં પણ, તેના તિરસ્કાર કરીને તીરના ઊપદેશ રૂપ આજ્ઞાને કંઈક માને ક'ઇક ન માને, પરં'તુ, સાતાગારવનાં બાહુલ્યપણાથી તીર્થંકરનાં વચનને બહુ માન આપતા નથી; પણુ શરીરની અકુશપણાને અવલખે છે. ( શરીરની શૈાભા કરવામાં વીતરાગની અન્ન ઊાવે છે. )
અથવા, અપવાદને અલખીને વતાં ઉત્સગ મના ઉપદેશ આપતાં તે એકાંત પકડે છે કે, “ તે ઉત્સ માર્ગ જિનેશ્વરના કહેલા નથી.
હવે, સમજવા માટે અપવાદ બતાવે છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
(૭૩).
कुजा भिक्खू गिलाणस्त, आगिलाए समाहियं
નિગી ભિક્ષુ (સાધુ) માંદા સાધુની સમાધિ માટે યોગ્ય રીતે વેયાવચ્ચ કરે. જે કારણે (ગે) સાધુ માંદા હોય, તે રોગ દૂર કરવા આધાકમ આહર વિગેરે પણ લાવી આપે. - પ્ર–ઠીક તેમ હશે; પણ, કુશલ સાધુએ જેએ તીર્થકરના વચનની આશાતના કરે તેમને દીર્ઘ સંસાર થાય છે, તેમને થવાનાં ભવિષ્યનાં દુખે કેમ બતાવ્યાં નથી.
ઉ–એજ અમે બતાવ્યું, કે જે શરીર શેભા વિગેરે માટે કુશીલતા સેવે છે, તેમને થવાના કડવા વિપક વિગેરે સૂચવ્યા. તેવું હિત શિક્ષાનું વચન ગુરૂ પાસે સાંભળીને તે કુશીલીચા સાધુએ તે ગુ નેજ કડવાં વચન સંભળાવે છે.
પ્ર: -- ત્યારે કુશીલીઆ સાધુ શા માટે ગુરૂ પાસે સિદ્ધાંત સાંભળતા હશે ?
ઉ–સમજ્ઞ (લેકમાં સંમત) બનીને માન મેળવી. અમે જીવન ગુજારીશું, આવા હેતુથી સિદ્ધાંતના ગૃઢ રહસ્યના પ્રશ્નના ખુલાસા માટેજ શબ્દ શાસ્ત્રાદિ (વ્યાકરણ વિગેરે) શાસ્ત્ર ભણે છે.
અથવા આ ઉપાય વડે લેકમાં માનીતા થઈને અમે જીવીશું, એટલા માટે જ કેટલાક દીક્ષા લઈને, પછવાડે કુશીલીયા બને છે.
અથવા સમને તે પ્રથમ દીક્ષા લેતાં વિચારે કે અમે
Page #89
--------------------------------------------------------------------------
________________
(૭૪) ઉક્ત વિહારી બનીને સંયમ જીવિત વડે જીવીશું. અને દિક્ષા લઈ પાછળથી મેહના ઉદયથી ચારિત્ર બરાબર ન પાળે. તેઓ ગેરવત્રિક (દ્ધિ રસ સાત)ના કારણે અથવા તેમાંથી કેઈપણ એકના કારણે જ્ઞાનાદિક મેક્ષ માર્ગ માં સારી રીતે વર્તતા નથી, તેમ ગુરૂના ઉપદેશમાં વર્તતા નથી. અને જુદી જુદી જાતની ઈચ્છાઓથી વૃદ્ધ થઈને ચિત્તમાં બળતા બારવ ત્રિકમાં ધ્યાન રાખીને વિષયમાં રકત બની ઇંદ્રિયને સ્થિર કરવા રૂપ જે તીર્થંકર વિગેરેએ પાંચ યમ (મહાવ્રતે) બતાવેલા છે તેને બરાબર ન પાળીને પિતાની મેળે પંડિત માની બનીને આચાર્ય વિગેરેએ વીતરાગના શાસ્ત્ર પ્રમાણે પ્રેરણા કર્યા છતાં તે કુસાધુઓ તે ગુરૂને કડવાં વચન સંભળાવે છે. અને બેલે છે કે “આ વિષયમાં તમે શું જાણે ?”
કારણ કે જેવી રીતે સૂત્રના અર્થને વ્યાકરણને ગણિ'તને અથવા નિમિત્તને હું જાણું છું. તેવી રીતે બીજે કેણ જાણે છે? આ પ્રમાણે આચાર્ય વિગેરેને કુસાધુ કડવાં વચન કહે છે.
અથવા ધર્મોપદેશક તીર્થકર વિગેરે છે. તેમને પણ કડવાં વચન કહે છે. તે બતાવે છે. કેઈ વખત તે સાધુ ભૂલ કરે, ત્યારે આચાર્ય ઠપકો આપે ત્યારે કુસાધુ કહે, કે તીર્થંકર અમારૂં ગળું કાપવાથી વધારે બીજું શું કહે
Page #90
--------------------------------------------------------------------------
________________
(9) નાર છે? વિગેરે અનુચિત વચન બોલે છે. અને વિદ્યાના
ટાં મંદના અવલેપથી મદાંધ બનીને શાસ્ત્ર રચનાર ગણધર ભગવંતને પણ દૂષણ આપે છે. વળી, આચાર્યોને દૂષણ આપે છે, એટલું જ નહિ, પણ, બીજા સાધુઓને પણ કડવા મહેણાં સંભળાવે છે.
सीलमंता उवसंता संखाए रीयमाणा असीला अणुवयमाणस्स बिया मंदस्स बालया (मू०१८९)
શીલ તે અઢાર હજાર ભેદવાળું છે, અથવા મહાવ્રત પાળવાનું છે, તથા પાંચ ઇન્દ્રિયને જ્ય કરવાનું છે. કષાઅને નિગ્રહ છે, ત્રણ ગુણિ પાળવાની છે. એવું નિર્મળ શીળ. પાળે તે શીળવંત છે, તથા કષાયને શાંત કરવાથી ઉપશાંત છે.
શંકા-શીળવાન ગ્રહણ કરવાથી ઉપશાંત તેમાં સમાઈ ગયા. ત્યારે, ફરી કેમ કહ્યું?
ઉ-કષાયના નિગ્રહનું પ્રધાનપણું બતાવવા માટે, સમ્યફ રીતે જેનાવડે કહેવાય, તે સંખ્યા અથવા પ્રજ્ઞા છે, તેના વડે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરનારા આચાર્યો હોય; છતાં, કેઈ સાધુના નબળા ભાગ્યથી સદાચાર રહિત એ આચાર્યો છે. એવી નિંદા કરનારા, અથ પછવાડે નિદા કરનારા, અથવા મિથ્યા દષ્ટિ વિગેરે બોલે કે તેઓ કુશલ છે, એવું કહેતાં પાસસ્થા વિગેરેની આચાર્યને બેટાં વચન કહેવા રૂપ આ બીજી મૂર્ખતા છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
(૭૬). એટલે, સાધુ પ્રથમ તે, પિતે સારા ચારિત્રથી રહિત છે, અને પિતે સારા ચાસ્ત્રિ પાળનાર ઉઘુક્ત વિહારી ઉત્તમ સાધુને નિંદે છે. આ તેમની બીજી ભૂખતા છે.
અથવા, જે શીળવતે છે તે ઉપશાંત છે. એવું બીજાએ કહે છતે, તે કુસાધુ બોલે કે “એ ઘણે ઉપકાર કરનારા આચાર્ય વિગેરેમાં તમારા કહેવા મુજબ ક્યાં શીલ અને ઉપશાંતતા છે?” આ પ્રમાણે બોલતા દુરાચારી સાધુની બીજી મૂર્ખતા થાય છે. પણ, બીજા કેટલાક સાધુઓ વીર્યાતરીય કર્મના ઉદયથી જે કે, પિતે પુરૂં ચારિત્ર ન પાળતા હાય; છતાં પણ, બીજા ઉત્તમ સાધુઓની પ્રશંસા કરતા રહીને પોતે પણ બીજાને સારા આચાર બતાવે છે. તે કહે છે -- नियमाणा वेगे आयारगोयर माइक्खंति, · રામદ સાહૂળિો (૪૦૨૧૦)
અશુભ કર્મના ઉદયથી સંયમથી દૂર થાય, અથવા લિંગ મુકી દે, અર્થાત્ કેટલાક સાધુએ મેહુના ઉદયથી ચારિત્ર ન પાળી શકે, ત્યારે કોઈ સાધુને વેષ મુકી દે, અથવા વેષ રાખે તે પણ પિતે સાધુને જેવો આચાર હેય, તે લેકેને બતાવે છે. અને પિતાની નિંદા કરતા કહે છે, કે તે ઉત્તમ આચાર પાળવાને અમે સમર્થ નથી, આ કારણથી ચારિત્ર ન પાળ્યું, તેજ તેમની મૂર્ખતા છે. પણુ વચન સાચું બેલિવાથી બીજી મૂર્ખતા થતી નથી,
Page #92
--------------------------------------------------------------------------
________________
(૭૭). તેઓ એવું છેટું નથી બોલતા, “કે અમે જે કરીએ છીએ તે જ અમારો આચાર છે.” (પિતાની ભૂલ કબુલ કરે છે) વળી આમ ન બેલે કે હવે આ દુઃખમ કાળના અનુભાવથી બળ વિગેરે ઓછું થવાથી મધ્યમ વર્તન એજ કથા
નું કારણ છે. હમણાં ઉત્સર્ગને અવસર નથી (આવું ખાટું ન બેલે). કહ્યું છે કે – "नात्यायतं न शिथिलं, यथा युञ्जीत सारथिः । સાબk amશ્યા, પર સર્વત્ર પૂજિતર શા ?
ન જોરથી, ન ધીર, એમ સારે હાકનાર ઘેડા વિશેતેને હાકે તે હાકનારો ડા ગણાય, તથા ઘડા પણ તે પ્રમાણે મધ્યમ ચાલે છે તે પેગ બધે માનનીય થાય છે. વળી जो जत्य होइ भग्गो, ओवासं सो पर अविंदंतो। गंतुं तत्थऽचयंतो, इम पहाणंति घोसेति ॥१॥
જે જ્યાં ભાંગ્યું હોય તે તે બીજા અવકાશને ન જાણુતે અને ત્યાં જવાને અસમર્થ હેવાથી પિતે પિતાની કુટેવને પણ પ્રધાન બતાવે છે. (આવું કુસાધુનું વર્તન છે, તે તેના બેવડી મૂર્ખતા છે.)
પ્રા–તેઓ શામાટે આવા કુશીળનું અમર્થન કરતા હશે? - ઉ– સારા માઠાના વિવેકનું જે જ્ઞાન છે, તેનાથી તેઓ બ્રણ થયેલ છે, તથા સમ્યફ દર્શનથી દૂર રહી અસત (ખોટું) અનુષ્ઠાન કરવા વડે પિતે નાશ પામેલા છે, અને
Page #93
--------------------------------------------------------------------------
________________
(૭૮). શંકા ઉત્પન્ન કરાવીને તેઓ બીજાને સારા માર્ગથી ભ્રષ્ટ. કરે છે. વળી બીજા કેટલાક પતે બાહ્ય ક્રિયા કરવા છતાં પણ, (અંદરની શ્રદ્ધા વિના) પિતાના આત્માનું અહિત કરે છે, તે બતાવે છે. તે
नममाणा वेगे जीवियं विप्परिणामंति पुट्ठा वेगे नियति जीवियस्सेव कारणा, निक्खंतंपि तेसिं दुन्निक्खंतं भवइ, बालवयणिज्जा हुतेनरा पुणो पुणो जाई पकम्पिति अहे संभवंता विदायमाणा अहः मंसीति विउकसे उदासीणे फरसं वयंति पलियं पकथे अदुवा पकथे अतहेहिं तं वा मेहावी जाणिsir Ni (જૂ ૧૨)
તે કુસાધુઓ આચાર્ય વિગેરેને કૃત જ્ઞાન મેળવવા માટે દ્રવ્યથી દેખવા માત્ર જ્ઞાન વિગેરેના ભાવ વિનય શિવાય નમવા છતાં પણ, તેઓમાંના કેટલાક અશુભ કર્મના ઊદચથી સંયમ જીવિતને વિરોધે છે. અર્થાત્ ઉત્તમ ચારિત્રથી આત્માને દુર રાખે છે. વળી, બીજું શું છે? તે કહે છે –
ચારિત્રમાં અસ્થિર મતિવાળા ત્રણ ગિારવના બંધાચલા બની પરીષહેથી ફરસાતાં સંયમ અથવા સાધુ વેષથી તેઓ દુર થાય છે.
પ્ર—શા માટે?
Page #94
--------------------------------------------------------------------------
________________
( ૭૯ )
: અસયમ નામના જીવિતના નિમિત્તથીજ. અર્થાત્ હવે, અમે સુખેથી સંસારમાં જીવશુ, એમ વિચારીને, સાવદ્ય અનુષ્ઠાન કરીને સયમથી દુર થાય છે, તેવા જીવેનુ શુ થાય છે ? તે કહે છે. તે કુસાધુએ ઘરવાસથી નીકળ્યા, છતાં જ્ઞાન દર્શન ચારિત્રના મૂળ ઉત્તર ગુણમાં કઇ પણ; ખામી આવવાથી તેને દીક્ષા પાળવી મુશ્કેલ થાય છે, તેવા ભ્રષ્ટ સાધુઓનું જે થાય; તે કહે છે. (હું અવ્યય હેતુના અ માં છે. જેથી અસમ્યગ્ અનુષ્ઠાનથી દીક્ષા છેડેલા સાધુ બાળ બુદ્ધિવાળા જે સામાન્ય પુરૂષા છે, તેમનાથી. પણ નિંદાય છે. ( જવાં હોય; ત્યાં તિરસ્કાર પામે છે.) વળી, તેઓ સંયમ મુકવાથી કુવાના અરહટ્ટના ન્યાયે વાર'વાર નવી જાતિ ( જન્મ ) મેળવે છે.
પ્રઃ તેઓ કેવા છે ?.
અથવા
ખેતે
ઃ—અધઃસયમ સ્થાનમાં વખતે રહેલા હોય; અવિદ્યાથી નિચે ( કુમાર્ગે) વર્તતા હોય; છતાં, પેાતાને વિદ્વાન માનતા લઘુતાથી આત્માને ઉંચે ચડાવે છે. ( પોતાને હાથે પેાતાની સ્તુતિ કરે છે. ) વળી, પાતે થા ભણેલા હોય; તેપણુ, માનથી ઉંચા બનીને રસ અને સાતા ગારવની બહુલતાથી માને છે. કે, હું મહુશ્રુત છું, અને આચાય જે જાણે છે, તે મે' તત્વને થાડાજ કાળમાં જાણી લીધું છે. એવું માનીને આત્માને અહકારી બનાવે છે.
3
44
Page #95
--------------------------------------------------------------------------
________________
(૮૦)
તે `આત્મશ્લાઘાથીજ સતાષ પામતા નથી; પણુ, ખીજા ઉત્તમ સાધુએ'ની નિંદા કરે છે તે બતાવે છે.
ઉદાસીન તે રાગદ્વેષ રહિત મધ્યસ્થ સાધુએ ઘણુ ભણેલા હોવાથી શાંત હાય છે, તેવા આચાય વગેરે જ્યારે તે સાધુની ભૂલ પડે; ત્યારે કહે તે, તેમની પણ નિંદા કરે છે અને મેલે છે કે, તમે તેા, પ્રથમ કૃત્ય અકૃત્યને જાણે; અને પછી બીજાને ઉપદેશ આપો.
વળી તે કડવુ ખાલે છે તે સૂત્ર વડે બતાવે છે. જિય અનુષ્ઠાન છે તેના વડે ભૃગુહાર વિગેરેથી એટલે, (તુ આ તણખલા જેવે છે. ) અથવા કુટ, મટ, વિગેરે ગુણાથી અથવા મુખના વિકાર વગેરેથી કુચેષ્ટા કરીને ગુરૂનું અપમાન કરે, તથા ખાટાં આળ ચડાવીને ગુરૂને તિરસ્કાર કરે. હવે સમાપ્ત કરતાં કહે છે, તે વાચ્ય અવાચ્ય અથવા શ્રુત ચારિત્ર નામના ધર્મ ઉત્તમ સાધુ જે ગુરૂ આજ્ઞામાં રહેલ હાય તે સારી રીતે જાણે.
અને જે અસભ્યવાદમાં ખાળ સાધુ વર્તાતા હોય તે ગુરૂ વિગેરે એ તેને શિખામણ આપવી તે બતાવે છે.
अहम्मट्ठी तुमंस नाम वाले आरंभट्ठी अणुवग्रमाणे हण पाणे घाघमाणे हणओ यावि समणुजायमाणे, घोरे धम्मे, उदीरिए उवेहइ णं अणाणाए, एस विसन्ने वियद्दे वियाहिए तिबेमि ( सू० १९२ ).
Page #96
--------------------------------------------------------------------------
________________
અર્થ જેને હેય, તે અથી અને તે અધર્મને અર્થી તે અધમથ છે, એવા અધર્મોથીને પણ શીખામણ દેવાય છે,
પ્રટને અધમથી કેવી રીતે છે? ઉ– બાળ છે, પ્ર-શા માટે બાળ છે,? ઉ–સાવદ્ય આરંભમાં વર્તે છે. પ્ર-કેવી રીતે આરંભમાં વર્તે છે?
ઉ–પ્રાણીઓને દુઃખ દેવારૂપ વાને બેલતે આ પ્રમાણે કહે છે. '
જી ને હણે,” એ પ્રમાણે બીજા પાસે હણાવી અને હણતાને અનમેદતે ત્રણ ગેરવથી બંધાયેલે રાંધવા રંધાવવાની ક્રિયામાં પ્રવર્તેલા ગૃહસ્થીએ આગળ તેમના પિડને વાંછક બનીને આ પ્રમાણે કહે છે.
આમાં શું છેષ છે. કારણ કે શરીર વિના ધર્મ બની શકે નહીં, માટે ધર્મના આધારરૂપ શરીરને થનાથી પાળવું જોઈએ, ” કહ્યું છે કે, ચાર વર્ષાયુ, કફrr ruત્રતા .. शरीराज्जायते धर्मो, यथा बीजात्सदंकुरः॥१॥
ધર્મથી જોડાયેલું શરીર પ્રયત્નથી બચાવવું, કારણ કે જેમ બીજ હોય, તે સારે અંકુરે થાય, તેમ શરીર
Page #97
--------------------------------------------------------------------------
________________
(૨)
(સારું) હેય, તે ધર્મ થાય છે, ( ત્યારે આચાર્ય તેને શીખામણ આપે કે હે ભવ્ય !) તું શા માટે એવું બોલે છે? આ સાંભળ! ધર્મ છે, તે ઘર ભયાનક છે, કારણ કે બધા આશ્ચને તેમાં નિષેધ છે, અને તેથી તે દુરનુચર છે. એવું તીર્થકર વિગેરેએ ઉદીતિ (કહેલું) છે, તેવા અધ્યવસાય વાળે તું બન, અને એવા ઉત્તમ સંયમ અનુષ્ઠાનની અવગણના જે કરે છે તેનું વાકયની શોભા માટે છે) અને સાવદ્ય અનુષ્ઠાન કરે, તે તીર્થકર ગણધરના ઉપદેશથી બહાર જઈ સ્વેચ્છાથી વર્તે છે.'
પ્ર–કણ એ હેાય ? ' ઉ–ઉપર બતાવેલે અધર્માથી બાળ આરંભને અથ બનીને પ્રાણીઓને ઘાત કરે, કરાવે હણનારને અનુદમારે ધર્મની અવગણના કરનારે, તથા કામ ભેગમાં ખેદ પામેલ (કામાંધ) વિવિધ પ્રકારે તઈ (હિંસા) કરનારે (તર્દ ધાતુને અર્થ હિંસા છે) અથવા સંયમમાં પ્રતિકૂલ તે વિતર્દ છે. એવા સ્વરૂપવાળે બાળ સાધુ જિનેશ્વરે કહે છે. એવું સુધર્માસ્વામી પિતાના શિષ્યોને કહે છે. કે તું મેધાવી છે. માટે ધર્મને જાણ, વળી હવે પછીનું પણ હું કહું છું, તે બતાવે છે. '
किमणभो ! जण करिस्तामिति मन्नमाणे एवं एगे वइत्ता मायरं पियरं हिचा नायओ य प.
Page #98
--------------------------------------------------------------------------
________________
(८३) रिग्गहं वीरायमाणा समुहाए अविहिंसा सुव्बया दंता पस्स दीणे उप्पइए पडिवयमाणे वसट्टा कायरा जणा लूमगा भवंति अहमेगेसिं सिलोए पावए भवइ, से समणो भवित्ता विभंते २ पासहेगे समन्नागएहिं सह असमन्नागए नममाणेहिं अनममाणे विरएंहिं अविरए दविएहिं अदविए अभिसमिचा पंडिए मेहावी निहियट वीरे आगमेणं सया परिक्कमिजासि त्तिवेमि (सू० १९३) इति धूताध्ययने चतुर्थोदेशकः ६-४॥ . કેટલાક સાધુએ તત્વ સમજીને સમ્યગ ઉત્થાનથી તૈયાર થઈ વિર માફક વર્તતા પાછળથી પ્રાણીની હિંસા अनारा थाय छे. .. . ... .. . ... ..... . प्र-त. वाशते तयार थ्ये ता ? ........
60-ते विधान मा! भारे मा स्वार्थमा तत्५२ सेवा भाता पिता पुत्र ४सत्र (स्त्री) विगेरे नरेश પરમાર્થ દ્રષ્ટિએ જોતાં અનર્થ રૂપ છે. તેમની કે હું શું કરીશ ? કારણ કે તેઓ મારૂં કાંઈ પણ કાર્ય કરવુ કે રેગ દૂર કરવામાં સમર્થ નથી, તેથી તેના વડે હું શું કરીશ? એમ જાણીને દીક્ષા લે છે. અથવા કઈ દીક્ષા લેનારને કેઇએ કહ્યું કે હે ભાઈ! રેતીના કેળીઆ ખાવા
Page #99
--------------------------------------------------------------------------
________________
(૮૪) જેવી નિસાર દીક્ષા લેવા વડે શું કરીશ? પણ પૂર્વના ભાગે મળેલું ભજન વિગેરે (સુખેથી) ભેગવ! એમ કહેતાં તે દીક્ષા લેનાર વૈરાગ્યથી રંગાયેલું હોવાથી બોલે, કે હે અ! આ ભેજન વિગેરેથી હવે શું કરીશ? મેં આ સંસારમાં ભમતાં અનેકવાર ભેગવ્યું, તે પણ તૃપ્તિ ન થઈ, તે હમણું આ ભવમાં શું થવાનું છે? એ પ્રમાણે વિચારતા કેટલાક પુરૂષ સંસાર સ્વભાવને જાણનારા દીક્ષા લેવા તૈયાર થઈને માબાપ તથા બીજાં સગાને તથા ધન ધાન્ય હિરણ્ય બે પગવાળાં દાસ દાસી તથા ચાર પગવાળા પશુ વિગેરેને છેડવામાં (સિંહ માફક) વિર માફક આચરણ કરનારા બનીને ગ્ય રીતે સંયમ અનુષ્ઠાનમાં તત્પર થયેલા હોય છે, અને હિંસા ત્યાગી વિહિંસ (દયાળુ ) તથા શોભન વ્રત ધારણ કરીને સુવ્રત બનેલા છે, તથા ઈદ્રિ દમીને દાંત છે, આવું નિર્મળ વર્તન કરનાર છે. આના સંબંધમાં નાગાજુનીયા કહે છે –
समणा भविस्सामो अणगारा अकिंचणा अपुत्ता अपसूया अविहिंसगा सुव्वया दंता परदत्त भोहणो पावं कम्मं न करेस्मामो समुहाए ॥
અમે આગાર (ઘર) રહિત અણગાર થઈશું તેમ, અકિંચન અપુત્ર અપ્રસૂતિ ( સી વિનાના) દયાળુ સારા વ્રતવાળા, ઈદ્રિ દમન કરનારા ગેચરીથી નિર્વાહ કરનારા બનીને
Page #100
--------------------------------------------------------------------------
________________
(૮૫) પાપ કર્મ નહીં કરશું. એમ જાણીને દીક્ષા લે છે. (સુગમ સૂત્ર હોવાથી ટીકા નથી.) આ પ્રમાણે પ્રથમ સિંહ જેવા બની દીક્ષા લે છે, અને પછી દીન (રાંક) શીયાળીયા જેવા વિહાર કરવામાં ઢીલા બનને ત્યાગેલા ભેગેને પાછા ગ્રહણ કરી પતિત થયેલાને તું જે. પ્રથમ તેઓ દીક્ષા લે છે, અને પછી પાપના ઉદયથી દીક્ષા મુકી દે છે. (ગુરૂએ પિતાના શિષ્યને સ્થિર કરવા શિથિલતાને આ દષ્ટાંત આપેલ છે.) - પ્ર–તેઓ શા માટે દીન થાય છે? * ઉ–તેઓ ઈદ્રિયેના વિષે તથા કષાયોથી પર વશ થવાથી વશાત્ત છે, તેવા શિથિલને કમને શ્રેષ્ઠ થાય છે. તે કહે છે –
सोदिय वसणं भंते ! कइ कम्म पगडीओ बंधई ? गोयमा ! आउअ वजा ओ सत्तकम्म पगडीओ जाव अणुपरि अदृइ, कोह वसट्टेणं भंते ! જીરે વ ..
ૌતમને પ્રશ્ન –હે ભગવન!કાનને વશ થઈને જીવ કેટલી કર્મ પ્રકૃતિઓ બાંધે ?
ઉ–આયુ છેને સાત.
પ્ર–કોને વશ થઈને કેટલી ? ' ઉ–એજ પ્રમાણે.
આ પ્રમાણે માન વિગેરેમાં પણ સમ જવું, વળી તે ઢીલા
Page #101
--------------------------------------------------------------------------
________________
(૮૬) સાધુઓ પરીસહ ઉપસર્ગ આવતાં કાતર બને છે, અથવા વિષયના રસીઆ કાતર (બીકણ) બને છે.
પ્રતેઓ કેણ છે? અને શું કરે છે? ઉતેઓ ઢીલા મનવાળા બનીને વ્રતના વિધ્વંસક બને છે, આવું અઢાર હજાર શીલાંગવાળું બ્રહ્મચર્ય કેણું ધારી શકે ! આવું વિચારીને દ્રવ્ય લિંગ અથવા ભાવલિંગ ત્યજીને જેના વિરાધક બને છે, તે લિંગ ત્યજેલાનું પછી શું થાય છે તે કહે છે. (અથને અર્થ પછી છે) કેટલાક વ્રત લઈને ભાંગી નાંખે છે, તેમને (પાપના ઉદયથી) વખતે અંતર્મુહુર્તમાંજ મરણ આવે છે, કેટલાકની પાપરૂપ નિંદા થાય છે, પિતાના સાધુ કે બીજા સાધુઓમાં તેની અપકીર્તિ થાય છે, તે કહે છે. તે આ પતિત સાધુ મસાણના લાકડા જે ભેગને અભિલાષી દીક્ષા લે છે, અને મુકી દે છે માટે તેને વિશ્વાસ ન કરે, કારણકે તેને અકર્તવ્યનું ભાન નથી ! કહ્યું છે કેपरलोक विरुद्धानि, कुवार्ण दूरतस्त्यजेत् ॥ आत्मानं यो न संधत्ते, सोऽन्यस्मै स्यात् कथंहितः
જે પરલેક વિરૂદ્ધ અકૃત્ય કરે છે, તેને દૂરથી ત્યજ, જે આત્માને ચારિત્રમાં સ્થિર નથી રાખતે, તે બીજાને હિતકારક કેવી રીતે થાય? વિગેરે સમજવું.
Page #102
--------------------------------------------------------------------------
________________
(૮૭) અથવા સૂત્ર વડેજ તેની અલાઘા બતાવવા કહે છે, તે આ સાધુ બનીને વિવિધ રીતે ભમતે સાધુપણાથી ભ્રષ્ટ થયલે છે. વીસા ( * ) વડે અત્યંત જુગુપ્સા, (નિંદાને બતાવે છે. વળી, ( ગુરૂ શિષ્યને કહે છે.) તમે જુઓ. કર્મની પ્રબળતા કેવી છે? કે, જેમનું નશીબ કુટેલું છે, તેવા ઉદ્યુતવિહારી (ઉત્તમ સાધુ) સાથે રહેવા છતાં પણ, હજુ તેઓ શિથિળ વિહાર બની રહ્યા છે, તથા સંયમ અનુષ્ઠાન વડે વિનયશીલ બનેલા સાથે રહીને તેઓ નિર્દય બનેલા પાપ અનુષ્ઠાન કરનારા છે, તથા વિરત સાથે અવિરત, દ્રવ્ય, ભૂત સાથે અદ્રવ્ય ભૂત પાપનાં કલેકથી અંકિત થવાથી એવા ઉત્તમ સાધુઓ સાથે વસતાં પણ સુધરતા નથી. (અર્થાત્ જગમાં સારા સાધુએ નજરે જોવા છતાં પણ, ઢીલા સાધુ સુધરતા નથી.) આવા ઢીલા સાધુને જાણીને શું કરવું? તે કહે છે –હે સાધુ! તું પંડિત છે. જ્ઞાત ય છે, મર્યાદામાં રહેલ મેઘાવી છે, વિષય સુખની તૃણ તે દૂર કરી છે, તથા તું વીર હોવાથી કર્મ વિદારણ કરવામાં શક્તિવાન છે, તેથી સર્વ પ્રણીત ઉપદેશના અનુસારે સર્વદા સંયમ અનુષ્ઠાનમાં વર્તજે. આ પ્રમાણે સુધર્માસ્વામિ કહે છે –
ધૂત અધ્યયનને ચે ઊદેશે સમાસ.
Page #103
--------------------------------------------------------------------------
________________
(८८) | ધૂત અધ્યયન પંચમ ઉદેશો.
ચેથ કહીને પાંચમે કહે છે. તેને આ સંબંધ છે. ગયા ઉદેશામાં કર્મ દૂર કરવા ત્રણ રવ છેડવાનું બતાવ્યું; અને તે કર્મ વિધૂનન ઉપસર્ગ વિધૂનન વિના સંપૂર્ણ ભાવને અનુભવતું નથી; તથા સત્કાર પુરસ્કાર રૂપ સન્માનના વિધૂનન વિના ગરવ ત્રિકની વિધૂનના સંપૂર્ણતાને ન પામે એથી ઉપસર્ગ સન્માનને વિધૂનન કરવા આ ઉદ્દેશ કહે છે. આ સંબધે–આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે. અખલિતાદિ ગુણ યુક્ત ઉચ્ચારવું તે કહે છે – . सेगिहेसु वागिहतरेलुवा गामेसुवा गामंतरेसुवा नगरेसुवा नगरंतरेसुवा जणवयेसुवा जणवयंतरेसुवा गामनयरंतरेवा गामजणवयंतरेवा नयरजणवयंतरेवा संतेगइया जणा लूमगा भवंति अदु. वा फासा फुसंति ते फासे पुटे वीरो अहियासए, ओए समिय सणे, दयं लोगस्स जाणित्ता पाईणं पडीणं दाहिणं उदीणं आइक्खे, विभए कि वेयवी, से उहिए वा अणुहिएतु वा सुस्सूसमाण उ पवे. यए संति विरई उपप्तमं निव्वाणं सोयं अववियं मद्दवियं लावियं अणइवत्तियं सव्वसिं पाणाणं
Page #104
--------------------------------------------------------------------------
________________
(૮૯), सव्वेसि भू याणंसम्वोस सत्ताणं सव्वेसिं जीवाणं अणुवीइ भिक्खु धम्म माइक्खिजा (सू० १९४)
તે પંડિત મેધાવી નિષ્ઠિત અર્થવાળે વીર સાધુ સદા. સર્વજ્ઞ પ્રણીત ઉપદેશ પ્રમાણે વર્તનારે ગારવત્રિકથી અમર, તિબદ્ધ નિર્મમ નિષકિંચન નિરાશ એકાકી વિહારપણે (જનકલ્પી જેવ) ગામ ગામ વિચરતે ક્ષુદ્ર તીર્થંચ નર, દેવે કરેલા ઉપસર્ગ પરિસોથી દુઃખના સ્પર્શો ભગવતે છતાં નિર્જરાને અર્થી બનીને સારી રીતે સહન કરે. " - પ્ર–કઈ જગ્યાએ તેને તેવા પરિસહ ઉપસર્ગો દુઃખ દે? તે કહે છે. આહાર વિગેરે માટે ઘરમાં જતાં (ઉંચ નીચ મધ્યમ જાતિનાં ઘરે હેય માટે બહુ વચન સૂત્રમાં છે) તથા ઘરની વચમાં જતાં તથા (બુદ્ધિ વિગેરે ગુણેને ખાઈ જાય તે ગામ) ગામમાં ગામતરમાં તથા કર વિનાનાં નગરમાં અથવા અંતરાળે જતાં થાય છે, તથા જ્યાં લોકોને રહેવાનાં સ્થાન તે જનપદ છે, તે અવ તિ (માળવા) વિગેરે છે, તે દેશ સાધુને વિહાર એગ્ય ૨૫ દેશ છે (તે આર્ય દેશ છે બાકીના ૩૧૯૭૪ અનાર્ય છે. નીચે ટીપણુમાં બીજા સૂત્રને પાઠ મુકે છે. ___पुरच्छिमणं कप्पड निरगंथाणवा निग्गंधीणवा जाव मगहाओ एत्तए, दक्खिणणं कप्पड निरगंथा. णवा निग्गंधीण वा जाव कोसंबीओ एत्तए पच्छि
Page #105
--------------------------------------------------------------------------
________________
(૯૦) मेणं जाव थुणा विसओ, उत्तरेणं जाव कुणाला विसओ, ताव आरिए खित्ते नोकप्पइत्तो बाहित्ति, अस्यां च आर्यभूमिकायां साई पंचविशतिर्जनપણ વક્ષેત્રાઘ બિહilનિ છે - તે સમયે સાધુઓને વિચરવા ગ્ય ક્ષેત્રની બંધાયેલી હદ નીચે પ્રમાણે હતી.
પૂર્વ દિશામાં સાધુ સાધ્વીને મગધ દેશ સુધી વિચરવું કલ્પ દક્ષિણમાં કેશબી, પશ્ચિમમાં ગુણ દેશ સુધી અને ઉત્તરમાં જાવ કુણાલ દેશ સુધી આર્ય ક્ષેત્ર છે, તેની બહાર જવું સાધુ સાધ્વીને ન કપે, ઉપર બતાવેલ હદમાં આર્ય ભૂમિમાં ૨પા દેશ છે, તે જિનેશ્વરે ધર્મ ક્ષેત્ર. તરીકે વર્ણવ્યા છે. - તે દેશની વચમાંના ભાગમાં સાધુ વિચરે, અથવા ગામ નગરના અંતરાલે અથવા ગામ દેશના વચમાં તેજ પ્રમાણે નગર દેશના વચમાં અથવા ઉદ્યાનમાં અથવા તેના આંતરે વિચરતાં અથવા જતાં આવતાં અથવા તે ભિક્ષને ગામ વિગેરેમાં રહેતાં કાર્યોત્સર્ગ વિગેરે કરતાં કેટલાક પાપ રૂપ કાળાશથી મલિન અંતઃકરણવાળા જે માણસે લૂષક ( હિંસક) હોય; તે સાધુને દુઃખ દે છે. (ચાર ગતિમાં ક્ષમતા છમાં) સાધુને નારકી દુઃખ દેવાને અશક્ત છે. તિર્યંચ અને દેવતાને ઉપસર્ગ કેઈકજ વાર થાય; તેથી
Page #106
--------------------------------------------------------------------------
________________
(૯૧)
મનુષ્યાથીજ પ્રાયે સાધુને ઉપસંગ થાય છે. માટે, જન ( માણસ ) શબ્દ લીધા છે. અથવા, જેઆ જન્મે; તે જન છે, અને તેથી જન શબ્દનો અર્થ તિય ચ નર, અને અમર લીધા છે. એટલે, સાધુને વિહાર વિગેરેમાં ત્રણે અનુકૂળ તથા પ્રતિકૂળ એક અથવા બંને પ્રકારે ઉપસગ કરે છે, તેમાં દેવતાના ઉપસર્ગ ચાર પ્રકારના છે; (૧) હાસ્યથી. ( ૨ ) દ્વેષથી. (૩) વિમશથી. (૪) પ્રથક્ વિમાત્ર ( )થી છે. તેમાં પ્રથમના કીડામાં
>
તત્પર કાઇ વ્યંતર દેવ હાસ્યથીજ વિવિધ ઉપસર્ગાને કરે. જેમકે—ભિક્ષા માટે આવેલા નાના સાધુઓએ ભિક્ષાના લાભને માટે પલલ ( ) વિકટ તપણ ( વિગેરેથી ચાચતા વ્યંતરને મળ્યા પછી, ભિક્ષા પ્રાપ્ત થયા પછી તેણે તે ચીજો માગી; તેથી, તે વ્યંતરને ખુશી કરવા ક્યાંયથી તે ચીજ લાવીને તેમણે આપી. તે બ્યંતરે પણ ક્રીડામાંજ તે નાના સાધુઓ ક્ષીખા ( ) માફક અનાગ્યા.
(૨) દ્વેષથી ભગવાન મહાવીરને મહા મહિનામાં ખરી ઠંડમાં તાપસીનું રૂપ ધારીને વ્યંતરીએ પોતાના એટલામાં ઝાડની છાલનું વસ્ત્ર પાણીથી ભીજાવીને તેના વડે પાણીના ઠંડા છ'ટકાવ કર્યાં. (૩) વિમથી આ સાધુ ધર્મીમાં દૃઢ છે કે નહિ ? તે જોવા અનુકૂળ પ્રતિકૂળ ઉપ
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
સૌથી પરીક્ષા કરે તે બતાવે છે. જેમકે—સંવિગ્ન સાધુની ભક્ત અનેલી કોઈ વ્યતરીએ સ્ત્રીના વેષ ધારીને ઉજ્જડ દેવળમાં બેઠેલા સાધુને અનુકૂળ ઉપસૌથી ચલાયમાન ફરવા ધાયું; પણ તે ચલાયમાન ન થવાથી આ દૃઢ ધર્મી છે. એમ જાણીને ભક્તિથી વાંઘા. (૪) જુદી જુદી રીતે હાસ્યથી, દ્વેષથી કે, વિમ`થી કાઇ પણ એકથી પરીક્ષા કરે. જેમકે—ભગવાન મહાવીરને સંગમ નામના એકજ દેવતાએ વિમથી શરૂ કર્યા; અને દ્વેષથી પષિડ પુરા કર્યા. એટલે, આ ઉપસર્ગ માં પ્રારભ અને અંત જુદી જુદી રીતે થાય છે.
માણસથી પણ સાધુને ચાર પ્રકારે ઉપસગ થાય છે. (૧) હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમથી, (૪) કુશીળતના સેવન માટે. તેમાં હાસ્યથી દેવસેનાગણીકાયે નાના યુવક સાધુને કુમાગે દારવા સતાવ્યા; ત્યારે સાધુએ દાંડાથી તાડના કરી, વેશ્યાએ રાજા પાસે ફરીયાદી કરી. નાના સાધુને રાજાએ લાવ્યે. યુવકે શ્રીગૃહનાં દૃષ્ટાંતથી સમજાવ્યેા કે, હું રાજન્ ! તારા ખજાને લુટે; તે, તુ શુ કરે ? ॰ શિક્ષા કરૂ. સાધુએ કહ્યુ કેઃ—તેવી રીતે મે ઘણી સમજાવી કે, સાધુઓનું ધન નિર્મળ શીળ છે. માટે. તું દૂર થા. પણ, તેણે કઈ રીતે ન માન્યું માટે, જરા શિક્ષા કરવી પડી છે. (૨) દ્વેષથી સામભૂતિ ક્ષસ
Page #108
--------------------------------------------------------------------------
________________
(૯૩ )
રાએ ગજસુકુમારને માથા ઉપર મળતા અંગારા ભર્યા. (૩) વિમશથી ચાણાક્ય મત્રીની પ્રેરણાથી ચંદ્રગુપ્ત રાજાએ ધમની પરીક્ષા કરવા પેાતાની રાણી પાસે ધમ સંભળાવતા સાધુને ઉપસર્ગ કરાવ્યેા. સાધુએ પણ બીજે કાઈ ઉપાય છેવટ સુધી ન જોવાથી ઘેાડી તાડનાથી દૂર કરી, રાણીઓએ ફરીયાદ કરી. સાધુએ રાજના ભંડારના દાખલા આપી રાજાને પ્રતિબાધ્યા. (૪) કાઇ દુરાચાર માટે પ્રાર્થના કરે. જેમકે—ઇર્ષ્યાળુ શેઠના ઘરમાં ધણીના અભાવમાં કાઈ પણ સંજોગેાથી ત્યાં એક સાધુ રાત રહ્યા. તેમને ચાર જુવાન સ્ત્રીઓએ ધણીના અભાવે વારાફરતી તેમને આખી રાત પજવ્યા; પણ, દરેક પહેારમાં તે ન લેાભાતાં મેરૂ પર્યંત માફક નિશ્ચળ રહ્યા. તિય ચના પણ ભય, દ્વેષ, આહાર. અને બાળક રક્ષણના માટે ચાર પ્રકારેજ ઉપ સ છે. (૧) ભયથી સાપ વિગેરે ચમકીને કરડે છે. દ્વેષથી ભગવાન મહાવીરને ચકાશીએ ઉપસ કર્યો. આહાર માટે સિહ વાઘ વિગેરે મારે છે. અને અપત્ય રક્ષણ માટે કાકી ( ) વિગેરે પીડે છે.
ઉપર બતાવ્યા પ્રમાણે ઉપસર્ગ કરવાથી ( ઉપર ખતાવેલા અથ પ્રમાણે જના સાધુઓના લષક (દુઃખ દેનારા) છે.
અથવા તેવા તેના ગામ વિગેરે સ્થાનમાં જતાં દુઃખના સ્પર્શી આત્માને પીડનારા થાય છે. તે ચાર પ્રકારના છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
(૯૪) જેમકે આંખમાં કણું વિગેરે પડવાથી ઘટ્ટનતા થાય છે. અને ભમેલની મૂછ વિગેરેથી પતનતા (પડવું) થાય છે. વાયુ વિગેરેથી તંભનતા (રેકાણ) થાય છે અને તાળવા વિગેરેમાં અંગુળી વિગેરે ઘાલવાથી ભલેષણતા ( )
થાય છે.
" અથવા વાત, પિત્ત કલેષ્મ વિગેરેના ક્ષેભથી કડવા સ્પર્શી થાય છે. અથવા નિષ્કિચનપણથી તૃણ સ્પર્શ ડાંસ મચ્છર તથા કંડ તાપ વિગેરેના પીડારૂપ સ્પર્શે કઈ વખત થાય છે. ''
તેવા કેઈ પણ પરીસો આવે તે તેના દુઃખના સપઓંથી સાધુ પતે ધીર બનીને સહન કરે. મનમાં ચિંતવે, કે આથી પણ વધારે દુઃખ નારકી વિગેરેમાં કર્મના અનંધ્યપણાથી બાંધેલાં ઉદયમાં આવતાં પછી પણ ભેગાવવાનાં રહેશે, માટે હમણાં જ ભેગવવાં ઠીક છે, એમ વિચારી સહે. " કે મુની સહન કરે? ઉકહે છે.
અથવા ઉપર બતાવેલ સાધુ પિતાના ઉત્તમ ગુણેથી પરીસહ સહીને પિતાને જ રક્ષક છે. એમ નહીં પણ સુબેધ વડે બીજાઓને પણ રક્ષક છે. તે બતાવે છે. વાર એકલે રાગ વિગેરેથી રહિત સારી રીતે દર્શનને પામેલ તે સમિત દર્શન છે અથવા સમ્યગુદષ્ટિ છે, અથવા ઉપમને પામેલા દર્શનવાળે, અર્થાત્ દષ્ટિ તે જ્ઞાન છે, તે સુમિત દર્શન છે. એટલે ઉપશાંત અધ્યવસાયવાળે જાણ.
Page #110
--------------------------------------------------------------------------
________________
(૯૫) અથવા સમતાને પામેલા દર્શનવાળ અર્થ દષ્ટિ લેતાં સમદષ્ટિ જાણો એટલે એવા ઉત્તમ ગુણેને ધારણ કરનાર સાધુ પરીસને સહે અથવા (પછીના કીયાપદ સાથે સંબંધ લેતાં) તે ધર્મને કહે. - પ્રવેશું આલંબન લઈને ?
ઉકહે છે. તે જંતુક (જીવમાત્ર) ઉપર દધ્યથી દયા જાણીને ધર્મ કહે. (કે એ છે કેઈ પણ રીતે તરે) ક્ષેત્રથી પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર તથા બીજી પણ દીશાના વિભાગમાં (બધી જગ્યાએ) જેઈને સર્વત્ર દયા કરતે તે સાધુ ધર્મ ઉપદેશ કરે છે. કાળથી આખી જીંદગી સુધી દયા પાળે છે. ભાવથી રાગદ્વેષ ત્યાગીને મધ્યસ્થ પણે ધર્મ કહે છે. - પ્ર–કેવી રીતે કહે?
ઉ–બધા છ દુઃખના કેવી સુખના ચાહનારા પિતાના આત્માની માફક સદા જાણ લેવા કહ્યું છે કે– न तत्परस्य संदध्यात्, प्रतिकूलं यदात्मनः। एष समाहिको धर्मः, कामादन्यः प्रवर्तते ॥१॥ - જે પિતાને ગમતું નથી, તેવું બીજાને ન કરવું એજ સંગ્રહિક (સાર રૂ૫) ધર્મ છે. તે કામ (ઈચ્છાઓ)થી જુદો પ્રવર્તે છે. (પતે દુઃખ જોગવીને પણ બીજાને સુખ આપવું) વિગેરે છે. તે પ્રમાણે ધર્મને કહેતાં પિતે પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના ભેદે વડે અથવા આક્ષેપણ વિગેરે ચાર
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રકારની કથાઓ વડે પિતે પણ જીવ હિંસા જુઠ ચેરી કુસંગ પરિગ્રહ અને રાત્રી જન વિગેરે અકાર્યથી દૂર રહી ધર્મ પાળે.
અથવા આ પુરૂષ કેણ છે? કયા દેવને માને છે? તેને અભિપ્રાય કે છે? અથવા અભિપ્રાય વિનાને છે ? એવું બધું વિચારીને સાંભળનારની યોગ્યતા પ્રમાણે તે તથા સંયમ અનુષ્ઠાનનું ફળ બતાવે. - પ્ર–આ ધર્મ કેણ કહે ? - ઉ–વેદ (જૈન આગમ) જાણનારે હેય તે. આ સંબંધમાં નાગાર્જુનીયા આ પ્રમાણે કહે છે. .. जे खलु समणे बहुस्सुए बज्झागमे आहरण. देउकुसलं धम्मकहालडिसम्पन्ने खेत्तं कालं पुरिसं समासन केऽयं पुरिसे कं वादरिसणमभिसम्पन्नो? एवं गुणजाइए पभू धम्मस्स आघ वित्तए" - જે નિશ્ચયે સાધુ બહુશ્રુત આગમને જાણ દષ્ટાંત હેતુ બતાવવામાં કુશળ ધર્મ કથાની લબ્ધિવાળે ક્ષેત્રકાળ પુરૂષ એ બધાને વિચાર કરે કે આ પુરૂષ કેણ છે. તેનું મંતવ્ય શું છે. એ પ્રમાણે ગુણની જાતિએ યુક્ત હોય તેજ ધર્મ કહેવાને સમર્થ છે.
પ્ર–તે કેવા નિમિત્તે માં ધર્મ કહે?
Page #112
--------------------------------------------------------------------------
________________
(^p )
ઉતે આગમના જાણુ પાતાના તથા બીજા મતના સિદ્ધતને જાણનારા ભાવથાન વડે ઉઠેલા સાધુઓમાં ધમ કહે. (વા શબ્દના સંબધ મીજા પક્ષના પ્રકાશ કરે છે.) એટલે પાર્શ્વનાથ ભગવાનના મેક્ષ ગયા પછી પશુ તેમના સાધુએ તે સમયના રિવાજ પ્રમાણે ચાર મહાવ્રત પાળતા વિચરે, તેમને સમય બદલાતાં મહાવીર પ્રભુના શાસનમાં રહેલ ગણધરો પાંચ મહાવ્રતના ધમ બતાવે (જેમ કેશી ગણધરના શિષ્યાને ગાતમ સ્વામિના શિષ્યાના મેળાપ થયે, અને અંનેમાં શકા થતાં બંનેના ગુરૂએ ભેગા થતાં ગાતમ સ્વામિએ કેશી ગણધરને પાંચ મહાવ્રતને ધર્મ સમજાવ્યેા. અને તેમણે સ્વીકાર્યાં.)
અથવા પેાતાના શિષ્યા જેઆ વિનયથી સાંભળવા ઉભા થયા હોય તેમને નવુ' તત્વ જાણુવા માટે ધર્મ સંભળાવે, અથવા દ્વીક્ષા ન લીધેલા શ્રાવક વિગેરે જે ધમ સાંભળવાની ઈચ્છાવાળા અની ગુરૂ વિગેરેની સેવા ( વૈયાવચ્ચ ) કરતા હોય; તેમને સંસારથી પાર ઉતારવા ગુરૂ ધર્મ કહે છેઃ — પ્રઃ કેવા ધમ કહે ?
ઉઃ——શમન ( શાંતિ અહિંસા ) તેવા જીવદયાન ધર્મને કહે; તથા જીવ રક્ષા કરવા વિરતિ સમજાવે. અ વિરતિના સૂચનથી જુઠ વિગેરેની વિરતિ જાણવી. એટલે, પાંચે મડાગ્રત સમજાવે; તથા ઉપશમ કોષના જયતુ સ્વ.
Page #113
--------------------------------------------------------------------------
________________
(૯૮) રૂપ બતાવે; તેથી ઉત્તર ગુણેને પણ ઉપદેશ કરે એમ જાણવું તથા નિવૃત્તિ (નિર્વાણ) મોક્ષનું સ્વરૂપ બતાવે. કે, મૂળ ગુણ અને ઉત્તર ગુણ બરેબર પાળવાથી આ લેકમાં બહુ માન, અપૂર્વ શાંતિ, અને પરભવમાં સ્વર્ગનું સુખ, અને છેવટે મેક્ષ મળે છે.
તથા શાચ એટલે બધી ઉપાધીથી રહિત પવિત્ર વ્રતનું ધારવું, તથા માવાની વકતા ત્યાગવાથી આર્જવ છે, તથા માન સ્તબ્ધ પણું ત્યાગવાથી કમળતા છે, તથા બાહ્ય અભ્યતર ગ્રંથ ત્યાગવાથી લાઘવ છે, તે કેવી રીતે કહે છે. તે બતાવે છે યથાવસ્થિત વસ્તુ જેવી રીતે આગમમાં કહી હોય તેવી રીતે એલંડ્યા વિના કહે છે. - પ્ર–કેને કહે છે?
ઉ–દશ પ્રકારના પ્રાણને ધારનારા પ્રાણીઓ તે સામા ન્યથી સંજ્ઞી પંચેદ્રિને કહે છે. તથા મુક્તિ ગમન ગ્ય જે ભવ્યપણે ભૂત (રહેલા) છે તેમને કહે છે. તથા સંયમ જીવિત વડે જીવે છે. અને જીવવાની ઈચ્છાવાળા, જે છે. તથા તિર્યંચ નર, અમર, જેઓ સંસારમાં દુઃખ પામતા રહેલા છે. અને દયાને પાત્ર છે, તેવા બધા સને ધર્મ કહે છે, અથવા પ્રાણી ભૂત જીવ સત્વ એ ચારે એક અર્થવાળા છે. તેવા જીને તેમની ગ્યતા પ્રમાણે ક્ષાંતિ વિગેરે દશ પ્રકારને ધર્મ પૂર્વે બતાવે છે, તે કહે છે. અને
Page #114
--------------------------------------------------------------------------
________________
-
(८८) शांति विगैरे हम मतावस तवन पियारीन स्थान પરના ઉપકાર માટે ભિક્ષુ જે ધર્મ કથાની લબ્ધિવાળે હી તે કહે છે. અને તે ધર્મ જેવી રીતે કહે છે, તે બતાવે છે,
अणुवीइ भिक्खू धम्म माइक्खमाणे नो अत्ताणं आसाइजा नो परं आसाइजा नो अन्नई पाणाई भूयाइं जीवाई सत्ता आसाइजा, से अणासायए अणासायमाणे वज्झमाणाणं पाणाण भूया. णं जीवाणं सत्ताणं जहासे दीवे असंदीणे एवं से भवइ सरणं महा मुणी, एवंसे उहिए ठियप्पा अणिहे अचले चले अबहिल्से परिव्यए संक्खाय पेसलं धम्म दिष्टिमं परिनिव्वुडे, तम्हा संगति पासह गंथेहिं गढिया नरा विसन्ना कामकता तम्हा लूहा
ओ नो परिवित्तसिजा, जस्सिमे आरंभा सव्वओं सव्वप्पथाए सुपरिन्नाया भवंति जेसिमे लूसिणो नो परिवित्त संति, सेवंता कोहंच माणंय मायंच लोभंच एसतुट वियाहिए तिबेमि (सू. १९५)
તે મુમુક્ષુ ભિક્ષુ-ધર્મને પૂર્વી પર વિચાર કરીને, અથવા સાંભળનાર પુરૂષની પૂર્વ પર સ્થિતિ વિચારી જેને જેવું કથન એગ્ય હોય, તે ધર્મ તેને કહે છે. આ ઉપસર્ગ મર્યાદાના અર્થ માં છે તેથી) મર્યાદા વડે સમ્પન્ દર્શન
Page #115
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
વિગેરેનુ જેવુ અનુષ્ઠાન હોય; તેથી શાતના (વિરૂદ્ધ ) કરતાં અશાતના થાય છે માટે, તેવી આશાતનાથી આત્માને દોષિત ન કરે. અર્થાત્ જેમ આશાતના ન થાય; તેમ ધમ રહે અથવા આત્માની આશાતના એ પ્રકારે છે. દ્રવ્યથી તથા લાવથી. દ્રવ્યથી જેમ, આહાર ઉપકરણ વિગેરે દ્રવ્યની કાલ અતિ પાતાદિ સંબંધી માાંતના ( માધા ) ન થાય; તેમ કહે. ( લેાકાને જમવાનો વખત હાય; તેટલી મેડી વાર સુધી કથા કહે; તે, લેાકાને શરમથી ન ઉઠતાં જમતાં અંતરાય થાય; અથવા શિષ્યાને ગોચરી લાવતાં વડે‘ચતાં માડુ થતાં, પોતાને તથા બાળવૃદ્ધ તપસ્વી માંદાને કાળ ઉલ્લુ ઘતાં ખાધા થાય ) તે આહાર વિગેરે દ્રવ્યની ખાધાથી ચૈતાના શરીરને પણ પીડા થાય; તેથી ભાવ મલિન થતાં ભાવશાતના પશુ થાય; અથવા કહેતાં ગાત્ર ભંગ રૂપ ભાવ આશાતના ન થાય; તેમ કહે; તથા સાંભળનારની હીલના નિંદા ) ન કરે; કે, સાંભળનારને ક્રોધ ચડતાં આહાર ઉપકરણ અથવા સાધુના શરીરની કોઈ પણ રીતે પીડા કરવામાં તત્પર થાય તેમ કથા ન કરે, એથીજ સાંભ નારની આશાતના વને ધર્મ કહે, અથવા અન્ય પ્રાણી ભૂત જીવ સાને બાધા ન કરે, તે મુનિ પોતાની મેળે સતાના રક્ષક હાવાથી અનાશાતક છે. તેમ ખીજાને કોષી ન બનાવવાથી પાતે ખીજાની આશાતના કરતા નથી. તેમ
Page #116
--------------------------------------------------------------------------
________________
( ૧૦૧ )
કાઈ આશાતના કરે તે તેની અનુમેદના ન કરતા (બીજા) માતા પ્રાણીઓ ભૂતા જીવા સર્વેને પેાતાના તરફથી કે પારકા તરફથી પીડા ન થાય તેવા ધર્મ કહે. જેમકે કોઇ લાકિક પ્રાવનિક પાત્થા વગેરેને દાન આપવાની પ્રશ છે અથવા કુત્રા તળાવ બનાવવાની પ્રશંસા કરે તા પ્રવી ક્રાય વિગેરેને દુઃખ થાય, તેના દોષ સાધુને લાગે, તથા તે દાનની નિંદા કરે તે તે ખીજા જીવાને દાન ન મલવાથી સાધુને અંતરાય કર્મ આંધાવાના વિપાક ભેગવવા પડે કહ્યું છે કે
ને ૩ જ્ઞાન પ્રસંમતિ, મિ ંતિ પાળ) ને ૩ ૫ કૃિનેહિતિ, વિત્તિઅેયં ર્િંતિ તે ॥3॥ જેઓ સાધુ થઇને અસાધુના દાનની પ્રશંસા કરે છે. તે સાવદ્ય હાવાથી સાધુઓને પ્રાણીઓના વધના દ્વેષ લાગે છે. અને તે દાનની નિંદા કરે તેા દાન લેનારની વૃત્તિકા મુદ્ર કરે છે.
તેથી તે દાન તથા કુવા તળાય સંબંધી વિધિ નિષે ધમાં મધ્યસ્થ ભાવ રાખીને યથાવસ્થિત શુદ્ધ દાનની પ્ર પા કરે, તથા સાવદ્ય અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવે, ( કે આ પિપ ન કરવાં જોઇએ. ) આ પ્રમાણે ઉપયેાગ રાખી ખેલદ્વારા સાધુ અને દોષને ત્યાગનારા જીવાને આશ્વાસ ભૂમિ આપનારા થાય છે. આ બાબતને દૃષ્ટાંતથી સમજાવે છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨ )
ૐ પૂર્વે બતાવેલ અસ’દીન દ્વીપ (ભરતીના પાણીથી ન ડુખતે) ારણ રૂપ થાય છે. તેમ આ મહામુની જીવાના રક્ષણને ઉપાય બતાવવાથી મરનારા જીવાની રક્ષા કરનાર તથા મારનાર હિ'સકને તેના પાપી વિચારથી અચાવવાથી વિશિષ્ટ ગુણુ સ્થાન મેળવવાથી શરણ લેવા ગ્ય થાય છે. તે કહે છે. પૂર્વ કહ્યા પ્રમાણે વિધિએ જે ધમ કથાને કહે, તે કેટલાક જીવાને દીક્ષા અપાવે છે. કેટલાને શ્રાવકે મનાવે છે. કેટલાકને સમ્યગ દનવાળા કરે છે, અને કેટલાકને મિથ્યાત્વથી હટાવી ભદ્ર પરિણામવાળા મનાવે છે.
પ્ર–કેવા ગુણવાળા આ સાધુ દ્વીપ માફક શરણુ ચાગ્ય થાય છે ? ઉ. હવે પછી કહેવાતા ભાવ ઉત્થાનવડે સયમ અનુષ્ઠાન કરતા ઉત્કૃષ્ટથી તૈયાર હોય; તથા જ્ઞાનાદિક રૂપ મોક્ષના માર્ગમાં સ્થિત હાય તથા સ્નેહ રહિત હોય, તથા રાગદ્વેષ છેડવાથી અપ્રતિબદ્ધ હોય, તથા પરિસહ ઉપસર્ગમાં ચલાયમાન ન થાય, માટે અચળ છે. અને એક જગ્યાએ પુડી ન રહેતાં ચાન્ય વિહાર કરવાથી ચલ પણ છે. તથા સચમથી જેની લેફ્યા (અધ્યવસાય) બહાર ન હાય, તે અહિલે શ્યાવાળા કહેવાય. એવા મુની બધી રીતે સયમ અનુષ્ઠાનમાં વર્તે. પણ કાઈ જગ્યાએ ફસાય નહિ, પ્ર. તે ક્ષામાટે સચમ અનુષ્ઠાનમાં વતે‘ સંખ્યાય' એટલે શાલન ધર્મને વિચારી અવિપરીત દર્શન (ષ્ટિ)વાળા થાય, અથવા
Page #118
--------------------------------------------------------------------------
________________
(૧૦૩)
સદનુષ્ઠાનરૂપ દૃષ્ટિવાળા (ષ્ટિમાન) અને, અને તેનું કારણ તેના કષાયેા કાંતા શાંત હોય છે, કાં તા ચ હોય છે, તેથી પેાતે પપિરિનવ્રુત શીતીભૂત (ઠંડડા સ્વભાવને) છે, પણુ તેવાં ગુણવાળા ન હાય, તે મિથ્યા દષ્ટિ જીવ પેશલ ધર્મને પામતા નથી, તે બતાવે છે, (ઇતિ અન્યય હેતુના અર્થમાં છે) જેથી મિથ્યા દષ્ટિનુ* વિપરીત દર્શીનહાવાથી સગ (પ્રેમ)વાળા મેક્ષમાં ન જાય, તેથી તેના માતા પિતા પુત્ર સ્ત્રી સંબધી અથવા ધન ધાન્ય વિગેરેથી થતા સ`ગ વિપાક ને તમે જીએ ! વિવેકથી હૃદયમાં વિચાર, ! સૂત્રથીજ સંગ કહે છે, તે સગવાળા ની બાહ્ય અભ્યતર ગ્રંથથી ગુથાચેલા ગઢ થએલા ગ્રંથના સંગમાં ઇચ્છિત ન થતાં ખેદ પામતા છતા સગ્રહુ નિમગ્ન ઈચ્છા મદન કામથી આકાંત ( અવષ્ટબ્ધ, ખુ ંચેલા) ખનેલા મેાક્ષમાં જતા નથી. પ્રઃ—જો એમ છે તે શુ કરવું ?
:—જેકામથી આસક્ત (પ્રેમી) ચિત્ત થઇને સાં તથા ધન ધાન્ય વિગેરેમાં મૂર્છા પામેલા કામ સંબધી શરીર મન વિગેરેનાં દુઃખોથી પીડાયેલા છે, તેનાથી હે શિષ્ય ! તું લુખા દેખાતા સર્ફીંગ દૂર કરવા રૂપ સયમથી ત્રાસ ન પામીશ, સથમ અનુાનથી કટાળતા નહિ, કારણકે સયમના દુઃખ કરતાં પ્રભૂત (અતિશે) દુઃખ ભોગવનારા સ‘સાર સંગી જીવા છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧-૦૪) - પ્ર–કયા સાધુને સંયમથી ન ડરવાને સંભવ છે?. .. ઉ૦-જે મહામુનિએ સારી રીતે સંસાર મેક્ષના પૂર્વે કહેલાં કારણે જાણ્યાં છે, તેને આ સંગ રૂપ આર અને વિજ્ઞાન (એક સરખા) પણે બધા માણસે આચરેલ છે, અને તે પ્રત્યક્ષ હોવાથી ઈદમ (અ) શબ્દ વડે બતાવ્યા છે, તે આરંભે સર્વે પ્રકારે જાણીતા છે, પ્ર. તે આર કેવા છે? - ઉ–જેમાં ગ્રંથના ગુંથાયેલા વિષણણ ચિત્તવાળા કામ (ઈરછા) એના ભરેથી ફસાયેલા માણસે હિંસક બનેલા યાજ્ઞાન મેહના ઉદયથી પાપ કરતાં ત્રાસ પામતા નથી, પણ જે ઉપર બતાવેલા આરંભેને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરજ્ઞા વડે ત્યાગે છે, તેણેજ આરંભે સારી રીતે જાણેલા સમજવા. - પ્રવે-જે આભને પરિજ્ઞાતા છે, તે બીજું શું કરે? તે કહે છે.
તે મહા મુની પૂર્વે બતાવેલા ઉત્તમ ગુણવાળે છે, તે ફેધ માન માયા લેભને ત્યાગીને મેહનીય કર્મ તેડે; (ત્યાગીને એ અવ્યય પ્રથમ લેવાનું કારણ એ છે કે તે
ધ વિગેરે ચારે કષા બધા ભેદ સહિત ત્યાગવાના છે. અને કેધને પ્રથમ લેવાનું કારણ તેને સંબંધ માન સાથે છે. એટલે માનીને કેદ થાય છે. તથા લેભને માટે માયા થાય, માટે પ્રથમ માયા લીધી છે. અને બધા દેને
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧૫) આશ્રય તથા સૌથી મોટો અને છેવટ સુધી રહેતા હોવાથી લેભને છેલ્લે લીધે છે.
અથવા ક્ષપણ તે કર્મની નિજરમાં તે પ્રમાણે કય છે. “ચકાર નિશ્ચયથી જુદી જુદી અપેક્ષા માટે સમુચ્ચય અર્થમાં છેતેથી એ પ્રમાણે કઇ વિગેરે મોહને ત્યાગતા સંસાર સંતતિ (બ્રેવભ્રમણ)થી તુષ્ટ છુટેલે) તીર્થકર વિગેરે એ વર્ણવે છે. એવું સુધર્માસ્વામિ કહે છે. અથવા હવે પછીનું પણ તેઓ કહે છે, તે બતાવે છે .
कायस्त विधायाए एस संगामसीसे वियाहिए सेहुपारंगमे मुणी, अविहम्ममाणे फलग्मवयही कालोवणीए कंखिन्ज कालं जाव सरीरभेउ तिमि ધૃતધ્યયન (ફૂ૦ ૧૧૬) ૨-૬ . .
• આિદારિક વિગેરે ત્રણ શરીર અથવા ચાર ઘાતિ કર્મને નાશ કરવા માટે તે મુની સંગ્રામના મથાળે ઉભેલ વર્ણ છે. “અથવા (ચિ ધાતુને અર્થ એકઠું કરવાનું છે તે એકઠું થાય છે. જે તે કાયને આયુષ્યના ક્ષય સુધી ઘાત કરનાર બને, (કાયાને મમત્વ મૂકી કમ તેડવા જીદગી સુધી પ્રયાસ કરે. તેજ મુનિ પારંગામી જાણ.)
જેમ સંગ્રામને મોખરે શત્રના સૈન્ય સામે તિક્ષણ તલવારની પ્રભાથી ઉગતા સુરજની માફક વિજળીના ચમકારા માફક દેખાવ કરી જેનારની આંખમાં ચમત્કાર કરા
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧૬) વનાર અને પિતાનું કાર્ય કરવા છતાં પણ, તે સુભટ ચિત્તને વિકાર (કઈ વખત) કરે છે. તે જ પ્રમાણે મરણ સમય આવે છત, સ્થિર મનવાળે હેય; તે પણ, કેઈ વખત સંજોગોને આધારે તેને ભાવ બગડી પણ જાય; તેથી કહે છે કે –જે મરણ કાળે અનેક દુખ આવે છતે પણ મેહ પામતું નથી. તેજ મુનિ સંસારને પરિગામી અથવા કર્મને, અથવા પિતે લીધેલા મહાવ્રતના ભારને પર્યત યાયી (છેવટ સુધી પહોંચનારે વિજયી) છે.
વળી, જુદુ જુદા પરિષહ ઉપ વડે હણાય છતાં, કંટાળે ન ખાતાં ઉંચેથી પડીને અથવા ગાદ્ધ પૃષ્ઠ (આપઘાત) અથવા બીજી કઈ પણ રીતે આપઘાત ન કરે.
અથવા હણાતાં પણ બાહા અત્યંતર તપ તથા પરિ વહ ઉપસર્ગો વડે હૈયે રાખી પાટીયા માફક સ્થિર રહે, પણ, મરવાના ભયથી દીનતા ન લાવે. તે જ પ્રમાણે કાળે પરવશતા પમાડેલે (જીણું શરીર થતાં) બાર વરસની સંખના વડે આત્માને દુર્બળ કરી પહાડની ગુફા વિગેરેમાં જગ્યા નિરવ જોઈને પાદપપગમન ઈગિત મરણ અથવા ભક્ત પરિજ્ઞા એ ત્રણમાંથી કોઈ પણ અવસ્થાવાળું અણસણ કરીને મરણની અવસ્થા સુધી અયુને ક્ષય થાય, અને શરીરથી જીવ જુદો પડે ત્યાં સુધી સ્થિરતા રાખે. આજ ખરી રીતે મૃત્યુને સમય છે. અથવા, શરીરને ભેદ છે. આજ જીવને
Page #122
--------------------------------------------------------------------------
________________
(૧૦૭) વિનાશ છે. પણ, સર્વથા જીવને વિનાશ નથી, એવું સુધર્માસ્વામી કહે છે. આ પ્રમાણે–પાંચમે ઉદેશે સમાપ્ત થતાં, ધૂતામ્ય નામનું છઠું અધ્યયન પણ સમાપ્ત થયું. (ટકાના કિલોક ૮૩૫ છે.)
છઠું અધ્યયન સમાપ્ત. - છઠ્ઠા પછી સાતમું અધ્યયન કહેવું જોઈએ, પણ તે વિચ્છેદ જવાથી આઠમું વિક્ષ નામનું અધ્યયન કહે છે,
अथाष्टमं विमोक्षाध्ययनम् સાતમું અધ્યયન મહાપરિણા નામનું હતું, તે વિચ્છેદ જવાથી તેને મુકી છઠ્ઠા સાથે આઠમાને સંબંધ કહે જોઈએ, તે આ પ્રમાણે છે. છટ્રા અધ્યયનમાં પિતાનાં કર્મ શરીર, ઉપકરણ તથા ગારવત્રિક તથા ઉપસર્ગ સન્માનના વિધૂનન વડે નિઃસંગતા બતાવી, પણ જે અંતળે સમ્યગ નિર્માણ થાય તે જ તે સફળતા પામે તેથી સમ્યગૂ નિર્માણ (સમાધિ મરણ) બતાવવા માટે આ આરંભ કરે છે.
અથવા નિઃસંગ વિહારી સાધુએ અનેક પ્રકારના પરિસહ ઉપસર્ગો સહન કરવા, એવું છઠ્ઠામાં બતાવ્યું, તેમાં મારણાંતિક ઉપસર્ગ આવે છતે અદીન મનવાળા બનીને સમ્યગૂ નિર્માણ જ કરવું, એ વિષય બતાવવા આ આઠમું અ
Page #123
--------------------------------------------------------------------------
________________
( १०८ )
ધ્યેયન છે; આ સબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુયોગ દ્વાર થાય છે, તેમાં ઉપક્રમ દ્વારમાં આવે અથ અધિકાર એ પ્રકારના છે, તેમાં અધ્યયનના પૂર્વ કહ્યા છે, અને ઉદ્દેશાના અર્થાધિકાર. નિયુક્તિકાર
४ छे.
असमणुन्नस्स विमुक्खो, पडमेोवइए अकप्पिय विमुक्खो; पडिसेहणाय रुट्ठस्स, चेव सम्भाव कहणायः ॥ २५३॥ तहअंमि अंगचिट्ठा, भासिय आसंकिए य कहणाय; सेसेसु अहीगारो उवगरण शरीर मुक्खेसु ॥२५४॥ उद्देसंमिचत्थे, वे हाणस गिड पिट्ठमरणं च पंचमए गेलनं, भत्तपरिन्ना य बोधव्वा ॥ २५५ ॥ छमि एगन्तं इंगिणि मरणं चहोइ बोधव्वं; सत्तमए पडिमाओ, पायवगमणंच नायव्वं ॥ २५६ ॥ अणु पुव्वि विहारीणं, भन्त परिन्ना य इंमिणीमरणं प्रायव गमणंच तहा अहिगारो होइ अट्टमए ॥ २५७॥ પહેલા ઉદ્દેશામાં આ પ્રમાણે અથધિકાર છે–
म समनुज्ञा (प्रासत्था )वाजा असमनोज्ञ ( स्वछाચારી) અથવા ત્રણસો ત્રેસઠ અન્યવાદીઓના વિક્ષ (પરિત્યાગ) કરવા, તેજ પ્રમાણે તેમના આહાર ઉપષિ શય્યા
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૦૯) તથા તેમનું મંતવ્ય ત્યાગેવું, તેમાં પ્રથમ ભગવાનની આજ્ઞા બહારે વર્તે તે પાસસ્થા વિગેરે છે, અને અમને તે ચારિત્ર તપ અને વિનયમાં હીન તથા યથાÚદ સાધુ તે જ્ઞાનવિગેરે પાયે આચારમાં હીન હોય, તેવાની સંગતિ ન કરવી, (ત્રણસેંસઠ એકાંત વાદીને પણ ત્યાગ કરવો)
બીજા ઉદેશામાં અકલ્પનીય તે આધાકમી વિગેરે દેષિત વસ્તુને ત્યાગ કર, અથવા આધાકમી આહારવડે કેઈ નિમંત્રણ કરે, તે તેને નિષેધ કરે અને તેને નિષેધ કરતાં દાન દેનારને ક્રોધ ચડે, તે તેને સિદ્ધાંતનું તત્વ સમજાવવું કે આવા નિર્દોષ આહારનું અમને દાન આપે તે તને તથા અમને ગુણકારી છે.
ત્રીજા ઉદેશાને અધિકાર, ગોચરી ગયેલા સાધુને ઠંડ વિગેરેથી અંગ ધ્રૂજતાં ગૃહસ્થને આવી શંકા થાય કે ઇંદ્રિાની ઉન્મત્તતાથી પીડાયેલા અને શંગાર ભાવમાં રમેલા ચિત્તવાળા આ સાધુને કંપારે થાય છે, આવું બોલે, અથવા તેને શંકા પડે, તે તે શંકા દૂર કરવા ખરી વાત સમજાવવી અને તેને શાંત કર)
બીજા પાંચ ઉદ્દેશાને અધિકાર.
ઉપકરણ તથા શરીરને મોક્ષ (ત્યાગ) કરે, તે સંક્ષેપથી તથા ખુલાસાથી કહે છે, એટલે ચેથા ઉદેશામાં
Page #125
--------------------------------------------------------------------------
________________
(૧૧૦) આ અધિકાર છે, કે વહાનસ તે ઉબંધન (ફસે ખા) ગાદ્ધ પૃષ્ઠ તે બીજાને માંસ વિગેરેના હૃદયના ન્યાસથી (બીજાને પિતાનું માંસ અર્પણ કરવું તે) વૃદ્ધ (ગીધ) વિગેરેથી પિતાને નાશ કરાવ.
એ બે પ્રકારના મરણ (આપઘાત)નું વર્ણન.
પાંચમા ઉદ્દેશામાં–ગ્લાનતા અને ભક્ત પરિણા સમજવી, છઠ્ઠામાં એકત્વ ભાવના તથા ઇગિત મરણ જાણવું.
સાતમામાં માસ વિગેરેની ભિક્ષુકની પ્રતિમાઓ બતાવી છે તથા પાદપેપગમનનું વર્ણન છે, આઠમામાં અનુપૂર્વે વિહાર કરનારા દીર્ઘ સંયમ પાળનારા શાસ્ત્રાર્થ ગ્રહણના સ્વીકાર પછી તેનાથી નિવૃત્તિ લેવા સંયમ અધ્યયન તથા અધ્યાપન (શીખવવુ) તથા નિર્મળ કિયા કરનારા સાધુઓ તૈયાર થયા પછી (ઉત્કૃષ્ટ તપ વડે) કાયાને દુર્બળ બનાવીને (આચાર્ય કે ગચ્છનાયક) ભક્ત પરિજ્ઞા, ઈગિત મરણ અથવા પાદપઉપગમન એ ત્રણમાંથી કઈ પણ સ્વીકારે તેનું વર્ણન છે.
આ પ્રમાણે પાંચ ગાથાને સંક્ષેપથી અર્થ કહે, અને વિસ્તારથી તે દરેક ઉદ્દેશામાં કહેવાશે, નિક્ષેપ ત્રણ પ્રકારે છે, ઓદ્ય નિષ્પન્ન નામ નિષ્પન્ન અને સૂવાલાપક નિષ્પન્ન છે,
ઘમાં અધ્યયન છે; નામમાં વિમેલ છે, તે વિશ્વના નિક્ષેપા નિર્યુક્તિકાર કહે છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
(૧૧૧) नाम ठवण विमुक्खो, दव्वे खित्तय काल भावेय; एसो उ विमुक्खस्सा निक्खेयो छब्धिहो होइ ॥२५८॥
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ વિમેક્ષ એમ છ પ્રકારે છે, સંક્ષેપથી કહ્યા, અને વિશેષથી કહેવા નામ સ્થાપના સુગમને છેડી દ્રવ્યાદિ વિમેક્ષ બનાવવા કહે છે, दव्व विमुक्खो नियला इएसु खिनंमि चारयाईसुं: काले चेइय महिमा, इएप्सु अणधाय माईओ॥२५९॥ . દ્રવ્ય વિમેક્ષ આગમ અને ને આગમ એમ બે ભેદે છે, આગમથી જ્ઞાતા પણ તેમાં તેને ઉપગ ન હોય.
ને આગમથી જ્ઞ શરીર ભવ્ય શરીરથી વ્યતિરિક્ત (જુદે ) નિગડાદિક વિષયભૂત (બેડીમાંથી) જે છુટકારો થાય, તે દ્રવ્ય વિમેક્ષ છે, (અથવા માગધીમાં સાતમી વિ. ભક્તિ છે તેને અર્થ પાંચમી વિભક્તિમાં લઈએ તે) બે વિગેરે દ્રવ્યથી છુટવું, તે દ્રવ્ય વિમેક્ષ છે, (અપર કારક વચનને સંભવતે અર્થે ભણેલાએ પોતાની મેળે વિચારીને જ તે બતાવે છે જેમકે) કન્ય વડે, કે દ્રવ્યથી, એટલે સચિત્ત અચિત્ત મિશ્ર દ્રવ્યથી મોક્ષ તે દ્રવ્ય વિપક્ષ વિગેરે સમજવે.
ક્ષેત્ર વિમેક્ષ તે જે ક્ષેત્રમાં પિતે ચારક વિગેરેથી પકડાએલા હોય, તેમાંથી છુટકારે થાય, તે ક્ષેત્ર વિમેલ છે. ' અથવા ક્ષેત્રના દાનથી અથવા જે ક્ષેત્રમાં મોક્ષનું વર્ણન ચાલે તે ક્ષેત્ર વિમોક્ષ છે. અને કાળ વિમેક્ષિ ચિત્ય મહિમા
Page #127
--------------------------------------------------------------------------
________________
(૧૧૨) વિગેરેમાં જેટલે કાળ અમારી પટલ વગડાવે. અને આરંભ
જીવહિંસા વિગેરે બંધ થાય તે અથવા જે કાળે મેક્ષનું વર્ણન ચાલે, તેને આશ્રયી કાળ ક્ષ છે. આ ગાથાને અર્થ છે. હવે ભાવ વિમેક્ષ બતાવે છે. दुविही भावविमुक्खो देसविमुक्खो य सव्यमु.
રવો શા देसविमुक्खा साह सव्वविमुक्खा भवे सिडा।२३०॥
ભાવ વિમેલ બે પ્રકારે છે. આગમથી જ્ઞાતા અને ઉપગ રાખનાર છે. અને નોઆગમથી બે પ્રકારે છે. દેશથી તથા સર્વથી છે. દેશથી અવિરત સમ્યગ દષ્ટિ જીને અનંતાનુબંધીની ચેકડી ક્ષય ઉપશમ થવાથી તથા દેશ વિરતીને અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાની ચેકડીએ ક્ષય ઉપશમ થવાથી છે. અને સાધુઓને પ્રથમના બાર કષાયે (સંજવલનની ચેકી સિવાય) ક્ષય ઉપશમ થવાથી અને
પક શ્રેણીમાં જેને જેટલે કાળ કષાયે ક્ષીણ થાય, તેને તેટલાને ક્ષય થવાથી દેશ વિમુક્તિ છે, તેથી સાધુઓ દેશ વિમુક્ત છે, ભવસ્થ કેવલી સાધુએ પણ ભવ ઉપગ્રાહિક કર્મના સદ્ભાવથી દેશ વિમુકત જ છે, અને સર્વથા વિમુક્ત તે સિદ્ધ ભગવંતેજ થાય છે. (ગાથાર્થ)
શક–એક્ષની પૂર્વે બધપણું હોય છે, જેમકે નિગડ હિડ) વિગેરે બંધ હોય તે તેના મોક્ષને સંભવ થાય, તે શંકા દૂર કરવા માટે બંધ અભિધાન પૂર્વક મેક્ષ બતાવે છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
....
.
"
(१४) "कम्भय देव्ये हि सम संजोगो होइ जो जीवस्स सौं वैधो नायनी, तस्स विभोगी भवे. मुक्खो २५॥ में याना द्रव्यू (gvan)
सावनों સગ છે, તે પ્રકૃતિ રિતિ અભાવ એટ ફ બરે
આ નિયત્ત વિકાચન અવસ્થાવાળી બધ ની કાર આત્માને એકેક પ્રદેશ અનંત-અનંત કમ પુદગલ વડે બંધાય છે, એને અનત અને નવા બંધાઈ રહ્યો २५ माहीना डाय: "Ho-13 - शत पाय 15 Go-मिथ्यात्वना यथा छ,. .
कह पं भंते ! जीवा अट्टकम्मपगडीओ बैंधति, गो अमा गाणावरणिजस्स कम्मस्त उदएण हरिसणावरणिज्नं कसं निअच्छन्ति, सणमोहणिजस्स कमस्स उदएणे मिच्छत्तं णियच्छन्ति, मि. कछोणं उइन्नेणी एवं खलु जीवे अट्ठ कम्मपगडीओ संघह" यदि वा-"णेहतुणिलगत्तस्मा रेणुओ ल. गई जहा अंगे तह रागदोसणेहा लियस्त कम्मंपि नविस्स ॥min
ta-origi at Als Atal मा ३६॥ शत બાંધે છે: 1
न
4
.
.
.
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૧૪) - ઉ–હે ગતમ? જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શના વરણીય કર્મ બંધાય છે, તેથી મિથ્યાત્વને ઉદય થાય છે. અને તેથી આઠે કર્મ પ્રકૃતિ બંધાય છે. અથવા સ્નેહ (ધી તેલ)થી ચીકણું બનેલા શરીરવાળાને જેમ શરીરમાં ઝીણી રેતી ચેટે છે. તેવી રીતે રાગદ્વેષની ચીકણસથી જેને કર્મ ચૂંટે છે, એ આઠે પ્રકારના કર્મના આસવના નિધથી અથવા તપ વડે અપૂર્વકરણ ક્ષેપક શ્રેણીના અનુકમથી અથવા શેલેશી અવસ્થામાં જે કર્મને વિગ થાય છે. તેજ કર્મક્ષય રૂપ મેક્ષ છે. એનું પુરૂષના બધા અર્થોમાં પ્રધાનપણું હોવાથી પ્રારંભેલ તલવારની ધારા માફક મહાવ્રતના અનુષ્ઠાનનું મુખ્ય ફળ હવાથી તથા બીજા મત વાળાની સાથે તેને ભેદ હેવાથી જેવું મેક્ષનું સ્વરૂપ
નેશ્વરે સાચું બતાવ્યું છે. તે કહે છે. અથવા પ્રથમ કર્મના વિગના ઉદ્દેશ વડે મેક્ષનું સ્વરૂપ બતાવ્યું. હવે જીવ વિગના ઉદ્દેશ વડે મેક્ષનું સ્વરૂપ બતાવે છે. जीवस्स अत्तजणिएहि चेव कम्मेहि पुत्वबहस्त । सव्वविवेगो जो तेण तस्स अह इत्तिओ मुक्खो
જીવ અસંખ્યાત પ્રદેશવાળે છે. તેને પિતાની મેળે (પિતાનું જ) અનંતૃજ્ઞાન સ્વભાવથીજ છે, તેને પિતાને આત્મા જે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય વેગમાં પરિ.
Page #130
--------------------------------------------------------------------------
________________
(૧૧૫) ણત થવાથી જે કમેં પિતાનાથી બંધાય છે, તે કર્મને પૂર્વે બાંધેલ હોવાથી તેને પ્રવાહ અનાદિ કાળની અપેક્ષાથી ચાલુ છે. તે કર્મને સર્વથા અભાવ રૂ૫ વિવેક કરે, અર્થાત આત્માને તેનાથી નિલેપ કર, તેજ જીવને તેટલેજ મોક્ષ છે. પણ બીજા નિર્વાણ પ્રદીપ બુઝાએલા દીવા) માફક કપેલે મક્ષ નથી, ભાવ વિમેક્ષ કહ્યું, અને જેને તે મા, થાય છે, તેણે સર્વથા મેક્ષ પ્રાપ્ત કરવા અવશ્ય ભકત પરિજ્ઞા વિગેરે ત્રણ મરણ (અણુસણ)માંથી કોઈપણ સ્વીકારવું જોઈએ, અને કાર્યમાં કારણને ઉપચાર કરવાથી તે મરણજ ભાજ વિમેલ છે. તે બતાવે છે. भत्त परिन्ना इंगिणि पायवगम णं च होइ नायवं। जो मरह चरिममरणं भावविमुक्खं वियाणा हि।२६॥
ભક્ત ભેજન)ની પરિજ્ઞા (પચ્ચખાણ) અણસણું તે ભક્ત પરિણા છે, તેમાં ત્રણ પ્રકારનો આહાર ત્યાગીને ફકત અચિત્ત પાણીની છુટ રાખીને અણસણ કરે, પણ તે શરીરની વૈયાવચ્ચ કરવા દે, અને તે ઘેર્યતા . તથા મજબુત સંઘચણવાળે હોય, તે જેમ પિતાને સમાધિ રહે તેમ
અણસણ કરે.
તથા ઇંગિત પ્રદેશમાં મરણ પામવું તે ઇંગિત મરણ છે. તે ચાર પ્રકારના આહારની નિવૃત્તિ રૂપ છે. અને તે જેનું સંઘયણ મજબુત હોય, તે પિતાની મેળે જ પાસું
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૧૬ ),
PO
અને અંતથી
ફેચવું નગરક્રિયા કરે, આમ પાણવુ તે પ્રમાણ શર પ્રકારનાં આહાર (ડીને તથા અંધી ક્રિયાઓ તથા ચેત્રમાં માંડીને એકાંતમાં શરીની વૈયાવચ્ચ કન્યા વિના જીની કિશોર અવું . તે બાદ ઉપએમનાં શત્રુ, ન પણ આ ભવ સંગ્નિક જીવ છે. તે છેલ્લા અણુસણી આશ્રયીને મરે છે. અને તેથી ઉત્તમ સાધુ જે માક્ષની પીવાના છે તે ઉપર બતાવેલા રણુ અણુઅણુમાંથી કોઈ પણ એક સ્વીકારે છે, પણ તે ચૈહાનસ વિગેરે ખં મરણ (આપઘાત થી મરતા નથી, અને ત્રણે અણુસણમાં થો ભેદ હાતાથી ત્રણ પ્રકારનું ભાવ મેક્ષ એવુ તુ જાણુ, તે “તેનું મન સપરાક્રમ અને અપરાક્રમ એવા બે બેંકે Sala de (party) apple (6) me सपरिक्रमे य अपरिकमए य वाधा आणु पुववीए । सुत्तत्थ जाणएणं समाहिमरणं तु कार्यव्यं ॥ २३४॥ પરાક્રમ (સામર્થ્ય ખળ) જેને હોય તે સર્પરાક્રમી કહેવાય, અને તેવી રીતે મરે તે સંપક્રમ મરણ છે. તેના ઉલટાપણીમાં પરાક્રમ છે. એટલે જ ઘા ખળ ક્ષીણ થતાં ભકત પરિશ ઇંગિત મરણુ અને પાદપ ઉપગમન એમ ત્રણ સદા અણુસણું છે. છતાં પણ તે પરાક્રમ સંતિ અને શ્રેણીમાં રવિંત એમ દરેક એ પ્રકારનું છે. અને તે દરેક ભેદ પણ વ્યાઘાત અને તે રહિત છે. તેમાં સિ’હુ અને
有力
U
Page #132
--------------------------------------------------------------------------
________________
(૧૭), વાઘ વિગેરેથી જે નાશ થાય તે ધાત છે. અને તે સિવાચcઆવ્યાધો છે એટલે દીક્ષાલીબા સિલ્કી સૂત્ર અથવા શ્રણ કરીને અનુક્રમે વિપકવમ ઉંડારણ આ જે માર અહDાને ભગવતે જે છે તે અઘાર્ત છે: દાહ થાય છે sy અહીંના અમૂર્ણ શા છે ને મક્ષિા સમાપ્ત કરે છે હળ્યા વડે અનુક્રમે અથAત્રાપુરાણ અથવા અપરાકમવાળા સાધુને મરણ આવે તે સૂત્ર જાણનારે રજા બોલે બામરોકાણ પરિણા પ્રકાશિત કરણ જગત એવી એક મરણ પિતાને જેમ સમાન રહે કરવું પણ બાળ સર ન રહ્યું. સાઘા અર્થ છે કે " , કુળ, તિ - તેમાં સમારે ફ્રણવ બનાવે છે. (6) सारसमाम्बा सोल्ज मरणं छोड़ अजः बहराणे पप्रधगर्म ची संहाएलपकमरा RSS
.
:
'
છે
1
ર્યની પરંપરામાં સંભળાતે આવેલ વૃદ્ધ વાદ પ્રમાણે, છે:ણે કહે છે, (વ્યથા શબ્દોના ઉદાહરણ, ઉપન્યાસ મટે છે. એટલે પ્રમાણે તે આ દેશ જાણ. swય
સ્વાધિમરણ પિપ ઉપગના છે. અને તે પુરા પણ છે તે પ્રમાણે છે: ચાણ સમજવું. ( કથા ) તે માબા કાથી , ને તે કથા ઋસિદ્ધ છેક
Page #133
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
જેમ આ વજાસ્વામિએ પેાતે દવા માટે સુને ગાંગડા ફાનમાં રાખેલા, તે વાપરવા ભૂલી જવાથી પોતે જાણ્યુ કે આવા પ્રમાદ મને થયેા છે. તેથી તેમણે મરણુ નજીક આવેલુ જાણીને સપરાક્રમી બનીને સ્થાવત્તપર્યંત ઉપર પાઇપ ઉપગમન અણુસણ કર્યું. હવે અપરાક્રમ મરણ ઋતાવે છે. अपरक्कममा एसो जह मरणं होइ उदहि नामाणं । पाओवगमेऽवि तहा एवं अपरक्कमं मरणं ॥ २६६॥
પરાક્રમ ન હોય તેા અપરાક્રમ - કહેવાય તેવુ... મરણુ જેને જધામળ સર્વથા ક્ષીણ થયેલું ડાય તેવા ઉદધિ (સાગર) નામના તે આ સમુદ્ર મુનિનુ મરણ થયેલું છે. તેના વૃદ્ધવાદ આ પ્રમાણે છે. તે પ્રમાણે પાઇપ ઉપગમન અણુસણુ વડે તેમનુ મરણ થયેલ છે. જેવી રીતે આય સમુદ્રનું અપરાક્રમ મરણ છે. તેવું ખીજી જગ્યાએ પણ જાણવું. (ગાથા અર્થ)
તેના ભાવાર્થે કથાથી જાણવા. આય સમુદ્ર નામના આચાર્ય સ્વભાવથીજ દુબળ હતા, પછીથી જ ધા ખળે સર્વથા ક્ષીણ થતાં શરીરથી બીજે લાભ ન જાણીને તેને તજવાની ઈચ્છાથી પેાતાના ગચ્છમાં રહીને ઉપાશ્રયના એક ભાગમાં આહાર રહીત પદિપ ઉપગમન અણુસણુ કર્યું, હવે વ્યાઘાતવાળું અણુસણ કહે છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
(૧૧૯)
वाधाइय माएसो अवरडो हुज अन्नतरएणं । तोसलि महिसी हओ, एयं वाघाइयं मरणं ॥ २६७ ॥ વિશેષથી આઘાત તે સિદ્ધ વિગેરેએ કરેલે વ્યાઘાત છે એટલે શરીરને નાશ થાય છે. તેના વડે જે અણુસણુ સમાપ્ત થાય અથવા તેવુ' મરણ થાય તે તે વ્યાઘાતિમ અણુસણુ છે. એટલે કોઇ સાધુને સિદ્ધ વિગેરેએ ઘેર્યાં હોય, અને તેનાથી મરણ થાય, તે વ્યાઘ્રાતિમ છે તેના માટે વૃદ્ધવાદ આ પ્રમાણે છે. કે તેાસલી નામના આચાય ને લે'સાએ ધૈર્યાં, અને મરણુ વખતે તેમણે ચાર પ્રકારને આહાર ત્યાગી ને અણુસણુ કર્યુ તે વ્યાઘાતિમ મરણ છે. તેના ભાવા કથાથી જાણવા તે કહે છે.
તે દેશમાં ભેસે ઘણી થાય છે. તેાસલી નામના આચા
:
યુને જગલી ભેંસોએ ઘેર્યાં, તેમણે પીડાતાં બીજો ઉપાય. ન જોઇને ચાર પ્રકારના આહાર ત્યાગવાનું અણુસણ કર્યુ. હવે અન્યાધાતિમ અણુસણુ ખતાવવા કહે છે. अणुपुव्वि गमाएसो पव्वज्जा सुत्त अत्यकरणं च । श्रीसजिओ (य) निन्तो, मुक्को तिविहस्त नीयस्स ॥ ૨૧૮ ॥
અનુપૂર્વી (ક્રમ) ને પામે, તે અનુપૂર્વાંગ છે. પ્ર—તે આ દેશ કચે છે ? (આ દેશના અર્થ વૃદ્ધ વાદ છે.) તે વૃદ્ધવાદ આ પ્રમાણે છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
( ૧૨૦))
પ્રથમ મ આત્માથી જીવને દીક્ષા આયુવી પછી સૂત્ર ભણાવવાં છેવટે. અથે પવેા. બન્નેમાં પ્રવિણ થયેલા અને ગુરૂએ સુપાત્ર જોઇને સૂવાથી ભાગ્યા પછી તેને આજ્ઞા આપે તો પોતે કોઇપણ જાતનુ અણુસણ કરવા તૈયાર થઇને નીકળે, તે પ્રથમ હાર ઉપધેિ શય્યા એમ ત્રણેના ત્યાગ કરે છે. અને પોતે પ્રથમ રાજ ભાગવતા તેનાથી પાત મુકાય છે. તેમાં જો આચાય હાય તે તેવું અણું કરવા પહેલા શિધ્ધાને તૈયાર કરીને બીજા આચાય સ્થાપીને પત નિવૃત થઇને બાર વરસના ઉત્કૃષ્ટ તપસ્યા સલેખની વડ અનુભવ કરીને પોતે ગધ્ધની અનુજ્ઞા (સમતિ) લઈને ગચ્છને છોડીને અથવા પાતે નીમેલા અક્ષયની 'સ મતિ લઈને અણુસણુ કરવા ખીજા આચાયની પાસે જાય છે. તેજ પ્રમાણે ઉપાધ્યાય પ્રધર કે વિર નિણાધક અથવા મા પીને આચાય ની ર લેને લેખના વડે પરિકર્મ કરીને ભક્ત પરિન વગેર અને સો અણુ ક્ષણ નવી કારે. તેમાં પણ, ભાવસલેખન કારણ કે બ્યુલ ખના એક એવા જાય તે, પતા સભવ છે. તે કરે वाडवो य कुविओ, रगी जह तिक्ख सीप
6
છે
તેલ,
4
ला आणा ।
पसाओ य ॥ २६९॥ 5 / = 54 કરી. સલેખના. ૪ર.
तंबोले य विवेगो घणमा जा
આચાર્ય પ્રેરણા કરેલા
ત
Page #136
--------------------------------------------------------------------------
________________
એવું કહેવાથી ફેધાયમાન થએલા શિષ્યને જેમ રાજાની
પણ બીજાઓના રક્ષણ માટે પ્રથમ ત્યાગ કરવું જોઈએ
f
છે
બ
ભાવ (
T
*.
૮ એક
બાધા રાનીવાં કથકી ક્યા ન eqવા એક સામાઘરડી ઉપસ્સાથી જંલેખના gીકામને માછીwહ ચાસણી ચચા કરી મા શું તું પણ લેખના કર, તેથી આ શિષ્ય સ્ટેપ મન ને કાર ચાલક અને વ્હાહકcરહેલ એવી છે લેહી વિનાની આંગળી ભાંગીને ખાઉં, કે ઉભા વાં છે જાણે તીનપટ્સને ભિક્ષ પ્રગટ સ, તું છોધિને લીધે સાક્કી છે. ૐ શારડવાથી બ્રિજાની આંવાળી હું ભગી ને ભાવની અશુદ્ધતા દેખી છે. કોઈ તેને ધબકરવને સાટે દાંત ના પર્સ રાજાની બે શબ્દ યાદી ફરતી ઉતાજી હિં ઘણીદવા કરી પણ સારું થયું એક વખત ઇવેશ કર્યો તેણે કહ્યું હતું એ હું સુધી વેદના સહન કરે અને મને ન ભરાવે તે તેને સારા
(
- કા,
*
*
:
*
*
n = - - કે એક * * * * *
* *
:
*
Page #137
--------------------------------------------------------------------------
________________
(૧૨૨) પછી ઉત્પન્ન થયેલી તીવ્ર વેદનાથી મારી આંખે ગઈ, એવી વાણી બેલીને રાજાએ મારવાની આજ્ઞા કરી, તેથી રાજાની આજ્ઞા તીણ થઈ; અને પૂર્વે ન મારવાનું વચન આપવાથી શીતળ આજ્ઞા કરવી પડી; પણ જ્યારે મુહુર્ત પછી વેદના દૂર થતાં સારી આંખેવાળે થતાં તેજ રાજાએ ખુશ થઈ વૈદ્યની પૂજા કરી. એ પ્રમાણે આચાર્યની આજ્ઞા પણ તીર્ણ છે. એટલે, શિષ્યની ભૂલ દેખતાં કડવા વચનની આજ્ઞા કરે, પણ શિષ્યનું અંતરંગ તપાસી તેનાં કાર્યથી પ્રસન્ન થાય; એટલે, પરિણામે શિષ્યને હિતકર હોવાથી ત આજ્ઞા શીતળ છે. આવું સમજાવ્યા છતાં પણ ક્રોધથી શિષ્ય શાંત ન થાય; તે, બીજાઓના રક્ષણ માટે સડેલા પાનની માફક તેને દૂર કરે. - જે, ગુરૂની આજ્ઞા શિષ્ય માને છે, ગચ્છમાં જ રહેવા દઈને દુર્વચનથી તેને તિરસ્કાર કરી પરીક્ષા કરવી. જો, તેમ કરતાં ન કેપે, તે તે શુદ્ધ છે એમ જાણીને તેને અણુશણની આજ્ઞા આપે; તથા તેને આર્તધ્યાન વિગેરે ન થાય માટે, તેની ખબર રાખી ગુરૂ પ્રસાદ કરે.
પ્ર–આ પ્રમાણે કે, અને કેટલે કાળ, અને કેવી રીતે આત્માને સંલેખે? તેથી, હૃદયમાં વિચારીને કહે છે – निफाईया य सीसा सउणी जह अंडगं पयत्तेण । बारस संवच्छरियं सो सलेह अह करेह ॥२७०॥
Page #138
--------------------------------------------------------------------------
________________
(૧૩) चत्तारि विचित्ताई विगई निज्यूहियाइं चत्तारि । संवच्छरे य दुन्नि उ एगं तरियं तु आयामं ॥२१॥ नाइ विगिट्टो उतवो, छम्मासे परिमियं तु आयाम। अनेऽर्विय छम्मासे होइ विगिटुं तवो कम्मं ॥२७॥ वासं कोडीसहियं आयामं काउ आणु पुवीए । गिरिकंदरंमि गंतुं, पायवगमणं अह करेइ ॥२७॥
સૂત્ર અર્થ તથા બંને પ્રકારે પિતાના શિષ્યોને તથા ભણવા આવેલા બીજા સાધુને ભણાવીને જેમ શકુની પક્ષી ઈડાને સેવીને તૈયાર કરે તેમ પ્રયત્નથી તૈયાર કરવા જોઈએ. ત્યારપછી આચાર્ય બાર વરસની સંખના કરે તે આ પ્રમાણે,
ચાર વરસ સુધી જુદા જુદા તપનાં અનુષ્ઠાન કરે છે. એટલે એક બે ત્રણ ચાર પાંચ ઉપવાસ વિગેરે કરીને પારણું કરે છે પારણામાં વખતે વિગય વાપરે. અને નપણ વાપરે, પાંચમા વરસથી બીજા ચાર વરસ તે તપ કરીને પારણામાં વિગઈ ન વાપરે નવમા દશમા વરસમાં ઉપવાસને પારણે આંબેલ એમ કરે અગ્યારમા વરસમાં પહેલા છ મહીના સુધી અતિ વિકૃષ્ટ તપ ન કરે અથવા એક બે ઉપવાસ કરીને પરિમિત આબેલથી પારણું કરે (ઉણે દરી તપ કરે) બીજા છ માસમાં વિકૃષ્ટ તપ અને પારણામાં
Page #139
--------------------------------------------------------------------------
________________
( ૧૨૪) {us આંખેલમાં ઉણાદરી તપ કરે ખારમા વરસે કાટી સહિત આંબેલ કરે એટલે રોજ માંબેલથી ખાય, એટલે ખેલ લની કરી ધણી મળે માટે કટી સહીત કહ્યું છે. ત્યારે માસ બાકી રહે ત્યારે તેલના કેગળા અસ્ખલિત નમ વિગેરે શિખવા માટે વણુ કરીને ભૂખ યત્રનાં પ્રચા
મધ
છે.
વારવાર કરે. આ પ્રમાણે બાર વરસ સુધી અનુક કરીને સામર્થ્ય હોય તો ગુરૂની આજ્ઞા લઈને પહાડની ગુણીમ અને વિદ્યા જ્ગ્યા એને પાપગમન અણુભાય, કરે ઇશિતામિ અને લત પણૂન જેમ મગર #શબીરો તે કરી શપ્રાનીશ્વરસીસ લેખમા ડાહારક રીતરતાં બહારની અનિલાષાના ઉચ્છેદ થાય છે. તે ખાડિ બતાવે છે. ધર્મ कहनाम सो तवोकम्मपंडिओ जो न निच्चजुषा । लहु विली परिकर वह जे मंतओ चेन ॥ २७४॥ બાના નવ જિયો, તું નત્રિષામાં સ લો, શારે નિશાળ શું ક્રમ કચી રીત એ સાથે તમારવામાં પતિ થાય છે જે સચ યુક્ત ગામો બનીને ત્રીસ કોળિયાના પરિણા મળી વ્રુસ્સિન હબ એટલે વિસે દિવસેદ્ધિ વૃત્તિનાં પ્રીપ ન કર, ના, તપકમાં પતિ એની રીત થાય ? (એસમાં લાલુયત રાખી વધારે વધારે ખાય,
rajjis a 5
| (100
Page #140
--------------------------------------------------------------------------
________________
}}}
#swa{ }}} apde ai>by
p
તે તૈય કરવામાં નિપુણ ન ચાર્; તથા યાવાર વડે એ ત્રણું હંસ સુધી નિયોગ કરે અન ત્રણ પાંચ તો ઇ ઉપવાસ કરી પછી પારણુ અને તા, શા માટે અદામારી નગર (થાય) [lin wh 11 પ્રશ્નનું શા માટે તપ કરવા
4
- અણુ કરવા માટે આ પ્રમાણે ઉપવાસ કરત તથા દરેક પારણામાં અલ્પહારને લીધે આછે એશ કરતાં ટેવ પડતાં ઉપર પતાવેલી વિધિએ ભક્ત પચ્ચખાણન અણુસણુ કરે. નામ નિક્ષેપો કહ્યા. હૅવે સૂત્ર અનુગમમાં અસ્ખલિત વિગેરે ગુણયુક્ત સૂત્ર કહેવુ. તે કહે છે.
"
વર્ક T
2
"से बेमि समन्नस वा असमणुन्नस वा असणं वो बाजा खाइम वा साइम वा चित्थं वा पछिमह वा कोबल वा पाय पुच्छों को नी पादेना नों निर्मतिजानीवियावडिय पर आदायमाने વિજ્ઞાન: ૪૧ 139)
ટ
16
સુધારવાસિષ્ઠાડે છે. જે–મે ભગવાન પાસે સાંસ તે . . અને હવે કહેવાતુ પણ ભગવાનનું વચન છે. એટલે સમનેણ, અથવા અમને ન હોય, એટલે, ષ્ટિ સમ્યગ દશમ) તથા લિ ગ્રંથી સમનેાન એટલે ઉત્તમ ટકાવાળો જાય, પણ, ભજન વિગેરેમાં ત્યાગી ન હાય; અને અમનેણલે ઔદ્ધ મત વિગેરેના સાધુને
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૨૬)
ચાર પ્રકારના આહાર વિગેરેની નિમંત્રણા ન કરે; તે કહે છે. અશન (ભાજન ) તે, ભાત વિગેરેનુ છે, અને પાણી તે, દ્રાખ વિગેરેનુ છે, અને થાડા ટેકા રૂપ નાળીયેર ( કોપરૂં ) વિગેરે છે, અને સ્વાદ માટે કપુર, લવ'ગ, વિગેરે છે. તેજ પ્રમાણે વસ્ત્ર, પાત્ર, કબલ, રોહરણ, આ બધાં પેાતાનાં ઉપકરણ કુસાને વાપરવા ન આપે. તેજ પ્રમાણે તેમની વૈયાવચ્ચ ન કરે; અને ઘણા આદરવાળે અનીને તેમને તેવી વસ્તુનુ આમંત્રણ ન કરે; તેમ ઘેાડી ઘણી વૈયાવચ્ચ પણ ન કરે. હવે, પછીનુ પણ હું... કહું છું,
ध्रुवं चेयं जाणिजा असणं वा जाव पाय पुछणं ना लभिया नो लभिया भुंजिया नो भुंजिया पंथं वित्ता विकम्म विभत्तं धम्मं जोसेमाणं स. मेमाणे चलेमाणे पाइजा वा निमंतिज वा कुज्जा वैयावडियं परं अणाढायमाणे तिबेमि (सू० १९८)
તે બદ્ધ વિગેરે મતના કુશીળવાળા સાધુએ અશન વિગેરે બતાવીને એવુ ખેલે કે, આ નિશ્ચય જાણા કે, અમારા મડમાંરાજ તમે ભાજન વિગેરે મેળવશે એટલે બીજી જાગ્યાએ મળે ન મળે અથવા ખાઇને અથવા વિના ખાધે અમારી ધીરજને માટે તમારે અવસ્ય આવવુ, જો નમળે તો લેવા માટે અને મળે તો વધારે ખાવા માટે વારંવાર ભાજન માટે
Page #142
--------------------------------------------------------------------------
________________
(૧૨૭). ન ખાધું હોય તે વખતે સવારનો નાસ્ત કરવા અમારી ધીરજ માટે કઈ વખત પણ આવવું અથવા જ્યારે તમને જે કપે તેવું અમે તમને આપશું વળી અમારે મઠ તમારા રસ્તામાં જ છે કદાચ તમે બીજે રસ્તે જતા હતે. છેડે ફેરે ખાઈને પણ આડા માર્ગે બીજે ઘેરે જઈને પણ અમારે ત્યાં આવવું આ આગમનમાં ખેદ માનવો નહીં (આ પ્રમાણે પ્રેમ ધરાવી જૈન સાધુને બાધ વિગેરેના સાધુ આમંત્રણ કરે) પ્ર. શામાટે આવું બધ સાધુ કરે છે? ઉઠ તે કહે છે વિભક્ત (જુદા) ધર્મ પાળતા અને કદાચ જૈન સાધુના ઉપાશ્રયમાં આવીને અથવા રસ્તામાં • જતાં નિમંત્રણ કરે અથવા પિતાની પાસેનું ભજન વિગેરે આપે અથવા ભેજન આપવાની નિમંત્રણ કરે અથવા ભક્ત માફક વૈયાવચ્ચ કરે આ બધું જૈન સાધુને કુશીલ સાધુનું ન કપે તેમ તેને પરિચય પણ ન કરે કેવી રીતે જિન સાધુ રહે? ઉ–તે કુશીલ સાધુ બહુ માનથી સાધુને આદર કરે તે પણ પિતે તેમાં ગૃદ્ધ ન થાય તેજ દર્શન શુદ્ધિ સાધુની રહે છે. જે તેવા કુશીલની સબત કરે તે જન સાધુને પિતાના કઠણ સંયમમાં અનાદર થાય અને પિતે પણ તેવું કુશીલ આચરે.) અથવા હવે પછીનું પણ સુધર્માસ્વામી કહે છે.
इहमेगेसिं आयारगोयरे नो सुनिसंते भवति
Page #143
--------------------------------------------------------------------------
________________
(१६३८)
-rA
"7
a
ते. इह आरंभट्ठी अणूवयमाणा हण पाणघार्यमाणा
ओ पावि सम[जाणमामा अनूवा आदिनमाययंत्रि अदुवा वायाङ विजाति, तंजहा अस्थि लोए मंस्थि लोए धुलो अधुरो लोग साहाए सोए # णाइए लोए संपज्जवसिए लोएं अपज्जवलिए लोए सुकडेत्ति घा दुक्कडेत्ति वा कल्लाणति वा पावेत्ति वा साहुत्ति वा असाहुत्ति वा सिद्धिसि वा असिहित्ति वा निरपत्ति था. अनिरएत्ति वा, जामिणं विस्वडिवन्ना मामगं धम्म पनवेमाणा इत्थवि जा. मह अकस्मात् एवं तेसिनो सुयक्रवाए घम्मे नो सामचे धम्म भवइ.सू.१९९. " ....... છે આ મનુષ્ય લાકમાં ફેલા પૂર્વે કરેલ અશુભ કર્મને વિપાક જેમને છે, તેવા નિભળી ને મેક્ષ માટે જે એઠાન રૂપ આચાર છે, તે સારી રીતે હદયમાં ઠો श्री से मपरिणत: यारावा हाय, ते ४ छ:---- OF ते सायानु: १३५. नारा गायरी नाह વિના પરસેવાના મેલના પરિષહથી કંટાળેલા જે સાધુઓ છે તેમને સુખ વિહાર કરનારો મત વિસે સોसारी पोताना विद्यारवाला मनावेदा छे. तेथी, जैनસાધુઓ પણ, તેની સેબતથી સંયમમાં શિથિળ થઈ આર.
₹
.
Page #144
--------------------------------------------------------------------------
________________
( ૧૨૯)
ભના અથી અને છે, અથવા તે શાસ્ત્ર વિગેરેના સાધુ, અથવા જે કુશીળ છે, તેઓ સાવદ્ય આરભના અથી છે. તેજ પ્રમાણે મઠ, આરામ, તળાવ, કુવા બનાવવા પોતાને માટે રાંધેલું ખાનારા વિગેરે સાધુ બેલે છે કે, પ્રાણીએને મારે, આ પ્રમાણે ખીજા પાસે મરાવતા; અને મારનારની અનુમેદના કરતા; અથવા બીજાનુ' દ્રવ્ય લેવાથી કડવુ ફળ છે, તેને વિસરીને, તથા જેના શુભ અધ્યવસાયા ઢકાઈ ગયા છે. તેઓ ચારીનુ દ્રવ્ય લે છે. વળી, પહેલા ત્રીજા વ્રતમાં થાપું કહેવાનુ હાવાથી તેને પ્રથમ કહીને ખીજા મહાવ્રતનુ વધારે કહેવાનુ હેાત્રાથી જા વ્રતનાં ઉપન્યાસ હવે કરે છે. ( અથવા એ અવ્યય મીન્ને પક્ષ બતાવે છે, તે કહે છે.) એટલે, અદત્ત લે છે. અથવા, નાના પ્રકારની યુક્તિ ચેાજે છે. તે મતાવે છે કે, સ્થાવર જગમ સ્વરૂપવાળે લેાક છે, તેમાં નવ ખંડવાળી પૃથ્વી છે અથવા સાત દ્વીયવાળી પૃથ્વી છે. બીજા મતમાં માને છે કે, બ્રહ્માના અડામાં પૃથ્વી અંદર રહેલી છે. વળી ખીજા મતવાળા કહે છે કે બ્રહ્માના અડા જેવી પાણીમાં રહેલી ભીજાતી એવી સેકડો પૃથ્વીએ પાણીમાં રહે છે તથા જેઓ પોતાના કના ફળને ભાગવનારા છે પરલેાક છે અધ મોક્ષ છે પાંચ મહાભૂત છે (આવા જુદા જુદા અનેક મત છે.)
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૩૦) નાસ્તીકે કહે છે કે આ બધે લેક જે દેખાય છે તે બધું માયા (જુઠ) ની ઈદ્ર જળ જેવું તથા સ્વપ્નમાં દેખ્યા જેવું છે અને અવિચારીત રમણીયપણે ભૂતને અભ્યગમ (સ્વીકાર) કરવા છતાં પરેલેકને અનુયાયી જીવ પણ નથી, શુભ અશુભ ફળ-નથી પણ જેમ કિણ વિગેરેમાંથી જેમ નસ ઉત્પન્ન થાય છે, તેમ ભૂતામાંથી ચૈતન્ય થાય છે. આ બધું માયાકાર ગંધર્વ નગરના જેવું છે. કારણ કે પૂન્ય પાપ વિગેરે યુક્તિથી સિદ્ધ થતાં નથી. વળી ચાર્વાક કહે છે.– . “વા થાકચિત્તે, વિવિઘ તથા તથા यद्येतत्स्वयमर्थेभ्यो, रोचते तत्र के वयम् ॥ १ ॥ भौतिकानि शरीराणि, विषयाः करणानि च । तथापि मन्दैरन्यस्य, तत्त्वं समुपदिश्यते ॥ २ ॥ - જેમ જેમ અર્થો વિચારીએ તેનું વિવેચન કરીએ તેમ તેમ જે જે અર્થ તરફ રૂચે તેમાં આપણે કઈ ગણત્રીમાં (જેમ જેમ વિચાર કરીયે તેમ તેમ આ બધું વિષય તરફ ખેંચાઈ જાય ત્યારે આપણે વિચાર કરવાની શું જરૂર !) - આ શરીર તથા વિષય અને ઇન્દ્રિયે બધું ભૂતમાંથી બનેલું છે. તે પણ મંદ બુદ્ધિવાળાએ બીજા ને ફસાવવા તવ તરિકે ઠસાવી દીધું છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૩૧). વળી સાંખ્ય વિગેરે મતવાળા કહે છે, લેક નિત્ય છે. કારણ કે પ્રકટ થવું, લય થવું એટલું જ માત્ર ઉત્પાત અને વિનાશનું સ્વરૂપ છે. કારણ કે જે નથી તેનું ઉત્પાદન નથી તથા જે છે તેને નાશ નથી. અથવા ધ્રુવ તે નદી સમુદ્ર પૃથ્વી પર્વત આકાશ એ બધાંનું નિશ્ચયપણું હોવાથી તે ધ્રુવ છે (માટે તેમના મત પ્રમાણે બધું નિત્ય છે )
બદ્ધ વિગેરે કહે છે લેક અનિત્ય છે કારણ કે દરેક ક્ષણે તેને સ્વભાવ ક્ષય થવારૂપ છે. વિનાશના હેતુના અભાવથી અને નિત્ય વસ્તુના અનુક્રમથી કે એક સાથે અર્થ ક્રિયામાં અસામર્થ્ય પણું છે. (આ પ્રમાણે તેમનું માનવું છે કે બધું અનિત્ય છે.) અથવા અવ તે ચળ છે જેમકે ભૂગોળ (પૃથ્વીને ગળે) કેટલાકના કહેવા પ્રમાણે નિત્ય ચલાયમાન છે. તેઓ માને છે કે પૃથ્વી ફરે છે) અને સૂર્ય સ્થિર છે તેમાં સૂર્ય મંડળ દૂર હોવાથી જેઓ પૂર્વમાંથી જુએ છે તેમને સૂર્યને ઉદય દેખાય છે. અને સૂર્યના મંડળના નિચે રહેલાને મધ્યાન્હ દેખાય છે. અને જેએને સૂર્ય દુર થવાથી ન દેખાય તેઓને આથમેલે જણાય છે, વળી બીજા મતવાળા એવું માને છે કે લેકની આદિ છે. તેઓ કહે છે.
આ आसीदिदं तमोभूतमप्रज्ञातमलक्षणम् । अप्रतर्यमविज्ञेयं, प्रसुप्तमिव सर्वतः॥१॥..
Page #147
--------------------------------------------------------------------------
________________
(१३२) આ બધું પૂર્વે અંધારારૂપ, અજાણ્ય, લક્ષણ રહિત વિચારાય નહીં તેવું, ન જણાય તેવું, બધી રીતે સૂતેલા. रे तु. तस्मिन्नेकार्णवीभूते, नष्टस्थावरजंगमे। नष्टामरनरे चैव, प्रनष्टोरगराक्षसे ॥ २॥
તે એક સમુદ્રરૂપ બનેલું સ્થાવર જંગમ તથા દેવતા મનુષ્યને નાશ હવે તેમ નાગ તથા રાક્ષસને પણ નાશ
तो (त्यारे तु ते छ) . केवलं गहरीभूते, महाभूत विवर्जिते । अचिन्त्यात्मा विभुस्तत्र, शयानस्तप्यते तपः ॥३॥ तस्य तत्र शयानस्य, नाभेः पद्म विनिर्गतम् । तरुणरविमण्डलनिभं, हृद्यं काञ्चनकर्णिकम् ॥४॥ तस्मिन् पद्मे तु भगवान् दण्डी यज्ञोपवीतसंयुक्तः। ब्रह्मा तत्रोत्पन्नस्तेन जगन्मातरः सृष्टाः ॥५॥ अदितिः सुरसङ्घानां दितिरसुराणां मनुमनुष्या.
णाम् । विनता विहङ्गमानां माता विश्वप्रकाराणाम् ॥६॥ कद्रः सरीसृपाणां सुलसामात तु नागजातीनामू। सुरभिचतुष्पदानामिला पुनः सर्व बीजानाम् ।
Page #148
--------------------------------------------------------------------------
________________
(૧૩૩) ફક્ત ગહવર (પિલાણ) ના આકારવાળું મહાભૂતેથી રહિત હતું તેમાં અચિંત્ય આત્મ વિભુ (ઈશ્વર) પિતે સુતેલે તપ કરે છે. (૩) - તે ત્યાં સુતેલા વિભુની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું તે ઉગતા સૂર્યના મંડળ જેવું સેનાની કણિકાવાળું રમણિક હતું (૪)
તે પદ્યમાંથી ભગવાન દંડ ધારણ કરેલ જઈ પહેરિલે બ્રહ્મા ઉત્પન્ન થયે તેણે જગતની માતાઓને રચી છે. (૫)
દેવતાઓના સમૂહની માતા અદિતિ છે, અને અસૂરેની માતા દિતિ છે. મનુષ્યને મનુ છે. પક્ષીઓની માતા વિનતા છે. આ પ્રમાણે વિશ્વના પ્રકારોની માતાઓ બ્રહ્માએ બનાવી. (૬)
સરીસૃપની માતા કદ્ર છે. અને નાગની જાતીઓની માતા સુલસા છે. તેમ બધાં ચેપમાં પ્રાણીની મા સુરભિ છે. અને સર્વ બીજેની માતા ઈલા છે. આ પ્રમાણે પુરાણવાદીઓ બેલે છે, તેમ બીજા ધર્મવાળા પણ પિતાની બુદ્ધિ પ્રમાણે કલ્પના કરે છે, તેમ સમજવું. - બીજા મતવાળા કેટલાક અનાદિ લેક માનનારા છે જેમકે શાક્ય મતવાળા કહે છે હે ભિક્ષુઓ!
અનવ દમ્ર (અનાદિ) આ સંસાર છે તેની પૂર્વ કેરી જણાતી નથી, નિરાવરણ સને અવિદ્યા નથી, તેમ એને ઉત્પાદ નથી,
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૩૪) વળી અંતવાળે આ લેક છે જગતના પ્રલયમાં બધાને નાશ થાય છે, તથા અંત વિનાને લેક છે કારણ કે વિદ્યમાન વસ્તુને સર્વથા નાશને અસંભવ છે. કારણ કે એવું નથી (અર્થાત છેજ) કેટલાક તે બંનેને પણ માને છે તે બતાવે છે. "दावेव पुरुषौ लोके, क्षरश्चाक्षर एव च । क्षरः सर्वाणि भूतानि, कूटस्थोऽक्षर उच्यते ॥१॥
બેજ પુરૂષે લેકમાં પૂર્વે હતા, એક ક્ષર (નાશવંત) બીજો અક્ષર (અનાશવંત) તેમાં ક્ષરમાં સર્વ ભૂતે છે. અને અક્ષર તે ફૂટસ્થ કહેવાય છે. - આ પ્રમાણે પરમાર્થને નહીં જાણનારા લેક છે. વિગેરે સ્વિકારવા વડે વિવાદ કરતા જુદી જુદી વાણી કાઢે છે તેજ પ્રમાણે આત્માને પણ જુદી જુદી રીતે બતાવે છે જેમકે સારું કર્યું, તે સુકૃત માને અથવા દુષ્કૃત માને એમ ક્રિયા વાદીઓ માને છે. એટલે કઈ બોલે કે સર્વે સંગને ત્યાગ કરવાથી મહાવ્રત ગ્રહણ કર્યું, તે સારું કર્યું. તથા બીજા એલે છે કે હે ભાઈ! આ સરળ મૃગલેશનવાળી સ્ત્રીને પુત્ર ઉત્પન્ન ક્યા વિના તે ત્યાગી, તે ખોટું કર્યું. તથા જે દિક્ષા લેવા તૈયાર થયે હય, તેને કહે, કે આ કલ્યાણ છે. તેને જ બીજો કહે કે આ તે પાખીઓના જાળમાં ફસાએલે કલબ છે! ગૃહાશ્રમ પાળવાને અસમર્થ છે! વિના
Page #150
--------------------------------------------------------------------------
________________
( ૧૩૫ )
પુત્રે દીક્ષા લીધી, તેથી પાપરૂપ છે તથા આસાધુ છે, સાધુ છે એમ પેાતાની મતિએ કલ્પના કરી ઈચ્છાનુસાર ખેલે છે તથા સિદ્ધિ છે અથવા સિદ્ધિ નથી, અથવા નરક છે અથવા નથી એ પ્રમાણે બીજી' પણ પેાતાના આગ્રહ પ્રમાણે પકડી વિવાદ કરે છે તે બતાવે છે કે આ પૂર્વે અનાવેલુ લેાક વિગેરેને આશ્રચી જીદુ' જુદું માનનારા તે વિપ્રતિપન્ન વાદીએ છે તે કહે છે.
·
इच्छंति कृत्रिमं सृष्टिवादिनः सर्वमेव मितिलिङ्गम् । कृत्स्नं लोकं माहेश्वरादयः सादि पर्यन्तम् ॥१ ॥
સૃષ્ટિના વાદીએ માહેશ્વર વિગેરે બધુ જ મિતિલિંગ ( ) અને કૃતિમ માને છે, અને બધા લોકને સાદિ પત માને છે.
नारीश्वरजं केचित् केचित् सोमाग्नि संभवं लोकं । द्रव्यादि षड़विकल्पं, जगदेतत् कचिदिच्छन्ति ॥
નારી તથા ઇશ્વરથી ઉત્પન્ન થએલું માને છે, કેટલાક મતવાળા સામાગ્નિથી લેાક ઉત્પન્ન થયેલું માને છે. તથા દ્રવ્યગુણ વિગેરે છ વિકલ્પવાળુ' જગત્ કેટલાક માને છે. ईश्वरप्रेरितं केचित् केचिद् ब्रह्मकृतं जगत् । अव्यक्त प्रभवं सर्व, विश्वमिच्छंति कापिलाः ॥३॥
,
Page #151
--------------------------------------------------------------------------
________________
( ૧૩૬ )
કેટલાક ઇશ્વરની પ્રેરણાથી થએલું માને છે, કેટલાક બ્રહ્માએ જગત્ કરેલું માને છે, એને કપિલ મતવાળા અન્ય ક્તથી બધું વિશ્વ થએલુ` માને છે. याच्छिक मिदं सर्व, केचिद् भूत विकारजं केचिचानिक रूपं नेतु, बहुधा संप्रधाविताः ॥ ४ ॥
કેટલાક યાદચ્છિક (સ્વભાવિક) ખધુ' માને છે, કેટલાક ભૂતાના વિકારથી થએલું માને છે, કેટલાક મતવાળા અનેક રૂપવાળુ જગત્ માને છે, આ પ્રમાણે અનેક પ્રકારે મતવાદીએ પાતાના વિચાર ખતાવવા દોડેલા છે.
આ પ્રમાણે જેમણે સ્યાદ્વાદ સમુદ્ર અવગાહન કર્યાં નથી તેવા એકાંશ ગ્રહુણ કરી મતિના ભેદવાળા બનેલા પરસ્પર દોષિત બનાવે છે, તેજ કહ્યું છે लोकक्रियाSSत्मतत्त्वे, विवदन्ते वादिनो विभिन्नार्थ अविदित पूर्व येष, स्यादवाद विनिश्चितं तत्त्वं ॥ १ ॥
લેક, ક્રિયા, આત્મા, તથા તત્ત્વ સંમ'ધી જુદા જુદા વિષયને અતાવવા તેજ વાદીઓ ઝઘડા કરે છે કે જેમણે સ્યાદ્વાદથી વિશેષ પ્રકારે નિશ્ચય કર્યા વિના તત્ત્વનું વણ ન કરેલ છે; પણ જેમણે સ્યાદ્વાદ નિશ્ચય કર્યાં છે, તેઓને ખ્રસ્તિત્વ નાસ્તિત્વ વિગેરે અનેા નયના અભિપ્રાય પ્રમાણે કથ`ચિત્ ( કોઈ અંશે ) આશ્રય વિવાદના અભાવજ છે.
મત
કરવાથી તેમને
Page #152
--------------------------------------------------------------------------
________________
( ૧૩૭ )
ગ્રંથ વધી જવાના ભયથી અહીં બહુ કહેવાનું છે, છતાં કહેતા નથી, તથા તેનુ' વર્ણન સૂત્રકૃત વિગેરે સૂત્રમાં વિસ્તારથી કહ્યું છે.
તે ધા પરસ્પર વિવાદ કરતા પેાતાના તત્ત્વના આગ્રહ કરી તેનું સમ ન કરતા પાતે નાશ પામ્યા છે, અને બીજાના નાશ કરે છે. તે બતાવે છે.
કેટલાક સુખથી ધર્મને ઇચ્છે છે, બીજા દુઃખથી ધર્મ માને છે, કેટલાક સ્નાનથી ધર્મ માને છે તથા મારોજ ધર્મ માક્ષ આપનાર છે, બીજો મેલવા જેવાજ નથી, એમ એલનારા અપુષ્ટ ( તુચ્છ ) ધર્મવાળા પરમાર્થ નહિં જાણુનારા ( ભાળા જીવે ) ને ફસાવે છે, હવે તેમના ઉત્તર જૈનાચાય બાપે છે. લોક છે અથવા નથી વિગેરેમાં તમે જાણા.
અકસ્માત (માગધ) દેશમાં આ શખ્સ ગોવાળણી સુધાં પશુ સંસ્કૃતમાં ખેલે છે, તેથી તેજરૂપે લીધે છે એટલે કસ્માદ્ (તે હેતુ છે અને અ સાથે લેવાથી અકસ્માદ તે અહેતુ છે) તેમાં તે હેતુના અભાવથી બનતું નથી, તેમાં એમ સમજવું કે દરેકમાં હેતુ રહેલ છે, જો તેમ ન માનીને એકાંતથીજ “ લેક છે, '” એવુ માનીએ તો તે અસ્તિ (છે), શબ્દ સાથે સમાન અધિકરણપણે થવાથી જગતમાં જે જે છે, તે બધુ લેાક થશે, અને તેમ માનતાં તેને પ્રતિ પક્ષ પણ ‘અલેક’ અસ્તિ (છે), તેથી લેકજ અલે
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૩૮). થશે, અને વ્યાપ્યના સદ્દ ભાવમાં વ્યાપકને સદ્ભાવ થતાં અલેકને અભાવ થશે, અને તેના અભાવમાં તેના પ્રતિ પક્ષ લેકને પ્રથમજ અભાવ થશે. અથવા લેકનું સર્વ ગતપણું સિદ્ધ થશે.
અથવા “લેક અસ્તિ” પણ લેક ન ભવતિ (નથી) લેક પણ નામ છે, અને લેક નથી લેકને અભાવ છે. એ પ્રમાણે થશે, આ બધું અનિષ્ટ છે, અને અસ્તિનું વ્યાપકપણું હેવાથી લેક સાથે અસ્તિ એકાંત લાગવાથી ઘટ પટ વિગેરેમાં પણ લેકપણાની પ્રાપ્તિ થશે કારણ કે વ્યાઢના વ્યાપકના સદ્ભાવ સાથે અંતરપણું નથી વળી અસ્તિ લેક આ પ્રતિજ્ઞા પણ લેક એમ માનવાથી હેતુનું પણ અસ્તિત્વપણું છે, તેથી “પ્રતિજ્ઞા અને હેતુ” બંનેમાં એક પ્રાપ્તિ થશે, અને તે એક થતાં હેતુને અભાવ થશે, અને હેતુના અભાવમાં કેણ કેનાથી સિદ્ધ થશે, અથવા એમ માનીએ કે “અસ્તિત્વથી અન્ય લેક છે, તે પ્રથમ કરેલી પ્રતિજ્ઞાની હાનિ થશે, તેથી એ પ્રમાણે એકાંતથી જ લેક અસ્તિત્વ માનતાં હેતુને અભાવ બતાવ્યું, એજ પ્રમાણે નાસ્તિત્વની પ્રતિજ્ઞામાં પણ સમજવું, તે બતાવે છે, કેઈ એમ કહે કે “લેક નથી” આવું બોલનારને પૂછવું કે તમે છે કે નહિ? અને જો તમે છે તે લેકમાં કે લેક બહાર જે લેકમાં છે, તે લેક નથી એવું
Page #154
--------------------------------------------------------------------------
________________
(૧૩૯ ) કેમ બેલે છે ? અને લેક બહાર એમ બેલશે, તે ખર, વિષાણ (ગધેડાનું શીંગડા) માફક અસત્ય સિદ્ધ થયા, તેથી મારે કેને ઉત્તર આપે? આ પ્રમાણે દરેક વિદ્વાને પિતાની મેળે વિચારીને એકાંત વાદીઓનું સમાધાન કરવું, - પ-જેમ અસ્તિત્વ નાસ્તિત્વ વાદ તેમને માનેલે આકસ્મિક નિર્યુક્તિક (યુક્તિ વિનાને) છે, એજ પ્રમાણે ધ્રુવ અધુવ વિગેરે વાદે પણ નિર્યુક્તિકજ છે, પણ અમારા જૈન સ્યાદવાદવાદીના જૈનમતમાં કર્થચિત્ (કેઈ અંશે) ના સ્વીકારથી ઉપર બતાવેલા દોષને પ્રસંગ નથી, કારણ કે
પર સત્તાના ઉપાદાન બુદાસથી વસ્તુનું વસ્તુપણું ઉપાદ્ય છે. એથી સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ સ્વભાવથી વસ્તુનું અસ્તિપણું છે, અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ સ્વભાવથી નાસ્તિપણું છે, કહ્યું છે કે – सदेव सर्व को नेच्छेत्, स्वरूपादिचतुष्टयात् असदेव विपर्यासान् न चेन्न व्यवतिष्ठते ॥१॥ | સ્વરૂપ વિગેરે ચાર (દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ) થી બધા પદાર્થોને સત્ તરીકે કણ ન ઈચછે?, અને તેથી ઉલટું તે. બીજાના દ્રવ્યાદિ ચતુષ્ટયથી પિતે અસત્ છે, જે તેમ ન માનીએ તે વસ્તુની વ્યવસ્થા રહે નહિ. વિગેરે જાણવું, કારણ કે સૂત્રના સંબંધના લીધે આ પ્રયાસ શેડામાં
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૪૦) સમજવા માટે કહેલ છે, માટે વધારે કહેતા નથી, એ પ્રમાણે પ્રવ અવ વિગેરેમાં પણ પાંચ અવયવ અથવા દશ અવયવ અથવા બીજી રીતે એકાંત પક્ષ સાથે સ્વાદ વાદ પક્ષ સરખાવી વિચારીને જ. (આ પાંચ અવયવ અને દશ અવયવનું સ્વરૂપ દશવૈકાલિક પ્રથમ અધ્યયનમાં મહરિભદ્ર સૂરિ મહારાજની ટીકામાં બતાવેલ છે. તેનું ભાષાંતર આ જ્ઞાન ભંડાર તરફથી પ્રસિદ્ધ થએલ હોવાથી ગુજરાતી વાંચનારને પણ છે.)
હવે સમાપ્ત કરે છે-એ પ્રમાણે ઉપર બતાવેલી નીતિએ તે બધા એકાંત વાદીઓને ધર્મ તેઓએ ગ્ય રીતે કહે નથી, તેમ શાસ્ત્ર પ્રણયનવડે સારી રીતે પ્રજ્ઞાપિત પણ નથી,
પ્ર–પિતાની બુદ્ધિએ તમે આ કેમ કહે છે? ઉ– નહી, અથવા વાદી પૂછે છે કે જે તે વાદીઓને એકાંત પક્ષ બબર કહેલું નથી, તે કે ધર્મ સુપ્રજ્ઞાપિત થાય છે. તેથી જૈનાચાર્ય (ગણધરે) સૂત્ર કહે છે
से जहयं भगवया पवेइयं आसुपन्नेण जाणया पासया अदुवा गुत्ती वओगोयरस्स त्तिबेमि सव्यत्य संमयं पावं, तमेव उवाइकम्म एस महं वि. वेगे वियाहिए, गामेवा अदुवा रणे नेव गामे नेव रपणे धम्ममायाणह पवेइयं माहणेण महमया, जा
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧૪૧) मा तिन्नि उदाहिया जेसु इमे आयरिया संबुज्झ माणा समुटिया, जे णिव्वुया पावहिं कम्महिं अનિrrr તે વિવાહિતા ( ફૂ૦ ૨૦૦ )
વસ્તુનું આ સ્યાદ્વાદરૂપ લક્ષણ બધા વ્યવહારને અતુ સરનારૂં કંઈપણ વખત ન હણનારૂં (સર્વત્ર જય પામેલું) ભગવાન મહાવીરે કહેલું છે અથવા હવે પછીનું કહેવાનું પણ મહાવીર પ્રભુએ કહ્યું છે.
તેઓ કેવા છે ઉ-કેવળ જ્ઞાન હોવાથી તેઓ આશુપ્રજ્ઞાવાળા છે અર્થાત્ તેઓ સદા ઉપગવાળા છે. પ્ર. બંને ઉપયોગ સાથે છે કે? ઉ૦ નહીં. કારણ કે જ્ઞાન ઉપગથી જાણુતા, તથા દર્શન ઉપયોગથી દેખતા મહાવીર પ્રભુએ કહ્યા છે. તે ધર્મ એકાંતવાદીઓએ કહ્યું નથી. અથવા ગુપ્તિ તે વાચાની છે. એટલે ભાષા સમિતિ જાણવી તે ભગવાન મહાવિરે કહ્યું કે દરેકે ભાષા સમિતિ રાખવી. વિચારીને બોલવું) અથવા અસ્તિ નાસ્તિ ધ્રુવ અવ વિગેરે બેલનારા વાદીએ વાદ કરવાને માટે તૈયાર થયેલા જેઓ ત્રણસે તેસઠની સંખ્યાવાળા છે. તેવા ત્રણસો તેસઠની પ્રતિજ્ઞા હેતુ દષ્ટાંત ઉપન્યાસના દ્વારવડે ભૂલ બતાવી તેમનું ગીતાર્થ સાધુએ સમાધાન કરવું.
અથવા વચનની ગુપ્તિ સાધુએ રાખવી તેનું સ્વરૂપ છે કહું છું, અને હવે પછી કહીશ. તે વાદીએ જે વાદ કરવા
Page #157
--------------------------------------------------------------------------
________________
( ૧૪૨ )
આવે તેમને આ પ્રમાણે કહેવુ. જેમ તમારા ખધામાં પણ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિના આરભ કરવા, કરાવવે, અનુમાવે એમ સંમતિ આપી છે. એથી બધી જગ્યાએ. આ પાપ અનુષ્ઠાન છે. એમ અમારા મત છે. અર્થાત્ તમે તે હિંસાને પાપ માનતા નથી, પણ જીવાને દુઃખરૂપ હોવાથી અમે તેમને જૈનમત પ્રમાણે પાપ માનીએ છીએ. તે કહે છે.
તવ આ પાપ અનુષ્ઠાન છેડીને હુ... રહ્યો છું. એજ માા વિવેક છે. (જે ખીજાને દુ:ખ દેવાનું છેડે છે, તેજ પોતે પાપથી બચેલા છે. અને તેજ ધર્મ કહેવાને ચેાગ્ય છે) તેથી હું બધાથી અપ્રતિસિદ્ધ આસ્રવઢારાવાળા સાથે કેવી રીતે ભાષણ કરૂ: ( જે જીવેાને બચાવવા ચાહે તે હિ‘સકેાની સાથે કેવી રીતે વાદ કરી શકે ? ) તેથી વાદ કરવા દૂર રહે. એ પ્રમાણે અસમનુજ્ઞ (અસ'મતિ ) ના વિવેક કરે છે.
પ્ર૦ અન્ય તીથિએ પાપની સમતિવાળા અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ ચારિત્ર રહિત અને અતપસ્વી છે તેવું કેવી રીતે માના છે? કારણ કે તેઓ ન ખેડાએલી ભૂમિ ઉપર જે વન છે તેમાં કે વાસ કરનારા છે. કંદમુળ ખાનારા છે. અને ઝાડ વિગેરેના આશ્રયે રહેનારા છે અહી જૈનાચાર્ય કહે છે,
—અરણ્યવાસથીજ ધર્મ નથી પણ જીવ અજીવના સપુર્ણ જ્ઞાનથી તથા તેમની રક્ષાનાં અનુષ્ઠાન કરવાથી ધર્મ છે અને તેવા ધમ તેમનામાં નથી, તેથી તે અસમને જ્ઞ
Page #158
--------------------------------------------------------------------------
________________
(૧૪૩). છે (ઉત્તમ સાધુ નથી) વળી સારા માઠાને વિવેક જેમાં હોય તે ધર્મ છે અને તે ધર્મ ગામમાં પણ થાય અને અરણ્યમાં પણ થાય પણ ધર્મનું નિમિત્ત કે ધર્મને આધાર ગામ કે અરણ્ય નથી, જેથી ભગવાને રહેવાસને આશ્રયી કે બીજી રીતને આશ્રય લઈને ધર્મ બતાવે નથી, તેમનું કહેવું એ છે કે પ્રથમ જીવાદિ તત્વનું જ્ઞાન મેળવવું અને સમ્યગૂ અનુષ્ઠાન કરવાં (કે સર્વ જેને અભયાન મળે તે ધર્મ છે) તે ધર્મને તમે બરાબર જાણો એવું ભગવાન મહાવીરે કહ્યું છે પ્ર–ભગવાન કેવા છે? ઉ–મનન તે બધા પદાર્થોનું પરિજ્ઞાન છે તે જ મતિ છે અને તે મતિવાળા (કેવળ જ્ઞાની) ભગવાને કહ્યું છે પ્ર–કે ધર્મ કહે છે? ઉ–યામ તે મહાવતે છે તેમાં ત્રણ બતાવ્યા છે. જીવ હિંસા જુઠ અને પરિગ્રહ તે ત્રણેને ત્યાગ તે યામ છે. તે પરિગ્રહમાં અદત્તાદાન અને મિથુન સમાવ્યા છે માટે પાંચને બદલે ત્રણ સંખ્યા કહી છે. અથવા થામ તે વય (ઉમર) ની અવસ્થા છે. જેમકે આઠ વરસથી ત્રીસ અને ત્યારથી સાઠ સુધી બીજી અને ત્યારપછી ત્રીજી એમાં દિક્ષા લેવાને અગ્ય એવા તદ્દન નાના આઠ વરસની અંદરના અને છેકજ બુઢ્ઢાને સમાવેશ ન કર્યો. (જુદા કાઢયા) અથવા જેનાવડે સંસાર ભ્રમણ વિગેરે દૂર થાય તે યામ તે જ્ઞાનદર્શને ચારિત્ર છે. એમ યામને ત્રણ પ્રકારે ત્રણની સંખ્યાનો
Page #159
--------------------------------------------------------------------------
________________
(१४४) અર્થ કર્યો. (એટલે મહા વ્રત પાળવાં ત્રણ અવસ્થામાં ધર્મ કરે. અને રત્નત્રય જ્ઞાન વિગેરે પ્રાપ્ત કરવા)
જે આ પ્રમાણે છે તે શું કરવું. તે ત્રણ અવસ્થામાં અથવા જ્ઞાન વિગેરેમાં આર્થ દેશમાં ઉત્પન્ન થયેલા અથવા પાપ ધર્મો દૂર કરનારા બેધ પામેલા ચારિત્ર પાળવા તૈયાર 'थये। साधुसी छ. तमा वा छ.? ते मतावे छे.
જેઓ કેપ વિગેરે દૂર કરીને શાંત થયેલા છે અને પાપ કર્મમાં જે વાસના રાખતા નથી તેજ ઉત્તમ સાધુઓ. (मीक्षा अधिकारी) छ. . ' પ્રા તેઓ કઈ જગ્યાએ પાપ કર્મમાં વાસના રહિત छ. ? ते मताव छ. !
उड़े अहं तिरियं दिसासु सव्वओ सव्वावंति च णं पाडियकं जीवहिं कम्मसमारम्भेणं तं परित्राय मेहावी नेव सयं एएहिं काएहिं दंडं समारंभिजा नेवन्ने एएहिं काएहिं दंडं समारंभाविजा नेवन्ने एएहिं काएहिं दंड समारंभंतेऽवि समणु जाणेजा जेवऽन्ने एएहिं काएहिं दंड समारंभंति तेसिपि वय लजामो तं परिन्नाय मेहावी तं वा दंडं अन्नं वा नो दंडभी दंड समारंभिजासि तिबेमि ( सू० २०१) विमोक्षाध्ययनोद्देशकः ८-९॥
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૪૫) ઉચે નીચે કે તિરછી દિશામાં બધા પ્રકારે જે જે દિશાઓ છે અને શબ્દથી વિદિશા (ખુણ) છે, તેમાં એકેદ્રિય સૂમ બાદર વિગેરેમાં જે કર્મોને સમારંભ છે. અર્થાત અને દુઃખ દેવા રૂપ જે ક્રિયાઓને સમારંભ (સંસારી કૃત્ય) છે. તે બધા કર્મ સમારંભને જ્ઞ પરિક વડે જાણીને પ્રત્યાખ્યાન પરિણા વડે ત્યાગ કરવા..
પ્ર. કોણ ત્યાગ કરે.. ઉમર્યાદામાં રહેલે બુદ્ધિમાન સાથ. પ્ર. કેવી રીતે ત્યાગે ?
ઉ, પિતે પિતાના આત્માથી જ ચદ ભૂતગ્રામમાં રહેલા પૃથ્વીકાય વિગેરે જેને દુઃખ રૂપ આરંભ ન કરે. પણ બીજા પાસે પણ આરંભ ન કરાવે. તેમ આરંભ કરનારાની અનુમોદના ન કરે.
(સૂત્રમાં છઠ્ઠી વિભક્તિ છે. તેને અર્થ ત્રીજમાં લઈએ તે) તે હિંસાના કરનારાઓથી અમે શરમાઈએ છીએ. એ ઉત્તમ વિચાર કરીને સાધુ પિતે મર્યાદામાં રહીને તથા કર્મને સમારંભ મેટા અનર્થ માટે છે, એમ જાણીને પિતે તે કર્મ સમારંભ છેડે, તથા જુઠ વિગેરે દંડથી પતે ડરે. તેથી દંડીવાળે સાધુ જીવેને દુઃખ રૂ૫ દંડનું કંઈ પણું કાર્ય ન કરે. અર્થાત્ કરવું કરાવવું અનુમોદવું, તે ત્રણ કરણ અને મન વચન કાયા એ ત્રણ યોગ છે. તેના વડે ત્યાગે. આ પ્રમાણે સુધર્માસ્વામિ કહે છે.
પહેલે ઉદેશે. સમાપ્ત.
Page #161
--------------------------------------------------------------------------
________________
(१४६)
मीन देशी. પહેલે ઉદ્દેશ કો. હવે બીજો કહે છે તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં પાપ રહિત સંયમ પાળવા માટે કુશીલને પરિત્યાગ બતાવે આ પરિત્યાગ અકલ્પનીયતા પરિત્યાગ વિના સંપૂર્ણપણને ન પામે. માટે સાધુને અક૯૫નીયના પરિત્યાગને વિષય બતાવનાર આ ઉદેશે કહે છે.
એવા સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે. - से भिक्खू परिकमिज वा चिहिज वा निसी. इज्ज वा तुयहिन वा सुसाणंसि वा सुन्नागारंसि वा गिरिगुहसि वा रुक्खमूलंसि वा कुंभाराययणसि वा हुरत्था वा कहिंचि विहरमाणं तं भिक्खू उव. संकमित्तु गाहावई बुया-आउसंतो समणा! अहं खलु तव अट्ठाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा वत्थं वा पडिग्ग वा कंपलं वा पायपुच्छणं वा पाणाई भूयाइं जीवाई सत्ताई समारब्भ समुदस्स कीयं पामिचं अच्छिजं अणिसर्ट अभिहडं आहह चेएमि आवसहं वा समुस्सिणीमिसे भुंजह वसह, आउसंतो समणा ! भिक्खू तं गाहावइंसमणसंसवयसंपडियाइक्खे-आउसंतो?
Page #162
--------------------------------------------------------------------------
________________
( ૧૪૭) गादावई नो खलु ते वघणं आढामि नो खलु ते चपणं परिजाणामि, जो तुमं मम अट्ठाए असणं वा ४ वत्थं ४ पाणाई वा ४ सणारम्भ समुद्दिस्स कीय पामिचं अच्छि अणिसहं अभिहडं आहचेएसि आवसहं वा समुस्सिणासि, से विरभो બાવતો ગદાવફે ? પૃથક્ષ અર્જરવા! (જૂ૦ ૨૦૨) સામાયિક ઉચ્ચરેલ તે સાધુ સવ સાવદ્ય અનુષ્ઠાન ડવાથી માઁદર ( મેરૂ ) પર્વ તે ચડવા સમાન પ્રતિજ્ઞા કરેલા ભિક્ષાથી જીવન ગુજારનાર સાધુ-ભિક્ષા લેવા કે બીજા કાય માટે પરાક્રમ ( વિહાર ) કરે, અથવા ધ્યાનમાં લીન થઈને ઉભા રહે, અથવા ભણવું ભણાવવુ', અથવા સાંભળવુ કે સ ́ભળાવવુ' હોય ત્યારે બેસે, તથા કોઇ જગ્યાએ માર્ગમાં થાકતાં આડા પડે ( સુઇ રહે) પ્ર૦ આ બધુ' કઇ જગ્યાએ કરે? તે બતાવે છે— મશાણુ. એટલે જ્યાં મુડદાં દાટે ખાળે તે સ્થાન, ( જેનું બીજું નામ પિતૃવન છે, તેમાં સુવાનુ સભવે નહિ, માટે યથાયેાગ્ય જ્યાં ઘટે, તે લેવુ', તે વિચારતાં ગચ્છ વાસીઓને તે મશાણુ વિગેરે સ્થાન કલ્પતાં નથી, કારણ કે તેવા સ્થાનમાં રહી પ્રમાદ થતાં વ્યંતર વિગેરેના ઉપદ્રવ થાય છે, તથા જિનકલ્પી મુનિ થવાની સત્વ ભાવનાને ભાવનાર સ્થવિર કલ્પી મુનિને પણ મસાણમાં નિવાસ કરવાની
2
.
-
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૪૮) સંમતિ આપી નથી, પણ પ્રતિમાધારી મુનિને તે જ્યાં સૂર્ય આથમે ત્યાં જ રહેવાનું છે, તેવાને આશ્રયી અથવા જિનકધી મુનિને અશ્રિયી મસાણનું સ્થાન સૂત્ર પ્રમાણે સમજવું, એ પ્રમાણે જ્યાં જેને સંભવ થાય. ત્યાં તે જવું. શૂન્યાગાર (ઉજજડ ઘરમાં રહે અથવા, પર્વતની ગુફામાં અથવા ઝાડ નીચે અથવા, કુંભારનાં સ્થાનમાં અથવા, ગામની બહાર કેઈ પણ જગ્યાએ તે સાધુ કઈ વખત વિહાર કરે; તેને ઘરને માલિક આવીને સાધુની જગ્યામાં જઈને બેલે. જે બેલે તે બતાવે છે.
મસાણ વિગેરે સ્થાનમાં પરિક્રમણ વિગેરે કિયાને કરતા સાધુ પાસે કઈ ત્યાં પહેલાં ઉભે રહેલ કે માણસ સ્વભાવથી ભદ્રક જીવ અથવા સમકત ધારી શ્રાવક ગૃહસ્થ હેય; તે સાધુના આચારમાં અંજાણ હોય તે સાધુને ઉદ્દે શીને કહે. આ આપેલ આહાર ખાનારા છે. આરંભ છેડેલા છે. અનુકંપા લાવવા ગ્ય છે અને એટલું છતાં, તેઓ સત્ય શુચિવાળા (સ્નાન રહિત) છે. માટે, એમને આપેલું અક્ષય ફળ આપનાર છે માટે, હું તેમને દાન આપીશ. એમ વિચારીને સાધુ પાસે આવે અને બેલે. હે આયુષ્યન! હે સાધુ ! હું સંસાસમુદ્ર તરવાની ઈચ્છાવાળે તમારે માટે ભેજન, પાણી ખાદિમ, તથા સ્વાદિમ વસ્તુ લાવું; અથવા વસ્ત્ર, પાત્રા, કાંબળ, રજોહરણ, વિગેરે બનાવીને
Page #164
--------------------------------------------------------------------------
________________
( ૧૪૯).
લાવુ. અર્થાત્ આમ કહીને તે ગૃહસ્થ શુ કરે ? તે કહે છે. પચેંદ્રિય જેએ શ્વાસ લે છે, તે પ્રાણીઓ છે. તથા ત્રણે કાળમાં થયા, થાય છે અને થશે. તે ભૂત છે, તથા જીવતાં હતા, જીવે છે, અને જીવશે; તે જીવા છે. તથા સુખ દુઃખમાં સક્ત છે તે સત્ત્વા છે. તેમના આર’ભ કરીને લાવે; તેમાં ભાજન વિગેરેના આર્ભમાં પ્રાણીનુ' ઉપમન અવશ્ય થવાનું છે. આ ગૃહસ્થાનુ` કહેલુ બધુ... અથવા થાડુ', કાઇ સાધુ સ્વીકારી લે. માટે ખુલાસો કરે છે. આ વિશુદ્ધિ કેટિ લીધી છે તે બતાવે છે. आहा कम्मुद्देसिअ मीसज्जा बायरा य पाहुडिआ पूइअ अज्झोयरगो उग्गमकोडी अ छन्भेआ ॥ १ ॥
આધાક ઉદ્દેશીક મિશ્ર, અને ખાદર પ્રાકૃતિક પૂર્તિ, અને અધ્યવ પૂરક, આ છ ભેદે તે, અવિશુદ્ધિ કેટ છે,
( આ દશ વૈકાલિક સૂત્રની પાંચમા અધ્યયનની નિયુ ક્તિની ગાથા છે. તેમાં સૂચવ્યુ કે, જે કામાં જીવાને સાક્ષાત્ હણે; તે સાધુ નિમિત્તે થવાથી અવિશુદ્ધિ કાટિ છે. ) હવે, વિશુદ્ધિ કાટિ ખતાવે છે. મૂલ્યથી લીધેલું, ઉધારે લીધેલુ, છીનવી લીધેલું. જેમ કોઇ રાજા ગૃહસ્થ પાસેથી સાધુને આપવા માટે છીનવી લે. તથા પારકાનુ` બદલે લીધેલુ આવુ કાઇ સાધુને દાન દેવા માટે કરે; તથા પોતાનાં ઘરથી સાધુના સામે લાવીને આપે; તે વિશુદ્ધ કાટી છે. (આમાં સાક્ષાત્ જીવ હિંસા સાધુ માટે થતી નથી. માટે, વિશુદ્ધ
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૫) કેટી છે.) આ પ્રમાણે સાધુને આપવા કે બોલે; તથા હું તમારે માટે ઉપાશ્રય બનાવીશ; અથવા સુધરાવીશ. એવું બેલે, અને તે ગૃહસ્થ હાથ જોડીને માથું નમાવીને આહાર વિગેરેની નિમંત્રણું કરે અને બેલે. હે સાધુ! આ ભજન વાપરે; માાં સુધારેલાં ઘરમાં રહે તે વખતે સાધુ જે સૂવ અર્થને ભણેલે વિદ્વાન હોય; તેણે દીનતાવાળું મન ન કરતાં તેને ના પાડવી તે માટે ગુરૂ શિષ્યને કહે છે–હે આયુષ્યનું ! હે સાધુ! હે ભિક્ષુ ! તે ગૃહસ્થ બુદ્ધિમાન હેય; મિત્ર હોય; અથવા બીજે કઈ હોય; તેને સાધુએ કે ઉત્તર આપે? તે બતાવે છે, તે આયુષ્યન! હે ગૃહસ્થ! તમારૂં એ વચને હું સ્વીકાર નથી. (સ્ અપિના અર્થ માં છે, અને તે સમુચ્ચયના અર્થમાં છે.) મારે સાધુને આચાર જે પાળવાને છે, તેનું જ્ઞાન અને હેવાથી હું સ્વીકારું નહીં. તું મારે માટે જીવેને દુઃખ દેવા રૂપ ભજન વિગેરે બનાવે અથવા, ઉપાશ્રય બનાવે તે મને તે કહ્યું નહીં.. કારણકે, હે આયુષ્યન! હે ગૃહપતિ ! તેવા આરંભ કરાવવા રૂપ અનુષ્ઠાનથી હું મુક્ત થયેલ છું.
માટે જાણી જોઈને હું કેવી રીતે સ્વીકાર માટે હું સ્વીકાર નથી. આ પ્રમાણે જન વિગેરેના સંસ્કારને સાધુએ નિષેધ કર્યો. પણ જે, કઈ ગૃહસ્થ પ્રથમથી તે. સાધુને અભિપ્રાય જાણીને છાનું છે તેવું ભેજન, વિગેરે
Page #166
--------------------------------------------------------------------------
________________
(१५१) કરે અને સાધુને આપે તે પણ સાધુએ બુદ્ધિ બળથી કેઈ પણ રીતે જાણીને તેને નિષેધ કરે તે બતાવે છે.
से भिक्षं परिकमिज वा जाव हुरत्या वा क. हिंचि बिहरमाणं तं भिक्खुं उवसंकमित्तु गाहाव. ई आयगयाए पेहाए असणं वा ४ वत्थं वा ४ जाव आहट्ट चेएइ आवसहं वा समुस्सिणाइ भिक्खू प. रिघासेउ, तं च भिक्खू जाणिजा सह सम्मइयाए पर वागरणेणंअन्नर्सि वा सुच्चा-अयं खलु गाहा. वई मम अट्ठाए असणं वा ४ वत्थं वा ४ जाव आ. वसई वा समुस्सिणाइ, तं च भिक्खू पडिलहाए आगमित्ता आणविजा अणासेवणाए तिमि (स. २०३ )
તે સાધુને મસાણ વિગેરેમાં કેઈ સ્થાને વિચરતાં કે ગૃહસ્થ મળતાં તે હાથ જોડીને પ્રકૃતિથી ભદ્ર હોય તે મનમાં વિચારે કે હું આ સાધુને ગુપ્ત રીતે આરંભ કરીને ગોચરી વિગેરે આપીશ.
प्र:- माट? ___6:-ते साधुने माडार ४२वा भाटापाश; मथवा, સાધુઓને રહેવા માટે મકાન બનાવી આપીશ. તે સાધુ માટે બનાવેલ આહાર વિગેરે દેષિત છે એમ સાધુ જાણી લે.
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૫ર) - પ્ર–કેવી રીતે જાણે?
પિતાની તીક્ષણ બુદ્ધિથી અથવા, તીર્થકરે બતાવેલા ઉપાથી અથવા બીજા માણસે એટલે, તેના નોકર ચાકર વિગેરેને પૂછીને જાણી લે કે, આ ગૃહસ્થ મારે માટે આરંભ કરીને આહાર વિગેરે અથવા, ઉપાશ્રય આપે છે. આવું બીજા પાસે સાધુ સાંભળે છે, તે વાતની ખાત્રી કરીને તે સાધુ કહે કે, આ અમારે માટે બનાવેલું છે તેથી કલ્પતું નથી; માટે, હું નહીં લઉં. જો, આવું કરનાર શ્રાવક હેય; તે, તેને ટુંકાણમાં પિંડ નિર્યુક્તિનું સ્વરૂપ સમજાવવું. બીજે, ભદ્રક સ્વભાવને હેય તે, તેને નિર્દોષ ભજનના દાનનું ફળ બતાવે; તથા ગોચરીના સોળ ઉતમ વિગેરે દોષ બતાવે; તથા યથાશક્તિ તે સંબંધી ધર્મકથા કહે છે – काले देशे कल्प्यं श्रद्धायुक्तेन शुद्धमनसा च । सत्कृत्य च दातव्यं दानं प्रयतात्मना सद्भ्यः ॥१॥ दानं सत्पुरुषेषु स्वल्पमपि गुणाधिकेविनयेन । वटकणि केव महान्तं न्यग्रोधं सत्फलं कुरुते ॥२॥ दुःखसमुद्रं प्राज्ञास्तरन्ति पात्रार्पितेन दानेन । लघुनेव मकरनिलयं वणिजः सद्यानपात्रेण ॥३॥ - ચગ્ય કાળ દેશમાં સાધુને કલ્પે તેવું શ્રદ્ધા સહિત શુદ્ધ મનથી ઉદ્યમવાળા થઈને પ્રાસુક દાન ઉત્તમ સાધુએને આપવું. (૧) .
Page #168
--------------------------------------------------------------------------
________________
( ૧૫૩ )
ઉત્તમ પુરૂષો જે ગુણમાં અધિક છે, તેમને વિનય વડે ઘેાડુ' પણ, આપેલ દાન માટુ' ફળ આપે છે. જેમ~~~~ડની કણિકા ( ) નાની છતાં, વડનું ઝાડ સારાં ફળવાળુ બનાવે છે. (૨)
તીક્ષ્ણ બુદ્ધિવાળા પાત્રમાં ચેગ્ય દાન આપીને દુઃખ સમુદ્રને તરે છે. જેમ—મગરનાં સ્થાનવાળા મોટા સમુદ્ર હાય; તેને વેપારીઆ નાનાં વહાણુ વડે તરી જાય છે. (૩) આ પ્રમાણે સુધર્માં સ્વામિ કહે છે, અને હવે પછીનુ પણ તેઓ કહે છેઃ—
भिक्खुं च खलु पुट्ठा वा अपुट्ठा वा जे इमे आ हच गंधा वा संति, से हंता हणह खणह छिंदह दहह यह आलुपह विलुंवह सहसाकारेह विप्परामुसह, ते फासे धीरो पुट्ठो अहियासए अदुवा आवारगीयर माइक्खे, तकिया णमणेलिसं अदुवा वइगुत्तीए गोयरस्स अणुपुवेण संमं पडिलेहए आयतगुत्ते डेहिं एवं पवेइयं ( सू० २०४ )
!
( ૬ સમુચ્ચયના અમાં છે. વઘુ વાક્યની શોભા માટે છે. ) તે ભિક્ષાના આચારવાળા સાધુને કાઇ કહેઃ—હે સાધુ ! હુ તમારે માટે ભાજન વિગેરે અથવા ઉપાશ્રય વિગેરે તૈયાર કરાવીશ;' અથવા સુધરાવીશ. સાધુએ તેને
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૫૪) સંમતિ ન આપી હોય તે પણ, તે કરાવે; અને મીઠાં વચન, અથવા બળાત્કારથી હું સાધુ પાસે ગ્રહણ કરાવીશ એવું માને; અને બીજે કઈ ગૃહસ્થ સાધુના થડા આચારને જાણતે હેયતે પૂછયા વિના જ છાનું કાર્ય કરે; અને વિચારે કે, હું તેમને ભેજન વિગેરે આપીશ. હવે તે ન ભોગવવાથી શ્રદ્ધાને ભંગ થવાથી અથવા, મધુર સેંકડે વચનના આગ્રહથી, અથવા કોધના આવેશથી નિશ્ચયથી સુખ. દુઃખ પણે અવલેક જાણનારે આ સાધુ છે. એમ જાણીને પશ્ચાત્તાપ પૂર્વક રાજાની આજ્ઞા લઈને ન્યકાર ભાવના પામેલ Àષી બનીને તે સાધુને મારે પણ ખરે તે બતાવે છે, અને એક બતાવવાથી ઘણાને આદેશ છે તેથી જેઓ, આ પૂછીને અથવા વિના પૂછે આહાર વિગેરે લાવવામાં ઘણું દ્રવ્ય ખરચીને સાધુને અર્પણ કરે; અથવા દ્રવ્ય ખરચી બનાવેલું ભોજન વિગેરે સાધુઓ ન લે, તે, તેમને, તે ગૃહસ્થ કોધી બનીને પીડા કરે છે.
પ્ર–કેવી રીતે? - ઉ–કહે છે. તે શેઠ વિગેરે કોધી બનીને પિતે સાધુને મારે છે. અથવા, મારવા માટે બીજાને પ્રેરણ કરે છે, અને બેલે છે કે આ સાધુને દંડા વિગેરેથી મારે; તથા એના હાથ પગ કાપીને ઘાયલ કરે; તથા અગ્નિ વિગેરેથી બાળે તથા તેમના સથળનું માંસ પકાવે, તેનાં
Page #170
--------------------------------------------------------------------------
________________
(૧૫૫ )
વસ્ત્રો વિગેરે લુંટી ચે; તથા તેનુ બધુ છીનવી લ્યેા. એકક્રમ બધું પ્રહાર વડે કરાવા; શીઘ્ર પચવ ( મરણ ) પમાડા; તથા, દુઃખ દેવાના જુદા જુદા વિચાર કરી; જીતી જુદી પીડાથી ખાધા કરશે. આ પ્રમાણે હુકમ કરવાથી તે સાધુને બીજા અનેક પ્રકારે દુઃખના સ્પર્શ કરે; તે પણ, ધીર અનીને તે ફરસાને ક્શી શાંતિથી સહન કરે. તથા બીજા ભૂખ તરસ વિગેરેના પરિષšા આવે; તે પણ સહે; પણ, પરિષહું ઉપસર્ગ આવેથી કટાળીને વિકલવતા ( ખેદ ) પામીને તેના ઉદ્દેશિક વિગેરે દ્વાષિત આહારની અભિલાષા ન કરે; અથવા, સાંત્વવાદ ( મીઠાં વચન ) વિગેરે અનુકુળ ઉપસર્ગોથી લલચાવતાં પણુ, અશુદ્ધ આહાર ન લે. જિન કલ્પી મુનિ તેા, આચાર પાળે; પણ, તેનાથી જુદો સ્થવિર કલ્પી સાધુ પણ સામર્થ્ય હોય; તે, શ્વેતાના નિર્દોષ સંયમ પાળે, તે કહે ખુદા જુઠ્ઠા ઉપસૌથી થતી પીડાઓને સહે; અથવા, સાધુઓના આચારના વિષય ( અનુષ્ઠાન ) જે મૂળ ગુણુ ઉત્તરગુણના ભેદ સ‘બધી છે તે સમજાવે; પણુ, તે સમયે નચા વડે દ્રવ્ય વિચાર સમજાવવા ન બેસે; તેમાં પણુ, મૂળ ગુણાની થૈયતા માટે ઉત્તર ગુણાને ( વિશેષ પ્રકારે ) સમજાવે; અને તેમાં પિવૈષણાની વિશુદ્ધિ સમજાવે; અને આ સ્થળે પિડૈષણા સૂત્રને સમજા નવાં જોઇએ. વળી, કહેવુ. કે—
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૫૬), यत्स्वयमदुःखितं स्यान्न, न च परदुःखे निमित्त
- મૂતમારા केवलमुपग्रहकरं, धर्मकृतेतद् भवेद्देयम् ॥१॥
. જેથી, પિતે દુઃખી ન થાય; તેમ, બીજાના દુખમાં પિતે નિમિત્તભૂત પણ ન થાય. ફક્ત ધર્મ કરવા માટે આશ્રય આપનારૂં નિર્દોષ ભેજન વિગેરે હોય; તેજ સાધુઓને આપવાનું છે. • શું બધા પુરૂને આ બધું કહેવું ? - ' . ઉ–ના. આવનાર પુરૂષ સંબંધી વિચાર કરીને કહેવું કે–આ પુરૂષ કેણ છે? કેને માને છે? આગ્રહવાળે છે, આગ્રહ રહિત છે? મધ્યસ્થ છે? ભદ્રક છે? એમ બધું વિચારીને યથા શક્તિ કહે, અને શક્તિ હોય તે, પાંચ અવયવ અથવા, બીજી રીતે એ પ્રસિદ્ધ કરે કે, સ્વપક્ષની સ્થાપના થાય; અને પર પક્ષની એગ્ય રીતે ભૂલ બતાવી તેને સુધારે એવાં અનન્ય સદશ વચન કહે. પણ, સાધુ પિતે સામર્થ્ય રહિત હોય; અથવા, સામેને માણસ તત્વની વાત સંભળાવતાં વધારે કેપે તેમ હેય; અથવા, અનુફળને પ્રત્યેનીક હેય; તે વાફ ગુપ્તિ (મન) રાખવી તે કહે છે. એટલે, સાધુ બુદ્ધિમાન હોય; અને સાંભળનાર ઈચ્છા રાખે; તે, સાધુને નિર્દોષ સંયમ બતાવ. પણ તેમને હેય તે, મન રાખીને પિતાના આત્માનું હિત
Page #172
--------------------------------------------------------------------------
________________
( ૧૫૭ )
વિચારતા પિંડ વિશુદ્ધિ વિગેરે આચારના વિષયને ઉમ દોષ વિગેરેથી દોષિત છે કે નહિ ? એમ બીજાથી પૂછી લઈને સમ્યક્ શુદ્ધિ વિચારે.
પ્રઃ— કેવા અનીને ?
ઉઃ—આત્મ ગુપ્ત તે, સદા પોતાના સયમમાં ઉપચેોગ રાખનારી બનીને વિચરે. આ મે* નથી કહ્યું. તેવું સુધર્માસ્વામિ કહે છે. યુદ્ધ તે કલ્પ્ય અકલ્પ્સની વિધિ જાણનારા તીથકર વિગેરેએ ઊપર બતાવેલુ કહ્યુ` છે. તથા, હવે પછીનુ પણ તેમનુ' કહેવુ છે.
से समणुन्ने असमणुन्नस्स असमणं वा जाव नो पाइजा नो निमंतिज्जानो कुज्जा वेयावडियं परं आટાપમાને ત્તિમિ (૦૨૦)
:
ફક્ત, ગૃહસ્થ અથવા કુશીલીયા પાસેથી અકલ્પ્ય એમ જાણીને આહાર વિગેરે ન લે. તેમજ, ઉત્તમ સાધુ ઢીલા સાધુને પૂર્વે બતાવેલ આહાર વિગેરે પાતે પણ જે શુદ્ધ લાવેલા ડાય તે ન આપે; અથવા, તેવા પતિને ખંતુ આદરમાનથી આહાર વિગેરે આપે; અથવા બીજી રીતે લલચાવે; તે પણુ, તેમની વૈયાવચ્ચ ન કરે; ત્યારે પાતે કેવા અને ? અને કેાની તૈયાષર્ચ કરે તે કહે છે?—
धम्ममायाणह पवैश्यं माहणेण महमया सम
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૫૮) गुन्ने समणुनस्स असणं वा जाव कुजा वेयावडियं
તાપબા (૬૦ ૨૦૬) તિમિ ૮-શા ' ગુરૂ કહે છે–હે શિષ્ય ! તમે કેવળી વર્તમાન સ્વમીએ કહેલા દાન ધર્મને જાણે, જેમ સમજ્ઞ સાધુ તે ગ્ય વિહાર કરનારે હોય તે અપર સમનેશ ચારિત્રધારી સંવિન હેય, સમાચારમાં રહી સાથે ગોચરી કરતે હેય, તેવાને અશન વિગેરે ચાર પ્રકારને આહાર, વસ્ત્ર પાત્ર વિગેરે ચાર પ્રકારનું દ્રવ્ય આપે, તથા તે આપવા માટે નિમંત્રણ કરે, અથવા પેશલ વૈયાવચ્ચ કરે અર્થાત અંગમર્દન (ચળવું ચાંપવું) વિગેરે પણ કરે, પણ એથી વિરૂદ્ધ આચારવાળા જે ગૃહસ્થ કુતીર્થીિ ઓ પાસસ્થાઓ અસંવિગ્ન અસમને સાધુઓ હોય, તેમને આપે નહિ, પરત સમનેઝને જ પિતે આપે, તથા અતિશે આદર સત્કાર કરીને તથા તે વસ્તુ માટે સીદાતે હોય, અથવા તપેલે હોય, તે તેની ચોગ્ય રીતે વૈયાવચ્ચ કરે, આથી એમ બતાવ્યું, કે ગૃહસ્થ તથા કુશીલીયા સાધુની વૈયાવચ્ચ ન કરવી, આહાર વિગેરે ન આપવા. પણ આટલું વિશેષ છે, કે ગૃહસ્થ પાસે જે કલ્પનીય છે તે લેવું અને અકલ્પનીય નોજ નિષેધ છે, પણ અસમને સાધુ પાસેથી તે સર્વથા લેવાને નિષેધ કર્યો. આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે. વિમેશ અધ્યયનમાં બીજો ઉદેશ સમાપ્ત થયે.
Page #174
--------------------------------------------------------------------------
________________
(૧૫૯)
ત્રિીજે ઉદેશે બીજે કહ્યા પછી ત્રીજો ઉદેશે કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદેશામાં અકલ્પનીય આહાવિ . નિષેધ કહે, તથા તેના નિષેધથી અપમાન માનીને કઈ કેપ કરીને મારવા તૈયાર થાય, તેને દાન કેવી રીતે દેવું તે યથાવસ્થિત દાન વિધિની પ્રરૂપણ સાધુએ કરવી, તેમ આ ઉદેશામાં પણ આહાર વિગેરે નિમિત્ત માટે ઘસ્માં પેલા સાધુનું અંગ ઠંડ વિગેરેથી કંપતું દેખીને ગૃહસ્થને ઉલટ સમજાય કે આ સાધુ કામ ચેષ્ટાદિના કારણે પૂજે છે, તેવા ગૃહસ્થને યથાવસ્થિત સ્વરૂપ બતાવીને ગીતાર્થ સાધુએ તેની બેટી શંકા દૂર કરવી. આ પ્રમાણે આવા સંબંધે આવેલા ઉદ્દેશાનું સૂત્રાનુગમમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ તે કહે છે.
मज्झिमेणं वयसावि एगे संबुज्झमाणा समु. हिया, सुच्चा मेहाची वयणं पंडियाणं निसामिया समियाए धम्म आरिएहिं पवेइए ते अणवखमाणा अणइवाएमाणा अपरिग्गहेमाणा नो परिगहावंती सवावंति चणं लोगसि निहाय दंडं पाणेहिं पावं कम्मं अकुव्वमाणे एस महं अंगथे वियाहिए, ओए जुइमस्स खेयन्ने उवचायं चवणं च नचा (मु० २०७)
અહીં ત્રણ અવસ્થાઓ છે, જુવાની મધ્યમ વય, અને
Page #175
--------------------------------------------------------------------------
________________
(૧૬૦)
વૃદ્ધાવસ્થા છે, તેમાં મધ્યમ વયવાળે પરિપકવ (સ્થિર) બુદ્ધિવાળે હેવાથી ધર્મને એગ્ય છે, તે પ્રથમ બતાવે છે, કેટલાક મધ્યમ વયમાં બેધ પામેલા ધર્મ ચરણ માટે તૈયાર થએલા તે સમુથિત જાણવા. જો કે યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેનારા હોય છે, છતાં પણ, બાહુલ્યતાથી તથા પ્રાયે મધ્યમ અવસ્થામાં ભેગ તથા કુતહલની ઈચ્છા દૂર થયેલ હોવાથી અવિઘપણે ધર્મને અધિકારી થાય છે. માટે, મધ્યમ વય લીધી છે. - પ્ર–કેવી રીતે બંધ પામેલા તૈયાર થયા છે?
ઉ–કહે છે. અહી ત્રણ પ્રકારના બોધ પામનારા જાણવા. (૧) સ્વયં બુદ્ધ, (૨) પ્રત્યેક બુદ્ધ, (૩) બુદ્ધબેધિત. તે ત્રણમાં અહીં બુદ્ધાધિત અધિકાર છે, તે કહે છે, “મેઘાવી” તે મર્યાદામાં રહેલ• બુદ્ધિમાન સાધુ પંડિત (તીર્થકર) વિગેરેનું હિત ગ્રહણ કરવું; અહિત છેડવું, એ વચન પ્રથમ સાંભળીને પછી વિચારીને સમતાને ધારણ કરે.
પ્ર—શા માટે? * ઉ–કારણ કે સમતા એટલે મધ્યસ્થ પણું ધારીને આર્ય તીર્થકર વિગેરે એ પ્રકર્ષથી શ્રુતિ ચારિત્રરૂપ ધર્મ કહે છે. અને મધ્યમ વયમાં તેમણે ધર્મ સાંભળીને બોધ પામીને ચારિત્ર લેવા તૈયાર થયેલા છે. તે શું કરે
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૬) તે કહે છે. તેઓ દીક્ષા લઈને મોક્ષ તરફ પ્રયાણ કરી. કામ ભેગેને ત્યાગી તથા જીને દુઃખ ન દઈને પરિગ્રહને ધારણ ન કરતા વિચરે. (પહેલું છેલ્લું લેવાથી વચલાં ત્રણ આવે છે, તેથી જુઠ ન બેલતા ચેરીને ત્યાગી બ્રહ્મચર્ય પાળતા વિચરે એવા સાધુએ પિતાના દેહમાં પણ મમત્વ ત્યાગે છે. એમજ બધા લેકને વિષે કઈપણ જાતને પરિગ્રહ તેઓ રાખતા નથી. (ચ સમુચ્ચયના અર્થ માં છે. અને તે ભિન્ન ક્રમ બતાવે છે. શું વાક્યની શોભા માટે છે.) વળી પ્રાણીઓને દંડે તે દંડ છે. અને તે દંડે બીજા જીવને પરિતાપ કરનાર છે. તે દંડને પ્રાણ તરફ અથવા પ્રાણી વિષે નાંખવાથી પાપ થાય કમ બંધાય. તેથી તે પાપ રૂપ કર્મ તે અઢાર પ્રકારનું છે. તેને પિતે ઉત્તમ સાધુ આચરતો નથી. તથા બાહ્ય અત્યંતર ગ્રંથ છે તેને ત્યાગવાથી તેવા સાધુને તીર્થકર ગણધર વિગેરેએ અગ્રંથ (નિર્ગથ) કહે છે. - પ્ર–આ કેશુ થાય?
ઉ–ોવ તે અદ્વિતીય એટલે રાગદ્વેષ રહિત હોય છે. તથા તિવાળે એટલે સંયમ અથવા મેક્ષ છે તેના ખેદને જાણનારે છે. અને તે નિપુણ હોવાથી દેવલેકમાં પણ ઉપપાત યવન છે. એમ જાણને વિચારે છે કે બધાં સંસારી સ્થાન અનિત્ય છે. એવી બુદ્ધિથી પિતે પાપ કર્મને વર્જનારે થાય છે. કેટલાક પુરૂષે તે મધ્યમ વયમાં પણ
૧૨
Page #177
--------------------------------------------------------------------------
________________
(૧૨) ચારિત્ર લીધેલા પરિસહ તથા ઇદ્રિથી ગ્લાનતા પામે છે. તે બતાવે છે. - आहारोवचया देहा परीसहपभंगुरा पासह एगे सविदिएहिं परिगलायमाणेहिं (मु० २०८)
આહારથી ઉપચય થાય તે આહાપચય છે. પ્ર–તે કેણ છે?
ઉ–દેહે છે. તે દેહે આહારના અભાવમાં ઝાંખાશ લાવે છે અથવા તે નાશ પામે છે. તે પ્રમાણે પરિસ આવેથી ભંગુર છે. તેથી આહારથી દેહે પુષ્ટ થયા છતાં પણ પરિરૂ સહ આવતાં અથવા વાયુ વિગેરેના અટકાવથી ગ્લાની પામે છે. એટલે ગુરૂ શિષ્યને કહે છે. તે શિવે તમે જુઓ કે કેટલાક બધી ઇન્દ્રિયે ઝાંખી પડતાં કલબતાને પામે છે. તે બતાવે છે. ભૂખથી પીડાએલે દેખતે નથી, સાંભળો નથી, સુંઘતે નથી, વિગેરે જાણવું. તેમાં આહિર વિના કેવળીનું પણ શરીર કાન ભાવ પામે છે. તે તે સિવાયના બીજા જે સ્વભાવથી જ ભંગુર શરીરવાળ છે તેનું શું કહેવું ? ' '' પ્ર–કેવળી વિનાના સાધુઓ અકૃતાર્થ છે, અને સુધા વેદનીયને સદ્ભાવ છે. તેથી તેઓ આહાર કરે છે અને દયા વિગેરે મહાવ્રતે પાળે છે એ માનવું ઠીક છે પણ, કેવળી તે નિયમથી મોક્ષમાં જનાર છે. ત્યારે શા માટે શરીરને ધારે છે ? અને તે ધારણ કરવા શું કામ ખાય છે?
Page #178
--------------------------------------------------------------------------
________________
(૧૬૩) ઉ–તેને પણ ચાર અઘાતિ કર્મને સદ્ભાવ છે. તેથી એકાંતથી કૃતાર્થતા નથી, અને તેની ખાતર શરીર ધારે છે ! અને આહાર વિના તેનું બારણું ન થાય; તથા તેમને ક્ષુધા વેદનીય કર્મને સદ્ભાવ છે માટે ખાય છે. તે કહે છે – વેદનીયના સદ્ભાવથી તેના કરેલા ૧૧ પરિષહે પણ, કેવળી ને ઓછા કે બધા પરિષહે ઉદયમાં આવે છે તેથી કેવી પણ ખાય છે. એ સિદ્ધ થયું અને તેથી જ આહાર વિના ઇંદ્રિયની લાનતા છે એમ બતાવ્યું. આ પ્રમાણે તને જાણનાર પરિષહથી પીડાતે હેય, છતાં પણ શું કરે? તે કહે છે –
ओए दयं दद्यह, जे संनिहाण सत्थस्स खेयने से भिक्खू कालन्ने बलन्ने मायने खणन्ने विणयन्ने समयन्ने परिग्गरं असमायमाणे कालेणुटाइ अपडिन्ने दुहमओ छित्ता नियाई (सू० २०९)
એજ–તે એકલે રાગ દ્વેષ રહિત બનીને ભૂખ તરસને પરિષહ આવે તે પણ, ઇયા (કૃપા) પાળે (ધારણ કરે) પણ પરિષહથી પીડાતાં દયા છોડી ન દે. - પ્રા–ક પુરૂષ દયાને પાળે છે? - ઉ–જે લઘુકમ હોય તે. (જેના વડે સમ્યફ રીતે નારકી વિગેરે ગતિમાં રખાય તે) સંનિધાન કર્યું છે, તેના સ્વરૂપને જણાવનાર શાસ્ત્ર છે, તેને નિપુણ ખેદજ્ઞ છે, અથવા
Page #179
--------------------------------------------------------------------------
________________
(૧૬૪) .
સનિધાન કર્મ છે, તેનુ' શસ્ત્ર સંયમ છે, તેના ખેદને જાણનારી છે. અર્થાત સમ્યકૢ સયમના જાણનારા છે, અને જે સંયમની વિધિ જાણનારા છે, તે ભિક્ષુ કાળજ્ઞ તે ઉચિત નુચિત અવસરના જાણુ છે. આ બધાં સૂત્રોના અર્થ ‘ લેક વિજય ” નામના બીજા અધ્યયનના પાંચમા ઉદ્દેશામાં અતાવેલ હાવાથી ત્યાંથી જાણી લેવું; તથા ખલજ્ઞ, માત્રજ્ઞ, ક્ષણ, વિનયજ્ઞ, સમયજ્ઞ, ખધી ખાખતમાં નિપુણુ સાધુ પરિગ્રહના મમત્વ ત્યાગીને કાલમાં ઉત્થાયી તથા અપ્રતિજ્ઞ ( કદા ગ્રહ રહિત ) બનીને ઉભયથી ( દ્રવ્ય ભાવથી ) મમતાને છંદનારી બનીને તે સાધુ સંયમ અનુષ્ઠાનમાં નિશ્ચયથી વર્તે, તેને સંયમ અનુષ્ઠાનમાં વત્તતાં શું થાય ?તે કહે છેઃ—
तं भिक्खु सीयफा सपरिवेवमाणगायं उवसंकमित्ता गाहावई बूया आउसंतो समणा ! नो खलु ते गामधम्मा- उन्वार्हति ? आउसंतो गाहावई : नो खलु मम गामधम्मा उव्वाइंति, सीय फासं चनो खलु अहं संचाएमि अहियासित्तए, नो खलु मे कपड़ अगणिकार्य उज्जालित्तए वा (पज्जा त्तिए वा ) कार्य आयावित्तए वा पयावित्तए वा अन्नेसिंव वयणाओ, सिया स एवं वयंतस्स परोअगणिकाय उज्जा लित्ता पज्जालित्ता कार्यं आया
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૫) विज वा पयाविज वा, तं च भिक्खू-पडिलेहाए आगमित्ता आणविना अणासेवणाए तिमि (ફૂ. ૨૨૦) / ૮- - અંતપ્રાંત આહારથી તેજ રહિત બનેલા નિષ્કિચન તથા શિક્ષાથી નિર્વાહ કરનારા સાધુને ગરમ અવસ્થાની યુવાની જતાં ગ્ય વસ્ત્ર કંડ રેકવા જોઈએ, તે ન મળવાથી ઠંડથી કંપતા શરીરવાળાને નજીક ગૃહસ્થ મળતાં શું થાય? તે કહે છે તે ગૃહસ્થ ઐશ્વર્યની ગરમીથી અહં. કરી છે. કસ્તુરીથી લેય કર્યો છે. ઉત્તમ જાતિના કેસરના જાડા રસથી ગાત્ર લીંપેલું છે. મીન મદ (
) આગુરૂ ઘન સાર ધૂપિત રિલ્લિકા (
) થી લેપેલા શરીરવાળે છે અને જુવાન સુંદરીઓના સંદેહથી વીંટાયેલે છે. અને શીત સ્પર્શને અનુભવ જેને નાશ પામે છે તે શેઠી. તેવા કંપતા મુનિને જોઈ વિચારે કે આ મુનિ મારી સુંદર સ્ત્રીઓ જે દેવાંગનાની રૂપ સંપદાને હસી કાઢે છે, તેને જોઈને સાત્વિક ભાવને પામેલે ધ્રુજે છે કે કંડના લીધે ? આવી રીતે શંકામાં પડેલે શેઠ બોલે, કે હે આ યુમન્ ! હે શ્રમણ ! પિતાના આત્માની કુલીનતાને પ્રકટ કરતે પ્રતિષેધ દ્વારવડે પૂછે છે કે તમને શું ઇક્રિયેની ઉન્મત્તતા દુઃખ દે છે? આવું ગૃહસ્થ પૂછે, તે તેને
Page #181
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
અભિપ્રાય જાણીને સાધુએ કહેવુ', કે આ ગૃહસ્થને પેાતાના આત્માના અનુભવ વડે અંગના (સ્ત્રી)ના અવલેાકનના પ્રકટ કરેલ ભાવથી ખાટી શકા થઇ છે, તેા હુ તેની શા દૂર કરૂં. આવુ વિચારી સાધુ ખેલે હૈ આયુષ્મન્ ! હું ગૃહસ્થ ! મને ઇંદ્રિયાની ઉન્મત્તતા નથીજ આધતી; પણ, તમે મારૂં શરીર જે, 'પતુ જોયુ છે, તે ફક્ત ઠંડનું જ કારણ છે, પણ તે કામદેવના વિકાર નથી. અતિ ઠંડી સ્પર્શ સહન કરવાને હું શક્તિવાન નથી. આ પ્રમાણે સાધુ મેલે ત્યારે, તે ગૃહસ્થ ભક્તિ અને કરૂણા રસથી સજાચલા હૃદયવાળા બનીને કહે કે—શીઘ્ર ઠડડ ઉડાડનાર સારા બળેલા અગ્નિને કેમ સેવતા નથી ? મુનિ કહેઃ—મને અગ્નિ કાય સેવવે કલ્પતા નથી; તથા સળગાવવા પણ કલ્પતે નથી; તથા કોઈએ સળગાવેલા હાય તે, ત્યાં થાડા ઘણા તાપ લેવા પણ મને કલ્પતા નથી; તેમ, મીન્દ્રનાં વચનથી પણુ, એમ કરવુ' મને કલ્પતુ નથી; અથવા ખીજાને અગ્નિ ખાળવાનુ‘ કહેવું પણ મને કલ્પતુ' નથી. તે સાધુને આવું આલતા જાણીને તે ગૃહસ્થ કદાચ આવુ કરે તે કહે છે:---
તે ગૃહસ્થ આવુ' મુનિ પાસે સાંભળીને ( પેાતાની ભક્તિથી ) અગ્નિ સળગાવીને ભડકા કરીને સાધુની કાયાને ચાડી અથવા ઘણી તપાવે, તે અગ્નિ સળગાવવા મુનિ દેખે, તે પેાતાની સુષુદ્ધિથી અથવા તીર્થંકરના વચનેાથી અથવા
Page #182
--------------------------------------------------------------------------
________________
( ૧૬૭)
બીજા પાસે તત્ત્વ સમજીને તે ગૃહસ્થને સમજાવે, કે આ અગ્નિ સેવવા મને પતા નથી, પણ તમે સાધુ ઉપર ભક્તિ અને અનુકમ્પાથી પુણ્યના સમૂહ ઉપાર્જન કર્યા છે. આ પ્રમાણે સુધર્માંસ્વામી કહે છે. ત્રીજો ઉદ્દેશ સમાસ થયે.
ચાથા ઉદ્દેશેા.
ત્રીજો કહ્યા પછી ચેથા કહે છે. તેના સંબધ આ પ્રમાણે છે, ગયા ઉદ્દેશામાં ગોચરી ગયેલા સાધુને ઠંડથી શરીર ક"પતાં ગૃહસ્થને ખાટી શંકા થાય, તે સાધુએ દૂર કરવી, પણ જો ગૃહસ્થના અભાવમાં જુવાન સીને સાધુના ઉપર કામ ચેષ્ટાની ખાટી શકા થાય, અને કુચાલની ઇચ્છાથી સ્પર્શ કરવા આવે, તા ગળે ફાંસો ખાઈને અથવાગા પૃષ્ઠ વિગેરે આપઘાતનુ' મરણ પણ સ્વીકારવું; (પણ ખાટુ‘ કામ કરવુ' નહિ'.) આવુ. ઉપસનું કારણ ન હોય તે આપધાત ન કરવા, તે બતાવવા આ ઉદ્દેશેા કહે છે. આ સબધે આવેલા ઉદ્દેશાનુ આ પહેલું સૂત્ર છે.
जे भिक्खू तिहिं वत्थेहिं परिवुसिए पायच उत्थे - हिं तस्से णं नो एवं भवइ - चउत्थं वत्थं जाइस्सामि से अहेसणिज्वाइं वत्थाइं जाइजा अहापरिग्गहिया वत्थाई धारिजा, नो धोइजा नो घोथ
Page #183
--------------------------------------------------------------------------
________________
(૧૬૮) રત્તારું ગાડું પારકા, અપરિગોવના જાવંતरेसु ओमचेलिए, एयं खु वत्थधारिस्स सामग्गि
(ફૂ૦ ૨૨?) ' અહીં પ્રતિમા ધારી અથવા જિન કલ્પી જે અછિદ્ર હાથ (લબ્ધિ) વાળે મુનિ જાણ; કારણકે, તેને જ પાત્ર નિગ યુકત પાત્ર, તથા કપત્રય (વસ્ત્રની) આવી એઘ ઉપધિ હોય છે તેને પહિક (સંથારીલ વિગેરે) ઉપધિ હોતી નથી, તેમાં ઠડમાં શિશિર વિગેરે તુમાં લામિક (સૂત્રનાં) બે કપડાં (શા) હાથ લાંબાં પહેલાં હોય છે, અને ત્રીજું ઉનનું હોય છે, તેવા મુનિને ઠંડ વિશેષ
ય; તે પણ તે સાધુ બીજું કપડું ઈચ્છતો નથી તે બતાવે છે. જે ભિક્ષુ ત્રણ કપડાંથી નિર્વાહ કરનારે છે, તે કંડમાં એક કપડું એડે છે. જે ઠંડ વધારે લાગે અને સહન ન થાય તે, બીજું ઓકે. તે બંનેથી પણ, ઘણી ઠંડના લીધે ન સહાય તે, ત્રીજું ઉનનું કપડું પણ તે બંને ઉપર ઓઢે છે. ઉનના કપડાને બહારના ભાગમાં સર્વથા રાખવું; અંદર તે, સૂત્રનું જ રાખવું. એ ત્રણ વસ્ત્રો કેવાં છે? તે બતાવે છે. પાત્ર વતુર્થ પડતા આહારને ન પડવા દે તે પાત્ર છે, અને તે પાત્ર ના લેવાથી પાત્રને નિગ સાત પ્રકારને પણ લીધે જાણ કારણકે તેના વિના પાત્ર લેવાય નહીં. તે આ પ્રમાણે છે –
Page #184
--------------------------------------------------------------------------
________________
(૧૬૯)
पत्तं पत्ताबंधो, पायवणं च पायकेसरिआ । पडलाइ रत्ताणं च गोच्छओ पायमिजोगो ॥१.१२ ॥ ) (૩) પાત્રતંતુ ) (૪) પાત્ર કેશરિકા (પૂણી) (૫)
(૧) પાત્ર (૨) પાત્રાનું અંધ (
-
સ્થાપન ( પડેલા (૬) રજ સ્રાણુ ( ) (૭) ગુરૂ મા સાત પાત્રાના નિયંૉંગ છે. આ પ્રમાણે સાત પ્રકારને પાત્ર નિચેૉંગ તથા કલ્પ ત્રણ, તથા રોહરણ (આદ્યા) મુખવસ્ત્રિકા (મુહપત્તિ) એ પાંચ મેળવતાં ખાર પ્રકારને ઉપધિ છે. આ ખાર પ્રકારની ઉપષિ ધારણ કરનારને આવા વિચાર ન થાય, કે મને આ ઠંડી રૂતુમાં ત્રણ વસ્ત્રાથી ફૂડ ક્રૂર થતી નથી, માટે ચેાથું વસ્ત્ર હું યાચી લાવું. આમ અધ્યવસાચના નિષેધ કરવાથી યાચવુ. તા દૂરથીજ કાઢી નાંખ્યું. તે ત્રણ કલ્પ ન હોય, અને ઠંડી રૂતુ આવી પહાંચી, તે આ જિન કલ્પી વિગેરે મુનિ યથા એષણીય (નિર્દોષ) વસ્ત્રાની યાચના કરે. ઉત્કષણુ અપકષ ણુ રહિત અરિ કવાળાં ચાચે તેમાં (૧) ઉર્દૂ, (૨) પડે, (૩) અંતર, (૪) ઉજિઝય ધમ્મા એ ચાર વસ્ત્રની એષણા છે, તેમાં પાછલી બેના ગ્રહ છે, બાકીની બે લેવાય છે, તેમાં કોઇપણ એકના અભિગડ હોય છે. યાચના કરતાં શુદ્ધ વસ્ત્રો મળે, તે લે અને જેવાં લીધાં તેવાં પહેરે, પણ તેને ઉત્કષ ણુ કે ધાવુ. વિગેરે પરિકમ્મ ન કરે તેજ પતાવે છે. અચિત્ત જળ વડે પણુ
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૭૦ )
ન ધુએ, સ્થવિર કલ્પીને તેા વર્ષાદ આવ્યા પહેલા અથવા મંદવાડમાં ચિત્ત પાણીથી ચતનાથી ધાવાની અનુજ્ઞા (સમતિ) છે, પણ જિન કલ્પીને તેમ ધોવુ ન કહ્યું, તેમ પ્રથમ ધોઇને પછી રંગેલાં કપડાં હોય તે પણ ન પહેરે, તથા ખીજા ગામે જતાં વસ્ત્ર સ’તાડયા વિના ચાલે, અર્થાત્ અંત પ્રાંત (તદ્દન સાદાં જીણુ જેવાં) વસ્ત્ર ધારે, કે તેને ચારાવાના ડરથી ઢાંકી રાખવાં ન પડે તેથીજ જિન કલ્પી મુનિ અવમ ચેલિક છે; તેને ચેલ ( વસ્ત્ર) પ્રમાણથી તથા મૂળથી અવમ (આછી કીંમતનું) હોય; તેથી અવમ ચેલિક છે. ( છુ અવધારણના અથમાં છે. ) આ પ્રમાણે વસ્ત્ર ધારી જિન કલ્પિ મુનિને ત્રિકલ્પવાળી અથવા ખાર પ્રકારની આઘ ઉપધિવાળી સામગ્રી હોય છે. પણ ખીજી ઉપષિ ન હોય; અને ઠંડો દૂર થતાં તે વસ્ત્રો પણ ત્યજી દેવાનાં છે, તે બતાવે છે.
अह पुण एवं जाणिजाउवाइकने खलु हेमंते गिम्हे पडिवने अहापरिजुन्नाइं वत्थाई परिद्वविजा अदुवा संतरुत्तरे अदुवा ओमचेले अदुवा एगसाडे अदुवा अचेले (सू० २१२ )
જો, તે વા બીજા શીયાળા સુધી ચાલે તેવાં હોય, તે અને વખતે પડિલેહણા કરી ધારણ કરે; અથવા, પાસે રાખે. પણ જો છ જેવાં થઇ ગયાં હોય તેવુ
Page #186
--------------------------------------------------------------------------
________________
(૧૭૧) જાણે તે, તે ત્યજી દે તે આ સૂત્ર વડે બતાવે છે. પછી તે સાધુ એમ જાણે કે, નિશ્ચ હવે હેમંત કરતુ (શિયાળા) ગયે; અને ઉનાળે આવ્યું છે. કંડ પણ દૂર થઈ છે, અને આ વચ્ચે પણ છર્ણ થઈ ગયાં છે. એવું જાણીને તે વસ્ત્ર ત્યાગ કરે. જે બધાં જ થયેલા ન હોય તે જે જે જીણું હોય તે પરઠવી દે, અને ત્યાગીને નિઃસંગ થઈને વિચરે. પણ જે, શિશિર (પિષ માઘ) વીત્યા પછી કઈ ક્ષેત્ર કાળ કે પુરૂષને આશ્રયી શીત (ઠી). વધારે લાગતી. હેય તે શું કરવું? તે કહે છે –શીત જતાં વસ્ત્ર ત્યાગવા અથવા ક્ષેત્રાદિના ગુણથી હિમ પડનારે વાયરે ઠડે વાય તે, આત્માની તુલના તથા ઠંડની પરીક્ષા કરવા સાન્તર ઉત્તર વહ્મવાળે થાય. અર્થાત્ તેમાંથી કાંઈક તે એક કાંઈક બાજુએ રાખે પણ ઠંડની શંકાથી ત્યજી ન દે. અથવા અવમ ચેલ (ઓછાં વસ્ત્ર વાળે) તે એક ક૯૫ના ત્યાગવાથી બે વસ્ત્ર ધારણ કરે, અને ધીરે ધીરે ઠંડ જતાં બીજું વસ્ત્ર પણ દૂર કરે, તેથી એક સડે (ચાદર)થી શરીર ઢાંકનારે બને, અથવા તદન શીતને અભાવ થાય છે તે પણ ત્યજી દે, અને પિતે અચેલ (વસ્ત્ર રહિત) બને એટલે તેની પાસે માત્ર મુહપત્તિ અને રજોહરણ (ઘે) એ બેજ માત્ર ઉપાધિ રહે.
પ્રા–એ એક વસ્ત્ર પણ શા માટે ત્યજી દે! તે કહે છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૭૨ ) लाघवियं आगममाणे, तवे से अभिसमन्नागए મા (ફૂ૦ રજ૨)
લઘુને ભાવ લાઘવ જેને હોય તે લાવિક છે, તેવી લાઇવિક (લઘુતા) ને પોતે ધારણ કરવા એક પણ વસ્ત્ર ત્યજી દે, અથવા શરીર અને ઉપકરણના કાર્યમાં લાઇવ પણને પામીને વસ્ત્ર ત્યાગ કરે, તેવા ત્યાગીને શું થાય? તે કહે છે. તે વસ્ત્રને પરિત્યાગ કરનાર સાધુને તપની પ્રાપ્તિ થાય છે. કારણ કે કાયાને કલેશ આપ તે પણ બાહ્ય તપન ભેદ છે. કહ્યું છે કે–
"पंचहिं ढाणेहिं समणाणं निग्गंधाणं अचेलगत्ते पसत्थे भवति तंजहा, ! अप्पा पडिलेहा , वे. सासिए स्वे २ तवे अशुमए ३ लाघवे पसत्थे ४ विउले इंदियनिग्गहे ५”
પાંચ કારણે સાધુ નિગ્રંથને અલકપણું પ્રશંસવા ચોગ્ય છે. (૧) અલ્પપડિલેહણા (૨) વિશ્વાસવાળું રૂપ, (3) તપની અનુમતિ (૪) પ્રશસ્ત લાઘવ, (૫) અતિશે ઇન્દ્રિયને નિહ આ જિનેશ્વરે કહ્યું છે, તે બતાવે છે– जमेयं भगवया पवेइयं तमेव अभिसमिचा । सवओ सव्वत्ताए समत्तमेव समभि जाणिज्जा
(૨૦ ૨૨૪)
Page #188
--------------------------------------------------------------------------
________________
(૧૭૩) - આ બધું વીર વદ્ધમાન સ્વામીએ કહેલું છે એમ જાણુને બધા પ્રકારોથી સર્વ આત્માથી સમ્યકત્વ અથવા સમત્વ પણું ધારે, અર્થાત્ સચેલ અચેલ અવસ્થાની તુલનાને પિતે જાણે, અને આ સેવન પરિજ્ઞાથી પાલન કરે, પણ જે સાધુની શક્તિ તેવી ન હોય, તે તે પ્રભુને માર્ગ બરોબર ન જાણી શકે, તે તે સાધુ હવે જે બતાવે છે, તેવા અધ્યવસાયવાળે થાય, તે કહે છે. ___ जस्स णं भिक्खुस्स एवं भवइपुट्ठो खलु अझ मंसि नालमहमंसि सीयफासं अहियासित्तए, से वसुमं सव्वसमन्नागय पन्नाणेणं अप्पाणेणं के अ. करणयाए आउट्टे तवस्सिणो हु त सेयं जमेगे विहमाइए तत्थावि तस्स कालपरियाए, सेवि तस्थ विअंतिकारए, इच्चेयं विमोहाय तणं हियं सुहं ख. में निस्सेसं आणुगामियं तिबेमि (सू० २१५)८કn વિનાને ચતુર્થ વા .
(ણું વાકયની શોભા માટે છે) જે ભિક્ષુને મંદ સિંહે નનના કારણે આ અધ્યવસાય થાય, કે હું રેગ આતંકથી અથવા ઠંડ વિગેરેના કારણે અથવા સ્ત્રી વિગેરેના ઉપસર્ગથી મારું આ શરીર ત્યાગવું તે શ્રેય છે, પણ ઠંડ વિગેરેનું દુઃખ કે ભાવ ઠંડતે સ્ત્રી વિગેરેને ઉપસર્ગ સહન કરવા હુ શક્તિમાન
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૭૪) નથી; તેથી, મારે ભક્ત પરિણા ઈગિત મરણ અથવા પાદપ ઉપગમન ઉત્સર્ગથી મરણ કરવા એગ્ય છે. પણ, મારે આ અવસરે તેવું કરવું બની શકે તેવું નથી. કારણકે તેમાં અમુક સમય સુધી કાળ ક્ષેપ કરે જોઈએ. તે ઉપસર્ગ મારાથી સહન થાય તેમ નથી; અથવા, ગની વેદના ઘણે કાળ સહેવાને હું શક્તિમાન નથી. તે મારે હમણ અપવાદનું વેહસ અથવા ગાદ્ધ પૃષ્ઠ મરણ સ્વીકારવું ચોગ્ય છે. પણ, જે ઉપસર્ગથી પીડાયલે હેય તે પાપ સેવવું તેને નથી તેવું બતાવવા કહે છે –
સ તે સાધુને વસુ-દ્રવ્ય (સંયમ) છે, તે સંયમવાળે હોય તે વસુમાન છે. તેને અનુક્રમે સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત થવા છતાં, કેઈ સ્ત્રીના કટાક્ષને ઉપસર્ગ સંભવ થતાં પણ, તે ન સેવવાથી ગાતો (આ સમતાત્ વ્યવસ્થિત ચારે બાજુથી મર્યાદામાં રહે તે) આવૃત છે, અથવા વાયુ વિગેરેથી થયેલ ઠ ડે સ્પર્શ જે દુખ આપનાર છે, તેની ચિકિત્સા ન કરવાથી વસુમાન્ સિદ્ધાંતથી પ્રાપ્ત કરેલ જ્ઞાનવાળા આત્મા વડે વ્યવસ્થિત છે, તે ઉપસર્ગ આવતાં વાયુ વિગેરેની ઠી વેદનાને સહન ન કરી શકવાથી શું કરે? તે કહે છે. (દુ અવ્યય હેતુના અર્થમાં છે.) જેથી, ઘણે કાળ વાયુ વિગેરેની ઠી વેદનાને સહન ન કરી શકવાથી અથવા જે કારણુણી યુવા સ્ત્રી ઉપસર્ગ કરવા આવેલી છે, તે વિષ ભક્ષણથી કે, ફ
Page #190
--------------------------------------------------------------------------
________________
(૧૭૫) ખાઈને મરવાનું બતાવ્યાં છતાં પણ ન મુકે; તેથી, તે તપવીએ ઘણે કાળ જુદા જુદા ઉપાયે વડે કરેલી તપ, સ્થાના ધનવાળા સાધુને મરવું તેજ શ્રેય છે, જેમકે કઈ સાધુને તેના સગાંએ સ્ત્રીવાળા ઓરડામાં પ્રવેશ કરાવ્યું, અને પ્રેમવાળી પત્નીએ ઘણીવાર પ્રાર્થના કર્યા છતાં સાધુએ વૈર્ય રાખ્યું. પણ અંતે નીકળવાને બીજો ઉપાય ન જેવાથી ફસે ખાધે, તેમ ફાંસે ખાવા માટે ઉંચે લટકવું, અથવા વિષ ભક્ષણ કરવું, અથવા ઉંચેથી પડવું, તેજ પ્રમાણે ઘણે કાળ ઠંડ વિગેરે સહન ન થવાથી સુદર્શન માફક પ્રાણ ત્યાગવા. *
શંકા–ફસે ખા વિગેરે બાળ મરણ છે, અને તે અનર્થ માટે છે, ત્યારે તેને કેવી રીતે તમે ઉપદેશ કર્યો? કારણ કે સિદ્ધાંતમાં કહ્યું છે કે___ " इच्चएणं घालमरणेणं मरमाणे जीवे अणंतेहिं नेरइयभवग्गहणेहिं अप्पाणं संजोएइ जाव अ. जाइयं चणं अणवयग्गं चाउरंतं संसारकंतारं भुजो મુ પદ ત્તિઓ
ઉ–આ દોષ અમારા આહંત (જિનેશ્વર)ના મતમાં નથી, કારણ કે કંઈપણ એકાંતથી નિષેધ કર્યો છે, કે સ્વીકાર્યું છે, તેવું નથી ફક્ત એક મૈથુનમાં જુદું છે; અને સિવાય દરેકમાં દ્રવ્ય ક્ષેત્ર કળ ભાવને આશ્રયીને જે પ્રથમ નિષેધ કર્યો હતું, તેજ સ્વીકારાય છે ઉત્સર્ગ માર્ગ પણ કઈ વખત અરુણ
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૬) (નુકશાન) માટે છે અને અપવાદ પણ ગુણને માટે કાળ (સમય) જાણનારા સાધુને થાય છે, તેજ બતાવે છે. દીર્વ કાળ સંયમ પાળીને સંલેખના વિધિ એ કાળના પર્યાય વડે ભક્ત પરિણા વિગેરેનું મરણ ગુણને માટે છે, અને સ્ત્રી વિગેરેના ઉપસર્ગમાં વેહાનસ ગાર્ધ પૃષ્ઠ વિગેરેથી મરણ થાય તેમાં કાળ પર્યાયજ છે. અર્થાત્ જેવી રીતે વ્યક્ત પરિણા વિગેરેનું મરણ ગુણવાળું છે, તેમ આ કાળ પર્યાયના મરણ જેવું વેહાનસ વિગેરે મરણ લાભદાયી છે. ઘણા કાળ પર્યાયમાં જેટલું કર્મ આ સાધુ ખપાવે છે, તેટલુંજ આવા સમયમાં થડા કાળમાં કર્મ ક્ષય કરી નાંખે છે તે બતાવે છે. તોડપિ વેહાનસ વિગેરેથી મરનારે પણ ફકત ભક્ત પરિજ્ઞા વિગેરે કરનારો નહિ પણ આ સાધુ વેહાનસ વિગેરે મરણમાં (વિગતિ થrrણતિ) વિશેષ પ્રકારે અંત. કિયા કરનાર તે વ્યતિકારક છે તેવાને તેવા સમયમાં વેહાન સાદિ મરણ ઉ, સર્ગજ માગે છે. કારણ કે, આવું અકાળ મરણ જે અપવાદ રૂપ છે, તેના વડે મરેલા અનંતા સિદ્ધ પૂર્વે થયા અને થશે. ઉપસંહાર કરવા કહે છે કે, આ ઉપર બતાવેલું વેહાનસ વિગેરે મરણ મેહ દૂર થયેલા સાધુઓની કર્તવ્યતાથી આયતન (આશ્રય) છે, અને અપાય દૂર કરતું હોવાથી હિત છે. જન્માંતરમાં પણ સુખ આપનાર હોવાથી સુખ છે. તથા કાળ આવેલ હોવાથી ક્ષમ (યુક્ત) છે. તથા, કર્મ ક્ષય કરનાર હેવાથી નિશ્રેયસ છે. તથા, પુણ્યને અનુગમ ઉપાર્જન કરવાથી આનુગમિક છે, આ પ્રમાણે સુધમાં સ્વામી કહે છે–ચોથે ઉદેશ સમાપ્ત.
Page #192
--------------------------------------------------------------------------
________________
( १७७).
પાંચમો ઉદ્દેશે. ચેાથે ઉદેશે કહીને હવે પાંચમે કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે ગયા ઉદ્દેશામાં ગાર્ધપૃષ્ટ વિગેરે બાળમરણ બતાવ્યું પણ આ ઉદેશામાં તે તેથી ઉલટું ભક્ત પરિજ્ઞા નામનું મરણ ગ્લાન ભાવ પામેલા સાધુએ સ્વીકારવું તે કહે છે. તેથી આ સંબંધે આવેલા ઉદેશાનું આ પ્રથમ સૂત્ર છે.
जे भिक्खू दोहिं वत्थेहिं परिसिए पायतइएहिं तस्स णं नो एवं अवह तइयं वस्थं जाइरसामि, से अहेसणिजाई वत्थाई जाइजा जा एवं खुत्तस्स भिक्खुस्स मामग्गियं, अह पुण एवं जाणिज्जाउबाइकते खलु हेमंते गिम्हे पडिवण्णे, अहा परिः जुन्नाई वत्थाई परिविजा, अहा परिजुन्नाइं परि. हवित्ता अदुवा संतरुत्तरे अदुवा ओमचेले अदुवा एगसाडे अदुवा अचेले लापवियं आगममाणे तवे से अभिसमन्नागए भवइ जमेयं भगवया पवेहवं तमेव अभिसमिच्चा सव्वओ सव्वत्ताए. सम्मत मेव समभिजाणिया, जस्सणं भिक्खुस्स एवं भवई पुट्ठो अबलो अहमसि नालमहमंसि गिहतरसंकमणं भिक्खायरिय गमणाए, से एवं वयंतस्स परों - १२
Page #193
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
अभिहडं असणं वा ४ आहद्दु दलइज्जा, से पुव्वामेव आलोइज्जा आउसंतो ? नो खलु मे कप्पइ अभिहडं असणं ४ भुक्त्तए वा पायए वा अन्ने वा एयपगारे सू० २१६)
તેમાં ત્રણ કલ્પમાં રહેલ સ્થવિરકલ્પી અથવા જિન કલ્પી મુનિ હય, પણ એ કલ્પ (વસ) ધારણ કરનાર અશ્વે જિનકલ્પી હાય, અથવા પરિહાર વિશુદ્ધિક અથવા યથાલ - દિક કે પ્રતિમા ધારી તેમાંના કોઈ પણ હોય, આ સૂત્રમાં અતાવેલ જે જિનકલ્પી વિગેરે એ વસ્ત્ર ધારણ કરનારા હોય, આમાં વસ્ર શબ્દ સામાન્યથી લીધા છે, માટે એક સૂત્રનુ બીજું ઉનનુ' એમ બે વર્ષે ધારણ કરી સયમમાં રહેલ છે, કેવાં એ કલ્પ વસ છે ? ઉત્તર—પાત્ર ત્રીજી` ધારણ કરેલા, સાધુ છે. તે મધુ' પૂના સૂત્ર પ્રમાણે જાણવુ, તે 'ડથી પીડાયા સુધીનું જાણવુ, તે પ્રમાણે અહી' કહે કે હું વાયુ વિગેરેના રોગથી પીડાયેલ નિળ હાવાથી એક ઘરથી ખીજે ઘેર જવા અસમર્થ છું તેથી ભીક્ષા માટે જવા હું' અશકત છું, આવું ખેલનાર સાધુ પાસે કોઇ ગૃહસ્થ ઉભા હોય, તે સાધુનું એલવુ' સાંભળીને અથવા ખેલ્યા વિના પણ તેને અશકત દેખીને પર (બીજો) ગૃહસ્થ વિગેરે અનુકપા તથા કિતના રસથી કામળ હદયવાળા બનીને અભિષ્કૃત તે જીવાને દુઃખ દઈ બનાવેલુ અશનં પાન ખાદિમ સ્વાદિમ લાવીને
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૭૯) તે સાધુને આપે, તે સમયે ગ્લાન સાધુએ સૂત્રાર્થને અનુસારે જીવિતને નહિ વાંછતાં મરવું બહેતર ! એમ વિચારીને તેણે શું કરવું તે કહે છે, પૂર્વે બતાવેલા જિન કલ્પી વિગેરે ચારમાંથી કઈ પણ એક સાધુએ પ્રથમ વિચારવું, કે ઉદ્દગમ વિગેરે ક્યા દેષથી આ દૂષિત છે? તેમાં અભ્યાહત જાણીને તેને નિષેધ કરે, તે આ પ્રમાણે હે આયુષમન્ હે ગૃહપતે! આ મારા સામે આણેલું કે અણાવેલું અશન ખાવાને પાણી પીવાને અથવા તેવું બીજું આધાકર્મ વિગેરે દેષથી દુષ્ટ અમને કલ્પતું નથી, આ પ્રમાણે તે દાન આપતા ગૃહસ્થને સમજાવે, બીજી પ્રતિમાં– __ " तं भिक्खु केइ गाहावई उव संकमित्तु बया, आउसंतो समणा ! अहन्नं तव अट्टाए असणं वा ४ अभिहडं दलामि, से पूव्वामेव जाणेजा-आउसंतो गाहावई ! जन्नं तुमं मम अट्ठाए असणं वा ४ अभिहडं चेतेसि, णोय खलु मे कप्पइ एयप्पगारं असणं वा ४ भोत्तए वा पायए वा अन्ने वा तहप्पगारोत"
આમાં પણ તેજ પાઠ છે કે કેઈ ગૃહસ્થ સાધુ પાસે આવીને કહે કે હું તમારે માટે ચાર પ્રકારના આહારમાંથી કોઈ પણ સામે લાવીને આપું ! તે સાધુ પ્રથમથી જાણે તે કહે કે ગૃહસ્થ ! તું મારે માટે કંઈ પણ સામે
Page #195
--------------------------------------------------------------------------
________________
(१८०) લાવીને આપે તે મને ખાવા પીવાને કલ્પ નહિ, તેમ તેવું मीन पर न ४८पे.
આ પ્રમાણે નિષેધ કરેલે પણ શ્રાવક સમ્યગદષ્ટિ પ્રકૃતિ ભદ્રક અથવા મિથ્યા દષ્ટિમાંથી કઈ પણ દયાળ એવું ચિંતવે, કે આ પ્લાન સાધુ ભિક્ષા લેવા જવાને અશકત છે, તેમ બીજાને લાવવા પણ કહી શકે નહિ, માટે તેણે નિષેધ કર્યા છતાં પણ હું કઈ બહાને લાવીને આપીશ એ પ્રમાણે વિચારીને આહાર વિગેરે એમ લાવીને આપે, તે તે સમયે સાધુએ તે આહાર ને અનેષણીય (અગ્યો છે, એમ વિચારીને તે ગૃહસ્થને નિષેધ કરે. વળી–
' जस्स ण भिक्खुस्स अयं पगप्पे-अहं च खलु पडिन्नत्तो अपडिन्नत्तेहिं गिलाणो अगिलाणेहिं अ. भिक्खं साहम्मिएहिं कीरमाणं वेयावडियं साहजि स्सामि, अहं वावि खलु अपडिन्नतो पडिन्नत्तस्स अगिलाणो गिलाणस्स अभिकख साहम्मियस्स कुज्जा वेयावडियं करणाए आहट्ट परिन्नं अणुक्खि. स्सामि आहडं च साहजिस्सामि १, आहट परिनं आणक्खिस्सामि आहडं च नो साहजिस्सामि २, आहट परिन्नं नो आणक्खिस्सामि आहडं च सा.
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૮૧) इनिस्सामि ३ आहट्ट परिन्नं नो आणक्खिस्सामि आहडं च नो साइजिस्लामि ४ एवं से अहाकिटियमेव धम्मं समभिजाणमाणे संत विरए सुसमाहियलेसे तत्थावि तस्स कालपरियाए से तत्थ विअंतिकारए, इच्चेयं विमोहाय णं हियं सुहं खमं निस्सेसं आणुगामियं तिबेमि सू० २१७) ॥-९॥ चिमोक्षाध्ययने पंचम उद्देशकः॥
( વાકયની શોભા માટે છે) જે ભિક્ષુ પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળે અથવા યથાલદિક હોય, તેને હવે પછી કહેવા પ્રકલ્પ (આચાર) છે. તે આ પ્રમાણે (ખલુ વાકયની શેભા માટે, ચ સમુચ્ચયના અર્થમાં છે) હું બીજાએ કરેલી વૈયાવચ્ચની અભિલાષા રાખીશ, હું કે છું ! પ્રતિજ્ઞાત વૈયાવચ્ચ કરવાને બીજાએ કહેલ છું અર્થાત્ તેઓ કહે છે કે અમે તમારી વેયાવચ્ચ યથા ઉચિત કરીએ. તે બીજા કેવા છે !
ઉ–અપ્રતિજ્ઞપ્ત ન કહેલા; હું કે શું ! ઉ–વિકષ્ટ તપવડે કર્તવ્યતામાં અશકત છું અથવા વાયુ વિગેરે કાવાથી ગ્લાન છું. બીજ કહેનારા કેવા છે ! અગ્લાન છે, ઉચિત કર્તવ્ય કરવાને શકિતવાન છે, તેમાં પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાળા તપ કરનારની અનુપારિવારિક (વૈયાવચ્ચ કરનાર) સેલા
Page #197
--------------------------------------------------------------------------
________________
(૧૮૨)
કરે છે, તે વૈયાવચ્ચ કરનાર કલ્પમાં રહયા હાય, અથવા બીજો પણ હાય, હવે જો તે સેવા કરનાર પણ ગ્લાન (માંદા) હોય, તેા તે ખીજાની વેયાવચ્ચ ન કરે, એ પ્રમાણે યથાલદિક સાધુનું પણ જાણવુ, પણ એટલું વિશેષ કે સ્થવિર કલ્પી સાધુ પણ તેની સેવા કરી શકે છે, તે બતાવે છે.
નિર્જરાને હૃદયમાં વિચારીને સરખા કલ્પવાળા સાધર્મિક અથવા એક કલ્પમાં રહેલા ખીજા સાધુઓથી કરાયેલી વૈયાવચ્ચને હું ઈચ્છીશ, જેના આ આચાર છે, તે તેવા આચારને પાળતા ભકત પરિજ્ઞાવર્ડ પણ વિત્તને છેડે, પણ આચારનું ખંડન ન કરે, આ ભાવાથ છે;
તેજ પ્રમાણે અન્ય સાધર્મિક વડે કરાયેલુ વૈયાવચ્ચ અનુમતિ આપેલ છે. હવે બીજાની વૈયાવચ્ચ પોતે કરે તે બતાવે છે (ચ સમુચ્ચયના અર્થાંમાં અને અષિ પુનઃના અમાં છે અને તે પૂર્વના કહેવાથી કઇ વિશેષ ખતાવવા માટે છે. ખલુ શબ્દ વાકયની શોભા માટે છે) અને હું અપ્રતિજ્ઞપ્ત કહેવાયેલા છે અને જે બીજો પ્રતિજ્ઞપ્ત વૈયાવચ્ચ ન કરવાને માટે કહેવાયેલેા છે તે ગ્લાન સાધુની હું' અલ્લાન (સાજો) છું માટે નિર્જરાને ઉદ્દેશીને તેવા કલ્પધારી સાધાર્મિ ક સાધુની વૈયાવચ્ચ કરૂ';
પ્રઃ—શામાટે ! તેના ઉપકાર (શાંતિ) ને માટે, તેથી આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પણ ભકત પરિજ્ઞાએ પ્રાણીને છેડે
Page #198
--------------------------------------------------------------------------
________________
( ૧૮૩.)
પણ પ્રતિજ્ઞાનું ખંડન ન કરે, (આ સૂત્રને પરમાથ છે) હુવે પ્રતિજ્ઞા વિશેષના દ્વારવડે ચાલગી કહે છે. કોઈ એક આવી પ્રતિજ્ઞા કરે છે કે હું ખીજા ગ્લાન સાધર્મિક સાધુને આહાર. વિગેરે લાવી આપીશ; તથા હું વૈયાવચ્ચ પણ ચગ્ય રીતે કરીશ, તથા અપર (બીજા) સામિ કે આણેલ આહાર વિગેરેને વાપરીશ, આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને વૈયાવચ્ચ કરે, (૧) તથા બીજો સાધુ આવી પ્રતિજ્ઞા કરે કે, હું બીજા માટે ગોચરી વિગેરે શેાધીશ, પણ બીજાના આહાર વિગેરે લાવેલા ખાઇશ નહિ,(૨) ત્રીજો આવી પ્રતિજ્ઞા કરે કે હુ' મીજાને નિમિતે આહાર વિગેરે શેાધીશ નહિ પણ ખીજાનેા લાવેલા ખાઇશ, (૩) ચોથા આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે, હું બીજાને નિમિત્તે આહાર વિગેરે. શેાધીશ નહિ, તેમ મીજાનુ' લાવેલું ખાઈશ પણ નહિ (૪) આ પ્રમાણે જુદી જુદી પ્રતિજ્ઞા કરીને કોઈ જગ્યાએ ગ્લાયમાન (માંદો) પણ થાય, તે પણ જિવતને ત્યાગ કરે, પણ પ્રતિજ્ઞાને ભંગ ન કરે. હવે આ વિષયને સ‘પૂર્ણ કરવા કહે છે. આ પ્રમાણે કહેલી વિધિ એ તત્વને જાણનારો તે સાધુ શરીર વિગેરેના મેહ છેડનારા બનીને યથાકીતિત ધમનેજ ખરાખર જાણીને આસેવન પિરજ્ઞા વડે પાલતા તથા લાઘવિકને ઈચ્છા વિગેરે ચેાથા ઉદ્દેશામાં જે કહ્યું, તે અહિં મધુ જાણી લેવું, તથા પોતે કષાયના ઉપશમથી શાંત છે, અથવા અનાદિ સૌંસારમાં પર્યટન કરવાથી શ્રાંત છે, તે
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૮) સાવદ્ય અનુષ્ઠાનથી વિરત છે, શોભન લેશ્યા તે જેણે અંતકરણની નિર્મળવૃત્તિ તેજોલેશ્યા વિગેરે ધારણ કરવાથી તેસુસમાહત લેણ્યા વાળે છે, આ બનીને પૂર્વે કહેલી પ્રતિજ્ઞા લઈને પાળવામાં સમર્થ છે, તે તપ અથવા રોગ ના કારણે ગ્લાન ભાવને પામેલે હેય, છતાં પણ તે પિતાની પ્રતિજ્ઞા લેપ ન કરતે શરીર ત્યાગવા ભકત પ્રત્યાખ્યાન કરે, અને તે ભકત પરિક્ષામાં પણ કાળ પર્યાયવડે અનાગતું પરિસ્સા (બાર વર્ષની સંખનાને સમય નથી, તેમાં પણ 1 કાલ પર્યાય છે, જેણે શિષ્યને ભણાવી ગણાવી તૈયાર કર્યા હોય, અને તપ વડે સંલિખિત દેહ વાળ હોય તેને જે કાળ પર્યાય મૃત્યુને અવસર પ્રશંસવા યોગ્ય છે, તે આ પ્લાન થયેલા કલ્પધારીને પણ એજ અવસર છે. કારણકે બનેમાં કર્મની નિર્જરા સમાન છે, તે કલ્પધારી ભિક્ષુ શ્વાનપણાથી અણુશનના વિધાનમાં ચંતિકારક કર્મક્ષય કરનારે છે બાકીનું બધું પૂર્વ માફફ જાણવું પાંચમે ઉદ્દેશ સમાપ્ત થયે.
છઠ્ઠો ઉદેશે. પાંચમે કહ્યા પછી છà ઉદેશે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદેશામાં બતાવ્યું, કે ગ્લાન સધુએ ભક્ત પ્રત્યાખ્યાન કરવું, અને આ ઉદેશામાં બતાવશે કે ઇતિ
Page #200
--------------------------------------------------------------------------
________________
(૧૮૫) સંહનન વિગેરેથી બળવાળો સાધુ એકત્વ ભાવનાને ભાવીને ગિત મરણ કરે. આ સંબધે આવેલા આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે.
जे भिक्खु एगेण वत्थेण परिसिए पायषिईएण, तस्त णं नो एवं भवह बिइयं वत्थं जाइस्सामि, से अहेसणिजं वत्थं जाइजा अहापरिगहियं वत्थं धारिता जाब गिम्हे पडिवन्ने अहापरिजुन्नं वत्थं परिदृविजा २त्ता अदुवा एगसाडे अदुवा अचेले लाघवियं आगममाणे जाव समत्तमेव
નમિત્તાળિયા (ફૂ૦ ૨૧૮) - જિનકપી વિગેરે જે સાધુને એ અભિગ્રહ હાય કે મારે એક વસ્ત્ર ધારણ કરવું અને બીજું પાત્ર શખવું તેવા ઉત્તમ સાધુને મનમાં એમ ન આવે, કે બીજું વા ચાચું. તે પોતાને જરૂર પડતાં ફક્ત ઠંડી રૂતુમાં એક જ નિર્દોષ વા વાચી લાવે, અને વિધિ પ્રમાણે લાવી પહેરે, પણ જ્યારે ઉનાળે આવે, ત્યારે જુનું વસ્ત્ર છર્ણ થવાથી તેને પરઠવી દે, પણ બીજા શીયાળામાં ચાલે તેવું હોય તે પોતે તે એક સાટક (દાદર) ને ધારણ કરે, અને જીર્ણ વસ પરવી દીધું હોય, તે પિતે વિશ્વ રહિત થઈને વિચરે, તે સ્થિર મતિવાળા સાધુનું આ લાઘવપણું આગમ અનુસરે
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૮૬) હેવાથી સમ્યક્ત્વ અથવા સર્વ પ્રાણુ ઉપર સમભાવ પણું કે રાગદ્વેષ રહિત પણું જાણવું તથા તે સાધુને લઘુતા હેવાથી તેને એકત્વ ભાવનાને અધ્યવસાય થાય તે બતાવે છે. । जस्स गंभिक्खुस्स एवं भवइ-एगे अहमंसि नमे अस्थि कोइ न याहमवि कस्सवि, एवं से एगागिणमेव अप्पाणं समभिजाणिज्जा, लाघवियं आगममाणे तवेसे अभिसमन्नागए भवइ जाव स. सभिजाणिया (सू० २१९) " ( વાકયની શેભા માટે છે) જે સાધુને આ વિચાર થાય કે “હું એકલે છું, સંસારમાં ભ્રમણ કરતાં પરમાર્થ દષ્ટિએ જોતાં મને ઉપકાર કરનાર બીજે કઈ નથી, અને હું પણ બીજા કેઈન દુઃખને દૂર કરવામાં સહાયક નથી, કારણ કે પિતાના કરેલાં કર્મનું ફળ ભેગવવામાં સર્વ જેને ઈશ્વર (સમર્થ) પણું છે “આ પ્રમાણે આ સાધુ પિતાના આત્માને અંતરદષ્ટિએ સમ્યગ રીતે એકલે જાણે, અને આ આત્માને નરક વિગેરેનાં દુખેથી બચાવવા શરણ આપવા ગ્ય બીજે નથી, એવું માનતા હોય તે પિતાને જે જે રોગ વિગેરે દુઃખ દેનારાં કારણે આવે, ત્યારે બીજાના શરણની ઉપેક્ષા કરતે “મેં કર્યું છે માટે મારેજ ભેગવવું” આ નિશ્ચળ વિચાર કરીને સમ્યમ્ રીતે ભેગવે છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
(૧૮૭), પ્રા–તે કેવી રીતે એમ સમતાથી સહન કરે?
ઉ–લાઘવિય વિગેરે ચેથા ઉદ્દેશા ૨૧૫ સૂ. માં બતાવ્યું તે “સમત્વપણું જાણવું” ત્યાંસુધી જાણવું, કે આ સાધુને કર્મની વઘુતા થવાથી આ લેક પરલોક બંનેમાં હિત સુખ નિશ્રેયસ માટે થાય છે અને પરંપરાએ મેક્ષ ફળ આપનાર છે–તેથી તેણે એકત્વ ભાવના ભાવવી આ અધ્યયનના બીજા ઉદ્દેશામાં ઉદ્દગમ ઉત્પાદન એષણ બતાવી તે આ પ્રમાણે आउसंतो सपणा ! अहं खलु तव अटाए असणं वा ४ विगेरे સૂ૦ ૨૦૨માં બતાવ્યું તે પ્રમાણે પાંચમાં ઉદ્દેશામાં. ગ્રહણ એષણ બતાવી, હિયા ય તે પૂર્વ વચં ત પ ગમઃ ઘણાં વા ૪ મા ણજ્ઞા ફર્યાદ્રિ (સૂત્ર ૨૧૬માં વચમાં આ પાઠ છે) આ સૂત્ર વડે ગ્રાસ એષણ બતાવી તેને હવે પછીના સૂત્રમાં વિશેષથી બતાવવા સૂત્ર કહે છે. .
से भिक्खू वा भिक्खुणी वा असणं वा ४ आहारे माणे नो वामाओ हणुयाओ दाहिणं हणुयं संचारिज्जा आसाएमाणे दाहिणाओ वामं हणु नो संचारिजा आसाएमाणे, से अणासायमाणे लापवि. यं आगममाणे तवे से अभिसमन्नागए भवह, जमेयं भगवया पवेइयं तमेवं अभिसमिचा सवओ सन्ध- . त्ताए समत्तमेव अ (सम) भिजाणीया (सू० २२०).
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૮૮) તે પૂર્વ બતાવેલે સાધુ અથવા સાધ્વી અશન વિગેરે આહાર ઉદ્દગમ ઉત્પાદન એષણથી શુદ્ધ અને પ્રત્યુત્પન્ન તે ગ્રહણ એષણ શુદ્ધ એટલે ૧૬ ગૃહસ્થ દાન દેનારના તથા સોળ લેનારના તથા દશ બંનેને ભેગા મળી કુલ જર દોષથી રહિત આહાર લાવીને ગોચરી કરતાં જે પાંચ દોષ અંગાર ધૂમ વિગેરે છે તેને વઇને આહાર કરે, તે અગાર અને ધૂમ રાગદ્વેષના કારણે થાય છે તેમાં પણ સરસ નરસ આહાર આવે તે રાગ દ્વેષ થાય છે, અને કારણને અભાવ થતાં કાર્યને પણ અભાવ છે, એમ જાણીને રસની ઉપલબ્ધિ (સ્વાદોનું નિમિત્ત ત્યજવાનું બતાવે છે. તે સાધુ આહાર કરતાં ડાબી બાજુથી જમણી બાજુ સ્વાદ લેવા માટે ભજન વિગેરે ન લઈ જાય તે જ પ્રમાણે સ્વાદ લેવા જમણી બાજુથી ડાબી બાજુ ન લઈ જાય, કારણકે સંસારના સ્વાદથી રસની પ્રાપ્તિમાં રાગદ્વેષનું નિમિત્ત છે, અને તે થીજ અંગાર તથા ધૂમ દેષ લાગે છે, જેથી ઉત્તમ સાધુ સાધ્વીએ જે કંઈ સ્વાદિષ્ટ હોય તેને સ્વાદ ન કર, બીજી પ્રતિમાં માદા માળે પાઠ છે, તેને અર્થ આ છે, કે
આહારમાં આદરવાળે મૂછ વાળે વૃદ્ધ બનીને આહારને આમ તેમ ન ફેર”
હનુ (હડપચી) માં આમ તેમ ડાબી જમણીમાં ન ફેરવવું, તેમ બીજે પણ સ્વાદ લેવે નહિ તે બતાવે છે. સ
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૮૯) તે સાધુ ચારે પ્રકારના આહારને વાપરતે રાગદ્વેષ છેને ખાય, તેજ પ્રમાણે કેઈ નિમિત્તથી ડાબી જમણી બાજી આહાર ફેર પડે તે પણ પિતે સ્વાદ કર્યા વિના ફેરવે પ્ર—શા માટે! ઉ–આહારની લાઘવતાને સ્વીકારતે આસ્વાદ ન કરે, આ પ્રમાણે આસ્વાદના નિષેધથી અંત પ્રાંત આહારને સ્વીકાર પણ કહેલે સમજ. આ પ્રમાણે સ્વાદ ન કરવાથી તે સાધુને કર્મની બહેળી નિર્જરા થાય છે, તે બધું પૂર્વ માફક છે, સમપણું સમત્વને પામે અથવા સમ્યકત્વ નિશ્ચળ થાય એ બધું પૂર્વે માફક સમજવું. તેવા ઉત્તમ સાધુ. અથવા સાધ્વીને અંત પ્રાંત આહાર ખાવાથી માંસ લેહી ઓછા થવાથી જર્જરિત હાડકાં થવાથી સંયમ અનુષ્ઠાન શરીરથી બરાબર ન થવાથી ખેદ થાય, તેવી કાય ચેષ્ટાવાળાને શરીર ત્યાગવાની બુદ્ધિ થાય, તે બતાવે છે. .
जस्स णं भिक्खुस्त एवं भवइ-से गिलामि च खलु अहं इमंमि समए इमं सरीरगं अणुपुव्वेण परिवाहित्तए, से अणुपुव्वेणं आहारं संवहिज्जा, अणुपुव्वेणं आहारं मंवहिता कसाए पयणुए किच्चा समाहियच्चे फलगावयट्ठी उहाय भिक्खु अभिनि
(૦ ૨૨૨) .
એક ભાવના ભાવનાર જે સાધુને આહાર ઉપકરણમાં લાઘવપણું પ્રાપ્ત થયું હોય, તેને આ અભિપ્રાય
Page #205
--------------------------------------------------------------------------
________________
(૧૦) થાય છે, (તે શબ્દને અર્થ તત્વ છે અને તે વાક્યના ઉપન્યાસ માટે છે, ૨ સમુચ્ચયના અર્થમાં છે, ખલુ અવધારણના અર્થમાં છે) કે હું આ સંયમના અવસરમાં લુખા આહારથી અથવા રોગ ઉત્પન્ન થવાથી પીડાઈને ગ્લાનિ પામી અશક્ત થયે છું, લૂખા આહારથી કે તપથી શરીર અશક્ત થવાથી અનુપૂર્વિએ યેગ્ય રીતે આવશ્યક ક્રિયા કે પ્રતિલેખના વિગેરે ક્રિયા કરવામાં અશક્ત બની ગયો છું. અને શરીર દરેક ક્ષણે નબળું પડતું હોવાથી એક બે ઉપવાસ કે આંબીલ તપ વડે આહારને સંક્ષેપ કરે. અર્થાત્ સાજા શરીરમાં બાર વર્ષ સુધી અનુક્રમે છેડા ઘણા તપે સંલેખના થતી હોય, તે અહીં ગ્રહણ ન કરે, પણું ગ્લાન સાધુને તેટલે કાળ સ્થિતિ ન રહે, માટે તેવી ટુકા કાળની અનુપૂવ વાળી દ્રવ્ય સંલેખના માટે આહારને રેકે, આવી દ્રવ્ય સલેખન કરીને બીજું શું કરે? તે કહે છે –
બે ત્રણ ચાર પાંચ ઉપવાસ વિગેરેને અનુક્રમે તપ કરીને આહારને સંક્ષેપ કરે, અને કષાને ઓછા કરીને શરીરને મેહ છેડે કષાયે હમેશાં ઓછા કરવા જોઈએ, પણ આ સંલેખનામાં તે અવશ્ય વિશેષ પ્રકારે ઓછા કરવા. એથી તેમને વિશેષથી ઓછા કરી સમ્યફ પ્રકારે સ્થાપન કર્યું છે. શરીર (ચર્ચા) જેણે તે સુનિ “સમા
Page #206
--------------------------------------------------------------------------
________________
( ૧૯૧ )
હિત અ ” છે, ( નિયમિત કાયના વ્યાપાર વાળા છે, ) અથવા અર્ચ્યા તે લેશ્યા છે, તે લેશ્યાને સમ્યક્ રીતે સ્થાપી છે માટે અતિ વિશુદ્ધ અધ્યવસાય વાળા પાતે અન્યા છે, અથવા અય્ય તે ક્રોધાદિ અધ્યવસાય રૂપ વાળાને શાંત કરવાથી સમાહિત અર્ચ્યા વાળા છે, તેવા સાધુએ ક્રમ ક્ષય રૂપ ફળ (તેને કે પ્રત્યય લગાડવાથી લક થયું) ને સંસાર ભ્રમણુ રૂપ આપદામાં અર્થ ( પ્રયાજન વાળા છે માટે તે ફળક આપી કહેવાય છે. અથવા ફળક ( પાટીયા)ને અને બાજુથી વાંસલા વિગેરેથી સરખુ કરવા છેલે તેમ અહીં બાહ્ય અભ્યંતર અવકૃષ્ટ થવાથી ( આ વચન પ્રમાણે વિગ્રહ કરતાં ) ‘ફૂલગાવયડ્ડી’ છે, અથવા દુચન ( મહેણાં ) રૂપ વાંસલાથી છેલાવા છતાં કષાયના અભાવથી લક માફ્ક રહે છે, તેવા સ્વભાવથી પોતે ‘ ફલકાવસ્થાયી ' છે, અર્થાત પોતે ‘વાસી ચંદન કલ્પ’ જેવાછે, (આ પ્રમાણે માગધી સૂત્રના અર્થ કર્યો, ક ક્ષયરૂપ ફળના અથી, તે સ ́સાર ભ્રમણની આપદામાંથી છુટવાના અથી, તથા ક્રોધાદિના ઓછા થવા થી પાટીયા જેવા મધ્યસ્થ રાગદ્વેષ રહિત મતાન્યે) આવે ઉત્તમ સાધુ પ્રતિદિન સાકાર ભકત પ્રત્યાખ્યાન વાળા છે અને ઘણા બળવાન રાગ આવતાં શાત્ર મરણ ના ઉદ્યમ કરનાર અની અભિનિવત્ત અચ્ચ વાળા એટલે શરીર
>
Page #207
--------------------------------------------------------------------------
________________
(१६२) સંતાપ રહિત બને, પૈર્ય તથા સંઘયણ વિગેરેથી મુકત હેય, તે મહા પુરૂષોએ આચરેલા ઈગિત મરણ ને स्वी४ारे ६० वी शते ? ते ४ छ.
अणुपविसित्ता गामं वा नगरं वा खेडं वा कब्बडं वा मडंबं वा पट्टणं वा दोण मुहं वा आगरंवाआसमं वासन्निवेसं वा नेगमं वा रायहाणिं वा तणाई जाइजा तणाई जाइत्ता से तमायाए एगंतमवक्क मिजा, एगतमवकमित्ता अप्पंडे अप्पपाणे अप्पबीए अप्पहरिए अप्पोसे अप्पोदए अप्पुतिंग पणगदग महिय मकडा संताणए पडिलेहिय २ पमजिय २ तणाई संथरिजा, तणाइ संथरित्ता इत्थ विसमए इत्तरियं कुज्जा, तं सचं सच्चवाई ओएतिन्ने छिन्न कहं कहे आईयटे अगाईए चिच्चाण भेउरं कायं संविहय विरूवरूवे परीसहोवसग्गे अस्सिं विस्तं भणयाए भेव मणुचिन्ने तत्थावि तस्त काल परियाए जाव अणुगाभियं तियोमि (मू० २२२) ॥४-६॥ विमोक्षाध्ययने षठ उद्देशकः
બુદ્ધિ વિગેરે ગુણોને ગ્રાસ કરે અથવા અઢાર કરે જ્યાં લેવાય, તે ગામ છે, (બધી જગ્યા એ વા શબ્દનો અર્થ
Page #208
--------------------------------------------------------------------------
________________
( ૧૯૩)
ગુજરાતીમાં અથવા લે) જ્યાં કર ન હોય તે ન કર (નગર) છે, ધૂળના ઢગલાથી કેટ બનાવ્યો હોય તે ખેટ (ખેડુ) છે નાના કેટથી વીટાયેલું તે કર્બટ છે, રા ગાઉને આંતરે ગામ હેય તે માંબે છે, પત્તન (પાટણ) બે પ્રકારે છે. જલ પત્તન તે કાનન દ્વીપ વિગેરે છે, સ્થળ પત્તન તે મથુરા છે દ્રોણ મુખ તે જળ કે સ્થળ માર્ગે નીકળવા તથા પેસવાના રસ્તા હોય જેમકે ભરૂચ ખંભાત (બંદર) છે, સોના ચાંદી વિગેરેની ખાણ ને અકર છે, તાપસ વિગેરેને મઠ તે આશ્રમ (આશ્રય) છે, યાત્રા નિમિત્તે મળેલા માણસેને જ્યાં જમાવ થતા હોય તે સંનિવેશ છે, ઘણું વાણીયા (વેપારીઓ નું રહેઠાણ તે “નૈગમ” છે, રાજાને રહેવાનું નગર તે રાજ્યધાની છે. આમાંથી કોઈપણ જગ્યાએ જઈને ઘાસની યાચના કરે.
, ' . . = - પ્ર:– શા માટે?
: A , ઉ–-પિતાને સંથારે કરવા માટે સુકું નિર્જીવ ઘાસ દર્ભ વરણ વિગેરેને કઈ ગામ વિગેરેમાં જઈને તેના માલિકની આજ્ઞા લઈને પિલું સડેલું લીલું છેડીને સુકું ઘાસ લે, તે લઈને ઘાસ એકાંત સ્થળ પહાડની ગુફા વિગેરેમાં જઈ મહા સ્થતિ છે તે કહે છે, જેમાં કીડી વિગેરેનાં ઈંડાં ન હોય, જે બે ઇંદ્રિય જીવે ન હોય, તથા નીવાર શ્યામા, વિગેરે બીજે ન હોય, તથા લીલું ઘાસ પર
૧૩
Page #209
--------------------------------------------------------------------------
________________
(૧૯૪) વિગેરે ન હોય, તથા ઉપર કે અંદર ઠારનું પાણી પડેલું ન હેય (અર્થાત્ છાંટા પડેલા ન હય,) તથા વસ્સાદનું કે નીચેનું પાણી તેમાં પડેલું ન હોય, તેજ પ્રમાણે કીડીયા, પાંચ વર્ણની સેવાળ, તુર્તની પાણીથી પળાળેલી માટી કળયાનાં જાળાં રહિત નિર્દોષ જગ્યા હોય, તેવા મહા
સ્થડિલમાં ઘાસને પાથરે. પ્ર–કેવી રીતે? તે કહે છે. તે જગ્યાને આંખથી બરોબર જોઈને પછી જે હરણથી બબર પૂછને (દરેકમાં બે વાર લેવાનું કારણ બને બર જુએ) સંથારો પાથરીને ઝાડા પેશાબની જમીન બરેબાર જઈને પૂર્વ દિશાના મોઢે સંથારા ઉપર બેસી હથેળી અને લલાટમાં રજોહરણ ફરસાવીને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને પંચ પરમેષ્ઠિને યાદ કરી (અપિ શબ્દને અન્ય અર્થ છે) સમયમાં મુકરર કરેલા સ્થાનનાં ઇંગિત મરણ કરે, (ઇત્વર શબ્દને અર્થ પદ પગ મનની અપેક્ષા માટે છે તેથી) પાદપિપગમન અણસણ અથવા કરે, (પણ ઇવરને અર્થ સાકાર અમુક કાળ સુધીનું એ અર્થ ન લેવે) કારણ કે જિન કલપી વિગેરે મુનિને બીજા કાળમાં પણ સાકાર પ્રત્યાખ્યાનને સંભવ નથી, તે પ્રત્યાખ્યાન જેવા અંતિમ વખતે સરકારને સંભવ ક્યાંથી હોય? કારણ કે ઈવર તે અમુક કાળનું પચ્ચખાણ રોગી anક કરે, કે જે આ રોગથી પાંચ દિવસમાં મુકાઈશ,
Page #210
--------------------------------------------------------------------------
________________
(૧૫) તે પછી ભેજન કરીશ, તે શિવાય નહીં કરૂં વિગેરે ઈત્વર પચ્ચકખાણ છે, પણ ઇગિત મરણ તે પૈર્ય સંહનન વિગે
ના બળ વાળો પિતાની મેળેજ પાસું ફેરવવાની વિગેરે ક્રિયા કરના આખી જીંદગી સુધી ચારે આહારને ત્યાગ કરે છે. કહ્યું છે કે – पच्चक्खा आहारं, चउविहं णियमओ गुरुप्तमौके इंगियसंमि तहा, चिट्ठपि हु नियमओ कुगा ॥१॥ उध्वत्तह परिअत्तइ, काहगमाईवि अप्पणा कुणा सम्वमिह अप्पणाञ्चिअ ण, अन्न जोगेण घितिबलि
રા ચારે પ્રકારના આહારનું ગુરૂ પાસે નિયમથી પ્રત્યાખ્યાન કરે, અને ઇંગિત (મુકરર કરેલા ) ભાગમાં ચેષ્ટા પણુટનિમ મથી કરે છે, (૧) પાસું બદલે, બાજુએ જાય અથવા ઇલે. માતરૂં કરે, તે પણ જાતે કરે, તે ધેય તથા બળવાળો પિતાના સિવાય બીજા પાસે ન કરાવે–
- પ્રઢ ઇંગિત મરણ કેવું છે? અને કેણ કરે? તે કહું છે. સંત પુરૂષનું હિત કરે તેથી તે ઈંગિત મરણ સત્ય છે, અને સુગતિ માર્ગે લઈ જવામાં તે અવિસંવાદપણે હોવાથી તથા સર્વ જ્ઞના ઉપદેશથી તે ઈંગત મરણું સત્ય (તથ્ય ) છે. તથા પોતે પણ સત્ય બેલનાર હોવાથી સત્ય
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧૬) વાદી છે, કારણ કે આખી જીંદગી સુધી યથક્ત અનુષ્ઠાન કરવાની પ્રતિજ્ઞા લીધેલી તે ભાર ઉપાડવા સમર્થ હોવાથી અને તેમજ પાળવાથી સત્યવાદી છે, તથા “જ” પિતે રાગદ્વેષ રહિત છે, તથા સંસાર સાગરને તર્યો છે, અને ભૂતકાળ માફક ભવિષ્યમાં પણ તરવા માટે તે ઉપચાર કરવાથી અવતરું છે, તથા જેણે રાગ વિગેરેની વિકથા કોઈ પણ રીતે ન કરવાનું નકી કરવાથી છિન્ન કર્થકથ છે, અથવા આ ઇગિત મરણની પ્રતિજ્ઞા કેવી રીતે પાર ઉતારીશ? એવી કથા જેણે છેદી નાંખી, માટે છિન્ન કર્થકથ છે. કારણ કે દુષ્કર અનુષ્ઠાન કરનાર તેજ કથંકથી છે. પણ તે મહા પુરૂષપણે હોવાથી તે વ્યાકુળતાને પામતે નથી, તેજ પ્રમાણે આ સાધુએ બધી રીતે અતિશયથી જીવાદિ વિદાર્થો જાણી લીધાથી તે અતીત અર્થ છે, અથવા આદત અર્થ છે.
' " અથવા બધી રીતે અર્થે અતિકાંત કર્યા છે, અર્થાત્ જેને પ્રજા હવે કશું બાકી નથી. તે ઉપરત વ્યાપાર વાળે છે. તે જ પ્રમાણે બધી રીતે “ઇ” તે અતીત, અને તે નહીં માટે અનાતીત છે, અથવા અનાદર સંસાર કરનારે . સંસાર અર્ણવ પારગામી બન્યા છે. આ નિસ્પૃહી સાધુ ઇગિત મરણ સ્વીકારે છે, તે સાધુ વિધિએ પ્રતિ ક્ષણે ક્ષય પામતા ભિદ્ર શરીરને મેહ છેડીને જે
Page #212
--------------------------------------------------------------------------
________________
( ૧૯૭ )
ઐદારિક શરીર કમ સ'મધથી આવેલું છે, તેને વેસિ ાવે છે. અને જે પરિસહ ઉપસગે† ા જુદા આવે, તેનુ મથન કરે. સમ્યગ રીતે સહન કરી આ સર્વજ્ઞ પ્રણીત આગમમાં વિશ્વાસ રાખીને અવિસ'વાદના અધ્યવસાય પણાથી ભયાનક અનુષ્ઠાન જે કલીમ પુરૂષાથી ન વિચારાય, તેવુ ઇગિત મરણુ પાતે સ્વીકાર્યું છે, જો કે શંગના કારણે આ તેણે સ્વીકાર્યું છે છતાં પણ તેના લાભ કાલ પર્યંચ આગા જેટલેજ છે, તે ખતાવે છે, રાંગ પીડાના કારણે મરણુ સ્વીકાર્યું. છતાં તેના લાભ લાંખા કાળ જેટલાજ છે. એટલે કાળ પર્યાયમાંજ લાભ થાય. તેમ અહી પણ થાય છે, તે કાળજ્ઞ સાધુને આજ કાલ પર્યાય છે, કર્મના ક્ષય મન્નેમાં સમાનજ છે. કહ્યું છે કેઃ—સેવિ તથ નિયંાત શાહ તેને અર્થ પૂર્વ માફક છે, અને સમજાય તેમ છે કે અહી પણ પુષ્કળ નિર્જરા છે. ( આ ઉદ્દેશામાં રાગી સાધુ ઈત્રિત * પાદપેપગમન અણુસણુ કરે તે તેટલા ઘેાડા કાળમાં સમભાવે ઘણું દુઃખ સહેવાથી ગચ્છમાં રહી જે કર્મ ખપાવે તેટલુજ આ થાડા કાળમાં ખપાવે.)
છઠ્ઠો ઉદ્દેશે. સમાસ.
Page #213
--------------------------------------------------------------------------
________________
( ૧૯૮) સાતમા ઉદ્દેશ.
છઠ્ઠો કહીને હવે સાતમા કહે છે, તેને આ પ્રમાણે સબધ છે. ગયા ઉદ્દેશામાં એકત્વ ભાવના ભાવનાર તિ સહનન વિગેરેથી યુક્ત સાધુનું ઇંગિત મરણુ ખતાવ્યું, અને અહી' તેજ એકત્વ ભાવના પ્રતિમાઓ વડે બતાવે છે, એથી અહી તે પ્રતિમા બતાવે છે, તથા વધારે વિશિષ્ટ સધયણવાળા પાપાપગમન અણુશણુ પણ કરે. આ સબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
जे भिक्खु अचेले परिवुसिए तस्स णं भिक्खुइस एवं भवइ-चाएमि अहं तणफासं अहिया सि तर सीयफासं अहियासित्तए, ते फास अहियासित्तए दंसमसगफासं अहियासित्तए एगयरे अन्नतरे विरूवरूवे फासे अहियासितए, हिरिपंडिच्छायणं चsहं नो संचाए म अहियासित्तए, एवं से कप्पे कडबंधणं धारितए ( ० २२३)
જે સધુ પ્રતિમા ધારણ કરેલે! અને વિશેષ અભિગ્રહથી અચેલ ( વસ્ત્રરહિત પણે સયમમાં રહેલા હોય, તે ભિક્ષુને આવા અભિપ્રાય થાય છે, કે હું શ્રૃતિ સંહનન વિગેરે યુક્ત હાવાથી વૈરાગ્ય ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા અને માગમ ચક્ષુડે ( ચારે ગતિનુ જ્ઞાન હોવાથી
Page #214
--------------------------------------------------------------------------
________________
( ૧૯૯ )
નારકતિય 'અનુ દુઃખ જાણું છું. અને માનું છુ કે મારે મેક્ષ જેવુ... માટુ' ફળ લેવાનુ હોવાથી તૃણના સ્પર્શ કઇ દુઃખ દેતા નથી, તેજ પ્રમાણે ઠંડ તાપ ડાંસ મચ્છરની સ્પર્શી સહન કરવા શક્તિમાન છુ, તથા એક જાતના કે જુદી જુદી જાતિના અનુકૂળ કે પ્રતિકૂલ વિરૂપપવાળા ફરશે સહન કરવાને હું. શક્તિવાન છું, પણ લજ્જાને લીધે ગુહ્ય પ્રદેશને ઢાંકવાની જરૂર હોવાથી તે છેડવા હુ· ચાહતા નથી. અને આ સ્વભાવથીજ અથવા સાધનના વિકૃત રૂપપણાથી તે સાધુને શરમ લાગે, તેા તેને ચાળપટ્ટો પહેરવા ક૨ે છે, અને તે પહેાળાઈમાં એક હાથને ચાર આંગળના હોય, અને લબાઈમાં ફેડના પ્રમાણમાં હોય, તેવે ગણતરીના એક રાખે, પણ જો તેવાં કારણા ન હાય, તા અચેલપણેજ વિહાર કરે, અને અચેલપણુંજ ઠંડ વિગેરે સ્પર્શે સારી રીતે સહન કરે, એ બતાવવા કહે છે.
--
अदुवा तत्थ परकमंतं भुनो अचलं तणफासा फुमन्ति सीयफासा फुसन्ति ते फासा फुसन्ति दंसमसग फासा फुर्सति एगयरे अन्नपरे विरूव रूवे फासे अहिया सेइ, अचेले लाघत्रियं आगममाणे जाव સમભિજ્ઞાળિયા (જૂ૦ ૨૨૪)
એવુ કારણ તેને હાય, તે તે સાધુ વસ્ત્ર ધારણ કરે, અથવા પેતે લજજા ન પામતા હોય, તે અચેલ રહી સયમ
Page #215
--------------------------------------------------------------------------
________________
(२००) પાળે, અને વસ્ત્રરહિત સંયમ પાળતાં તેને તૃણના ફરશે ફરશે, તથા હૈંડ તાપ ડાંસ મચ્છરના ફરશે દુઃખ દે તેવા એક જાતના કે જુદી જુદી જાતના ભેગવવા છતાં પોતે અલ રહી કર્મનું લાઘવપણું માને, અને તેમાંજ સમત્વ માને, વળી પ્રતિમધારી સાધુજ વિશેષ અભિગ્રહ ધારણ કરે, તે આ પ્રમાણે કે હું બીજા પ્રતિમધારી મુનિઓને કિંચિત આપીશ, અથવા તેમની પાસેથી લેઈશ એ કઈ પણ જાતને અભિગ્રહ ધારણ કરે, તેની ભેગી કહે છે, . जस्त गं भिक्खुस्स एवं भवइ-अहं च खलु अन्नसिं भिक्खूणं असणं वा ४ आहट्ट दलइस्मामि आहडं च साहजिस्सामि १ जस्स ण भिक्खुस्स एवं भवह-अहं च खलु अन्नसिं भिक्खुणं असणं वा ४ आहट्ट दलइस्लामि आहडं चनो साइस्सामि २ जस्सणं भिकावुस्स एवं भवइ अहं च खलु असणं ग ४ आहह नो दल इस्लामि आहडं च माइ जिस्लामि ३ जाल ण भिक्खुम्स एवं भवइ अहंच खलु अन्नेसिं भिक्खूणं असणं वा ४ आहट्टनो दलइस्लामि आहडं च नो साइजिस्सामि ४, अहं च खलु तेण अहाइरित्तेण अहेसणिजण अहापरिग्गहिएणं
Page #216
--------------------------------------------------------------------------
________________
(૨૦૧૧). असणेण वा ४ अभिकख साहम्मियस्त कुजा वेयावडियं करणाए, अहं वावि तेण अहाइरित्तण अहेसणिजण अहापरिग्गहिएणं असणेण वा पाणे'ण वा ४ आभिकंख साहम्मिएहिं कीरमाणं वेयावडिय माइजिस्लामि लाघवियं आगममाणे जाव રમત્ત નામ arrar (g૦ ૨૨૯)
આ બધું પૂર્વ સૂ. ૨૧૭ માં આવી ગયું છે, તેથી સંસ્કૃત વડે કહે છે, જે ભિક્ષુને આ અભિગ્રહ હોય, કે હું બીજા સાધુઓ માટે આહાર લાવીને આપીશ, તથા તેમનું લાવેલું ખાઈશ (૧) બીજા સાધુને આ અભિગ્રહ હોય કે બીજા સાધુઓને આહાર લાવીને આપીશ પણ બીજાને લાવેલે ખાઈશ નહિ. (૨) કેઈને આવે અનિગ્રહ હોય કે બીજાને માટે આહાર લાવીને આપી નહિ, પણ તેમને લાવેલે ખાઈશ (૩) બીજાને માટે લાવીને આપીશ નહિ, તેમ લાવેલા ખાઈશ પણ નહિ. આચારમને કઈ પણ અભિગ્રહ ધારણ કરે, અથવા પ્રથમના ત્રણમાંને એક પદ વડેજ કઈ અભિગ્રહ કરે તે બતાવે છે, જે સાધુને. આ અભિગ્રડ હેય, કે હું બીજા એ અહિાર કરતાં વધેલા આહારનું ભજન કરીશ, કારણ કે તે પ્રતિમા ધારીઓને તેવું જ એષણીય (ખાવા યેગ્ય) છે, તે આ પ્રમાણે. પાંચ પ્રાકૃતિકામાં અગ્રહ છે, બેને અભિ
Page #217
--------------------------------------------------------------------------
________________
(૨૦૨) ગ્રહ છે, તેમજ પિતાને માટે લીધેલા આહારમાંથી સાધ મિક સાધુની વૈયાવચ્ચ નિર્જરાને ઉદ્દેશીને કરે, જો કે તેમણે પ્રતિમા ધારણ કરેલી હોવાથી એક જગ્યાએ ભેગા થઈને ન ખાય, પણ તેમને અભિગ્રહ એક સરખે હેવાથી સંગિક છે, અને તેથી તેવા ઉત્તમ સાધુનાં ઉપકરણ લાવવા માટે હવે વૈયાવચ્ચ કરૂં, આ અભિગ્રહ કેઈ લે, તથા બીજું બતાવે છે. (વા શબ્દથી બીજો પક્ષ બતાવે છે અપિ શબ્દ પુનઃના અર્થમાં છે) અથવા હું તેમણે લીધેલી ગોચરીમાંથી ૪ નિર્જરાને ઉદેશીને સાધાકિાએ કરેલી વૈયાવચ્ચને સ્વીકારીશ અથવા જે બીજાની વેવ્યાવચ્ચ કરે તેની હું અનુમોદના કરીશ. કે હે સાધે! તમે બહુ સારું કર્યું છે ! એવું વચન બોલીશ, તથા કાયા વડે તથા પ્રસન્ન મનવાળા ભવિવડે અનુમોદના કરીશ, આ બધું શા માટે કરે? કમની લઘુતા માટે. આ પ્રમાણે કઈ પણ અભિગ્રહ ધારણ કરેલે અચેલ કે સચેલ સાધુ શરીર પડા હોય અથવા ન હોય, પણ પિતાનું આયુ ડું રહેલું જાણુંને ઉઘત મરણ સ્વીકારે, તે બતાવે છે.
जस्स गं भिक्खुस्स एवं भवह-से मिलामि खलु. अहं इमम्मि समए इमं सरीरगं अणु पुव्वेण परिवहित्तए, से अणुपुव्वेणं आहारं संवहिना २ कसाए पयणुए किच्चा समाहियच्चे फलगावयट्ठी उद्याय
Page #218
--------------------------------------------------------------------------
________________
( २०३ ) भिक्खू अभिनिव्वुडच्चे अणुपविसित्ता गामं वा नगरं वा जाव राय हाणिं वा तणाई जाइजा जाव संधरिज्जा, इत्यवेि समए कार्य च जोगं च ईरियं चपक्वाइज्जा, तं सच्च सच्चावाई भए तिने छिन्न कहकहे आइयं अणाईए चिच्चाणं भेउरं कायं संविहुणिय विरूवरूवे परीसहोवसग्गे अस्सि विस्संभणाए भैरवमणुचिन्ने तत्थवि तस्स काल परिषाए सेवि तस्थ वियन्तिकारए, इच्चे पं वि. मोहाययणं हियं सुहं खमं मिस्सेसं आणुगामियं तिमि (सू० २२६) ॥८-७॥
( शु वास्यनी शोला भाटे छे, ) ते भिक्षुने भावो અભિપ્રાય થાય છે, કે હું ગ્લાન થયા છું, એમ જાણીને સૂ. ૨૨૨માં અતાવ્યા પ્રમાશે ઘાસ લાવીને એકાંત નિર્દોષ જગ્યામાં પાથરે અને ત્યાં બેસીને શુ કરે ? તે કહે છે, આ અવસરમાં પણ ખીજે સ્થળે નહિ પણ તેજ જગ્યાએ સ'થા રામાં બેસીને સિદ્ધની સમક્ષ પેાતાની મેળેજ પાંચ મહાવ્રતના ફરી આરોપ કરે (ફી આલાવા ગણી જાય ) ત્યાર પછી ચાર આહારનું પચ્ચકખાણ કરે, પછી પામે પગમન અણુશણુ માટે શરીરને સ્થિર કરે, ખને તેના વેપાર તે રા'કા વુ, લાંબા કરવું, કે આંખ મીંચવી ઉઘડવી તે પણ રાકે,
Page #219
--------------------------------------------------------------------------
________________
(૨૦૪)
તથા ઇરણ તે ઈર્યા તે સુક્ષમ કાય વચન સંબંધી તથા મન સંબંધી પણ અપ્રશસ્તનું પચ્ચકખાણ કરે, અને તે પાદપિપગમન અણુસણ સત્ય સત્યવાદી વિગેરે બધું ગયા ઉદ્દેશા પ્રમાણે જાણવું, (ઈતિ તથા બ્રવામિ શબ્દો પણ જાણીતા છે.)
સામે ઉદ્દેશ સમાપ્ત.
આઠમો ઉદેશે. સાતમે કહીને હવે આઠમે કહે છે, તેને સંબંધ આ પ્રમાણે છે, ગયા ઉદ્દેશાઓમાં કહ્યું કે રેગાદિ સંભવમાં કાળપર્યાયે આવેલું ભક્ત પરિજ્ઞા, ઇગિત, કે પાદપિગમન મરણ કરવું યુક્ત છે, અને અહીં તે અનુક્રમે વિહાર કરતા સાધુઓનું કાળ પર્યાયે આવેલું મરણ કહે છે, આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
અનુરુપ છે. अणुपुव्वेण विमोहाइं, जाई धीरा ममासज्ज । वसुमतो मइमतो, सव्यं नच्या अणेलिनं ॥१॥ दुर्विहपि विइत्ताणं; वुद्धा धम्मस्ल पारणा अणुव्वीइ मखाए, आरंभाओ (य) तिउद्दई ॥२॥ कसाए पवणूकिचा, अप्पाहारे तितिक्खए अहभिक्खू गिलाइज्ता, आहारस्सेव अंतियं ॥३॥
Page #220
--------------------------------------------------------------------------
________________
(૨૦૫)
जीवियं नाभिकंखिजा, मरणं नोवि पत्थए दुइओऽविन मज्जिज्जा, जीविए मरणे तहा ॥ ४ ॥
અનુક્રમે દીક્ષા લીધી, હિત શિક્ષા મળી, સૂત્રા મેળવી સ્થિર મતિ થયા પછી એકાકી વિહાર વિગેરે પ્રતિમા સ્ત્રી. કારી હાય, અથવા અનુપૂર્વા તે ર વષઁની સલેખના વિધિ જેમાં ચાર વરત વિકૃષ્ટ તપ વિગેરે અનુક્રમે પૂર્વે તપ બતાવ્યે, છે તે જાણવુ ત્યારપછી માડુ રહિત તે જેમાંથી કે જેનાથી માહ દૂર થયા, તેવાને ભક્ત પરિજ્ઞા ઇંગિત કે પાદાપ ગમન અણુસણ અનુક્રમે કરવનાં છે. તેમાં ધીર તે, ક્ષેાભાચમાન ન થાય, તેવા વસુ (સંયમ) વાળા તથા મનન, તે મંતિ હેય ઉપાદેય છેડવુ લેવું તે સંબંધી વિચાર કરનાર મતિમંત છે, તથા સર્વે કૃત્ય અકૃત્ય જાણીને જે સાધુન ભક્ત પરિજ્ઞા વિગેરે કઇ મરણ ઉચિત લાગે તથા પેાતાની ધૈયતા સંઘયણ વિગેરે વિચારી અદ્વિતીય (ઉત્તમ) રીતે જાણીને તેવા મરણે સમાધિનું પાલન કરે, (૧) એ પ્રકારની અવસ્થા તથા તપની બાહ્ય અભ્યંતર અવસ્થાને વિચારી પાલન કરીને, અથવા મેાક્ષાધિકારમાં એ પ્રકારનુ મુકાવું છે, તેમાં પણ બાહ્ય તે શરીર ઉપકરણ વિગેરે, તથા અભ્ય તર રાગાદિ છે તેને હૈયપણે જાણે અને ત્યાગીને આરંભથી દૂર થાય એટલે, જ્ઞાનનું ફળ હેયને ત્યાગવાનું છે, કાણ ત્યાગે ? બુદ્ધિમાન પુરૂષા, તે તત્વને જાણનારા શ્રુત ચારિત્ર નામન
Page #221
--------------------------------------------------------------------------
________________
(ર૦૬) ધર્મ છે, તેની પાર પહોંચનારા છે, અર્થાત્ સમ્યમ્ જાણ નારા છે, તે પંડિત ધર્મ સ્વરૂપને જાણનારા પ્રવસ્થાના અનુક્રમે સંયમ પાળીને જાણે કે હવે મારા જીવવાથી કંઈ વિશેષ ગુણ નથી, એથી હવે મેક્ષને અવસર મળે છે, તેથી હું કયા મરણે મરવા ગ્ય છું એમ વિચારીને શરીર ધારણ કરવા માટે અન્ન પાન વિગેરે શેધવારૂપ આરંભથી છુટે છે, (અહીં પાંચમીના અર્થમાં ચેથી વિભક્તિ છે,) તથા કઈ પ્રતિમાં (girો તિ ) પાઠ છે, એટલે આઠ ભેટવાળા કર્મથી પોતે છુટે છે, (વ્યાકરણના નિયમ પ્રમાણે વર્તમાનના સમીપમાં વર્તમાન માફક થાય છે) પા. ૩-૩-૧૩૧ ના નિયમ પ્રમાણે ભવિષ્યકાળના અર્થમાં વર્તન માન કાળ છે. (૨) -
અને તે અચુદત મરણ માટે સંલેખના કરતે પ્રધાન ભૂત (શ્રેષ્ઠ) ભાવે સંલેખન કરે તે બતાવે છે. એટલે કષ તે સંસાર છે. તેને આય તે કષાયે છે. તે કોઇ વિગેરે ચાર છે, તેને પાતળા (એ) કરતે થેડું ખાય, તે બતાવે છે—
તે પણ વધારે પ્રમાણમાં નહિ, તે બતાવે છે, અ૯પાહારી (થોડું ખાનારે) તે છઠ આઠમ વિગેરે સંખનાના અને આવેલા તપને કરતે પારણામાં પણ અલ્પ ખાય, અને અહ૫ આહાર ખાવાથી કેધને ઉદ્દભવ થાય, તેને ઉપશમ
Page #222
--------------------------------------------------------------------------
________________
(૨૦૭).
કરે. તે બતાવે છે તુચ્છ માણસથી પણ તિરસ્કારનાં વચન સાંભળે, તે પણ સહન કરે, અથવા રોગ વિગેરે પણ, બરાબર રીતે સહન કરે, તે પ્રમાણે સંલેખના કરતે આહાર ને ઓછા પ્રમાણમાં લેવાથી તે મુમુક્ષુ ભિક્ષુ ગ્લાનતા પામે, તે સમયે આહારની અંત અવસ્થાને સ્વીક્ટરે, એટલે ચાર વિષ્ટ વિગેરે સંલેખનાના કમને તપ છેડીને ભજન કરે, અથવા ગ્લાનતા પામ્યાથી આહારની સમીપમાં ન જાય, તે આ પ્રમાણે-હમણું થોડા દિવસ ખાઈ લઉં, અને પછી બાકીની સ લેખનાને તપ કરીશ એવી આહાર ખાવાની ભાવામાં ન જાય. વળી–ને સંલેખનામાં રહેશે. અથવા આખી જીંદગી સુધી હમેશાં તે સાધુ પ્રાણ ધારવા ઉપ જીવિતને ન ચાહે, તથા ભૂખની વેદનાથી કંટાળી મરણ પણ ન વાંછે, તથા જીવિત તથા મરણમાં સંગ (ધ્યાન) ન શેખે (૪) ત્યારે તે સાધુ કે હોય તે કહે છે– मज्झत्थो निजरापेही, समाहिमणुपालए अन्तो बहिं विउसिज, अज्झत्थं सुखमेतणा ॥२॥ जंकिंचु के कमंजाणे, आउ खेमहसमप्पणी तस्से व अंतरद्धाए, खिप्पं सिक्खिन पंडिए ॥६॥ गोमेवा अदुवा रो, थंडिलं पडिलेहिया अप्पपाणं तु विनाय, तगाई. संथो मुणी ॥७॥
Page #223
--------------------------------------------------------------------------
________________
(૨૦૮)
अणाहारो तुयहिज्जा, पुट्टो तत्थ हिंयासए ब्राइवेलं उवचरे, माणुसेहि विव ॥ ८ ॥
રાગદ્વેષની વચમાં રહે તે મધ્યસ્થ છે, અથવા જીવિત મરણની આકાંક્ષા રહિત તે મધ્યસ્થ છે, તે નિરાની અપેક્ષા રાખનાર તે નિરાપેક્ષી છે. તેવેા સાધુ જીવન મરણની આ શસા રહિત સમાધિ જે અત વખતની છે, તેનુ પાલન કરે, અર્થાત્ કાલ પર્યાય વડે જે મરણ આવે તે સમાધિમાં રહી પાળે તથા અંદરના કષાયાને તથા મહારના શરીર ઉપકરણ વિગેરેને મમત્વ છેડી દે, અને અધ્યાત્મ તે અંતઃકરણને શુદ્ધ કરે, એટલે મનમાં થતા રાગદ્વેષ વિગેરેનાં અંધાં જોડકાં દૂર થવાથી વિસ્રાંતસિકા (ચંચળતા ) રહિત અંતઃકરણને વાંછે, વળી ઉપક્રમણ તે ઉપક્રમ ઉપાય છે, તેવા કોઈ પણ ઉપાયને જાણે.
પ્ર-કાના ઉપક્રમ ? આયુષ્યનુ' ક્ષેમ તે સમ્યક્ પ્રકાર
પળવુ .
- પ્ર૦-કાના સબંધી તે આયુ છે ? ઉ−ને આત્માનુ તેને પરમાર્થ આ છે. કે આત્મા પોતાના આયુષ્યના ક્ષેમથી પ્રતિપાલન કરવા જે ઉપાયને જાણે તે તેને શીઘ્ર શીખવે, એટલે બુદ્ધિમાન સાધુ તે પ્રમાણે વર્તે, પણ તે સલેખનાના કાળમાં ખાર વર્ષ પૂરા થતા પહેલાંજ અધવચમાં શરીરમાં વાયુ વિગેરેના રોકાણથી શીઘ્ર જીવ
Page #224
--------------------------------------------------------------------------
________________
(૨૦૯)
લેણ રોગ ઉત્પન્ન થાય તા સમાધિ મરણને વાંછો તેના ઉપશમના ઉપાયને એષણીય વિધિએ તેલ ચાળવું વિગેર કરે, અને ફરી પાછી સ ́લેખના શરૂ કરે, અથવા આત્માંનુ આયુ ( નિંત ) ને કંઇ પણ આયુના પુદ્ગલાનું સત્તન ( ઉપક્રમણ ) ઉત્પન્ન થએલુ જાણે, તે તે સલેખનાનાં તપમાંજ અનાકુલ તિવાળા બનીને શીઘ્રજ ભક્ત પરિજ્ઞા વિગેરેને બુદ્ધિમાન સાધુ શીખવે (આદર), (૯) પ્રસ‘લેખના વડે શુદ્ધ કાયવાળા બનીને મરણ કાળ આવેલે જાણીને શુ કરે ? તે કહે છે.
"
.
ગ્રામ-શબ્દ જાણીતા છે. પણ તેના અર્થ અહીં પ્રતિશ્રય (ઉપાશ્રય) અતાન્યેા છે, પ્રતિશ્રયજ તેને સ્થપડિલ (સ*થારાની જગ્યા) છે. તેને જોઇને સધારા કરે અથવા અરણ્ય એટલે ઉપાશ્રયની બહાર અ મતાન્યે, ઉદ્યાન અથવા પર્યંતની ગુફામાં સંથારાની જગ્યા પ્રથમ નિર્જીવ જીએ, અને ગામ વિગેરેથી યાચી લાવેલા દભ વિગેરેના સુકા ઘાસમાં યથા ઉચિત કાળના જાણનારા સાધુ સંથારો કરે, શ્વાસ પાથરીને શું કરે ? તે કહે છે—
આહાર રહિત તે અનાહારી બને, તેમાં શક્તિ અનુસારે ત્રણ અથવા ચારે આહારનું પ્રત્યાખ્યાન કરી પચ મહાબતનુ કરી સ્વય’આરાપણું કરી બધા પ્રાણી સમૂહને ખમાવેલા ખની સુખ દુઃખમાં સમભાવ રાખી પૂર્વે મેળવેલા
૧૪
Page #225
--------------------------------------------------------------------------
________________
(819)
પુણ્યના સમૂહવડે સરણી ન કરતા થારામાં પાસુ ફેરવવુ કરે, પસિહ ઉપસર્ગો આવે તેને દેહ મમત્વ છેડેલ હોવાથી સમ્યક્ પ્રકારે સહન કરે, તેમાં મનુષ્યના અનુકૂલ પ્રતિકૂલ પરીસહ ઉપસર્ગ આવતાં મર્યાદાનુ ઉલંઘન ન કરે, તેમ પુત્ર શ્રી વિગેરેના સબ'ધથી આત્ત ધ્યાનને વશ ન થાય, તેમજ પ્રતિકૂલ પરીસહ ઉપસૌથી ક્રોધથી હણાયલા ન થાય, તેજ પતાવે છે— संसप्पा य जे पाणा, जय उडुमहाचरा । સન્તિ મનમોળિયં, ન છળે ન જમસ્રણ શી पाणा देहं विहिंसन्ति, ठाणाओ नवि उन्भमे । आसवेहिं विविनेहिं तिर्यमाणोऽहिया सए ॥१०॥ गन्धेहिं विवित्ते, आउकालस्स पारए । परंगहिय तरंग येथे दविष विषाणओ ॥ ११॥ સયંને બવો ધને. નાથપુસેન સાઈટ . આવો વટીવાર વિજ્ઞહિમા તિજ્ઞા નિા૫ણ
1
સ'સન કરે, તે કીડી ક્રષ્ણુ (શિયાળ) વિગેરે જે પ્રાણીઓ છે, તથા ઉંચે ઉડનાર ગીધ વિગેરે છે, તથા ખીલમાં નીચે રહેનારા સાપ વિગેરે છે, તથા સિહુ વાધ વિગેરે આવીને માંસ ભક્ષણ કેર, તથા ઢાંસ મચ્છર વિગેરે લાડી પી.એ, તે સમયે તે તેને હાર અર્થે આવેલા જાણીને
Page #226
--------------------------------------------------------------------------
________________
(૨૧૧)
અતિ સુકુમાર માફ્ક તેમને હશે નહીં. તેમ રોહરણુ વિગેરેથી ઉડાડીને ખાવામાં અંતરાય ન કરે, (૯) વળી આવેલાં પ્રાણીઓ મારી કાયાને હશે, પણ મારાં જ્ઞાન દન ચારિત્રને નહી. હણે, તેમ વિચારી કાયાને મેહુ ઘેાડેલ હોવાથી તેને ખાતાં અંતરાયના ભયથી પોતે ન રાકે, અને તે સ્થાનથી પોતે ભયના કારણે બીજે ખસે નહિં, પ્રઃ—કેવા મનીને ?
ઉઃ—પ્રાણાતિપાત વિગેરે પાંચ આશ્રવા અથવા વિષય કષાય વિગેરેથી દૂર રહીને શુભ અધ્વસાય વાળા મનીને ડાંસ મચ્છર વિગેરેથી લેાહી પીવાતા પણ. અમૃત વિગેરેથી સિંચન થવા માફક તેઓની કરેલી પીડાને પોતે તપ્યા છતાં પણ સહન કરે; (૧૦) વળી બાહ્ય અભ્યતર ગ્રંથ તથા શરીરના પ્રેમ વિગેરેથી અંતે દૂર રહી દૂર રહી તથા અંગ્ ઉપાંગ વિગેરે જૈન આગમથી...આત્માને ભાવતા શુકલ ધ્યાન ને ધ બ્યાનમાં રક્ત મની મૃત્યુ કાલના પાર ગામી અને એટલે જ્યાં સુધી છેવટના શ્વાસેાશ્વાસ હોય ત્યાં સુધી તેવી સમાધિ રાખે, આ ભક્ત પ્રત્યાખ્યાન મરણુથી મેાક્ષમાં જાય, અથવા દેવ લાકમાં જાય.
..
ભક્ત પુરિજ્ઞા કહીને હવે ઇષિત મરણ અડધા લેાકથી કહે છે. પ્રકષથી ગ્રહિત માટે પ્રક ગ્રહિ છે, અને તે પ્રકથી લીધાથી પ્રચહિત તર છે. (અને, પ્રત્યય લાગવાથી) પ્રગહિત
Page #227
--------------------------------------------------------------------------
________________
( ૨૧૨ )
તરક છે, હવે ઇઇંગિત મરણ કહે છે કારણ કે આ ભક્ત પ્રત્યા ચાનના નિયમથીજ ચાર આહારનું પ્રત્યાખ્યાન છે, તથા ઈંગિત પ્રદેશમાં સ‘થારાની જગ્યામાંજ વિહાર લેવાથી વિશિધૃતર ધૃતિ સંહનન વિગેરેથી યુક્ત હોય, તેજ પ્રક`થી લે છે, પ્રઃ— કાને હાય છે ? દ્રવ્ય (સયમ ) જેને હાય તે દ્રવિક છે, અને તે ગીતાનેજ છે, અને તે જધન્યથી પણ નવ પૂર્ણાંનું જ્ઞાન હોય તેવાને છે, ખીજાને નથી, અહી ઈંગિત મરણમાં પણ સલેખનામાં કહેલ તૃણુ સુથાર વિગેરે સમજવુ, (૧૧)
'
આ અપર વિધિ છે ? તે કહે છે, આ ઉપર બતાવેલા વિધિ ભક્ત પરિણાથી જુદો ઈ ંગિત મરણના વિધિ વિશેષ પ્રકારે વીર વદ્ધમાન સ્વામીએ સમ્યક્ પ્રકારે પ્રાપ્ત ક છે, આ બંને જોડે કહેવાથી અને પ્રત્યક્ષ સમાન કહેવાથી (ઈદ) ‘ આ ’ વિશેષણુ મુક્યું છે, આ ઇ ંગિત મરણમાં પણ પ્રત્રજ્યા વિગેરેના વિધિ કહેવા, સલેખના પૂર્વ માર્ક જાણવી, તેજ પ્રમાણે ઉપકરણ વિગેરે ત્યજીને સંથારાની જગ્યા બરાબર દેખીને આલેચના કરી પાપથી પાછેં હટીને પંચ મહા વ્રત ફરી ચરીને ચાર આહારનુ પ્રત્યાખ્યાન કરીને સ’થારામાં બેસે, અહી. આટલુ' વિશેષ છે.
આત્માને છેડે એટલે અગ સબધી વેપાર વિશેષ પ્રકાર ત્યજે ત્રિવિધ ત્રિવિધ તે ત્રણ મન વચન કાયાથી
Page #228
--------------------------------------------------------------------------
________________
(૨૧૩). કરવું કરાવવું અનુમોદવું વિગેરે બધું આત્મ વેપાર શિવાયુનું ત્યાગે. જરૂર પડતાં પાસું ફેરવવું પડે હાલવું પડે અથવા પેશાબ વિગેરે કરે હોય તે જાતે જ કરે, (બીજાની મદદ ન લે) વળી બધી રીતે પ્રાણનું રક્ષણ વારંવાર કરવું તે બતાવે છે. हरिएलु न निवजिज्जा, थंडिलं मुणियासए विओसिज्ज अणाहारो, पुट्ठो तत्थहियासए ॥ १३ ॥ इंदिएहिं गिलायंतो, समियं आहरे मुणी तहावि से अगरिहे, अचले जे समाहिए ॥ १४ ॥ अभिकमे पडिकमे, संकुचए पसारए काय साहारणहाए, इत्यादि अवेयणो ॥ १५॥ परिक परिकिलन्ते, अदुवा चिठे अहायए. ठाणे ण परिफिलान्ते, नितीइज्जा य अंतसो॥१६॥ હરિત તે ના અંકુરા વિગેરેમાં ન સૂએ, પણ નિર્દોષ જગ્યા જોઈને સૂએ, તથા બાહય અત્યંતર ઉપધિ છેડીને અનાહારી બનીને પરિસહ તથા ઉપસર્ગથી ફરસાયલે પણ સંથારામાં બેઠેલે રહી સમ્યક પ્રકારે સહન કરે, (૧૩) વળી આહારના અભાવે મુનિ ઈદ્રિયેથી ગ્લાન ભાવ પામે, તે પણ આત્માને સમાધિમાં રાખે, એટલે શમિને ભાવ શમિતા એટલે સમ ભાવને ધારણ કરી આર્તધ્યાન ન કરે. તથા
Page #229
--------------------------------------------------------------------------
________________
( ૨૧૪)
જેમ સમાધાન રહે તેમ બેસે. એટલે સ'કાચથી ખેદ પામે તા હાથ વિગેરે લાંબા કરે. તેનાથી પણ ખેદ પામે તા સ્થિર ચિત્તે બેસે. અથવા મુકરર જગ્યામાં ફરે. તેમાં પણ આ પોતે ધ્રુટ રાખેલી હાવાથી નિ'દવા જોગ નથી તે કેવી છે, તે કહે છે. અચળ તે સમાધિમાં રહે તે ઈંગિત પ્રદેશમાં પોતાની મેળે શરીર ચલાવે. પણ ખેદથી કંટાળી અલ્યુદત્ત મરણથી ચલાયમાન ન થાય. તેથી તે અચળ છે. ( શરીરથી હાલે પણ શુભ ધ્યાનથી ચલાયમાન ન થાય. ) પોતે ધર્મ ધ્યાન કે શુકલ ધ્યાનમાં મન રાખે. અને ભાવથી નિશ્ચળ રહીને ઈંગિત પ્રદેશમાં ચક્રમણ વિગેરે કરે. (૧૪) તે તાવે છે.
પ્રજ્ઞાપકની અપેક્ષાએ સંમુખ તે અભિકમણ છે, અર્થાત્ સથારાથી દૂર જાય. તથા પ્રતીપ એટલે પા। સંથારા તરફ આવે. પેાતાના મુકરર ભાગમાં જા આવ કરે તથા નિષ્પન્ન અથવા નિષન્ન રહીને જેમ સમાધિ રહે તેમ ભુજા વિગેરેને સાચે અથવા લાંમા કરે.
પ્રઃ—શા માટે !
ઉઃ—તે મતાવે છે. શરીરની પ્રકૃતિના કામળપણાના સાધારણ કારણથી કરવું પડે છે. અને કાયને સાધારણપણુ હોવાથી પીડા થતાં આયુના ઉપાયના પરીહાર વડે પોતાની આયુની સ્થિતિ ક્ષય થવાથી મરણ થાય. ( શરીરના તેવા
Page #230
--------------------------------------------------------------------------
________________
(૨૧) સ્વભાવ હોવાથી તે કરવું પડે છે પણ તેમને મહા સર્વપણું હેવાથી શરીરની પfઠા થવાથી ચિંતમાં બેટો ભાવે થાય તેમ ન જાધુ) શંકા. જેણે કાયાને બધે વ્યાપાર રેકલે છે. તે સુકા લાકડે માફક અચેતન પણે પડે હેય. તેને પુન્યને સમૂહ ઘણે એકઠા થયા છે. તે આ માટે કાયાને હલાવે ?
ઉ–તે નિયમ નથી, શુદ્ધ અધ્યવસાયથી યથાશક્તિ ભારવહન કરવા છતાં તેની ખબરજ કર્મ ક્ષય છે. અહીં વા અવ્યય હેવાથી જાણતું કે, પાદપપગમનમાં અચતન અકિય માફક ઈગિત મરણુ વાળે સક્રિય હોય, તે પણ બંને સમાનજ છે. (બંનેની ભાવમાં સમાનતા છે. કાયા સંબંધિ ઈગિત મરણમાં સક્રિય છે. અને પાપગમનમાં કાયાને હલાવવાની નથી. માટે અક્રિય છે. '
અથવા ઈગિત મરણમાં અચેતન સુકા લાકડા માફક સર્વ કિયા રહિત જેમ પાદપેપગમન વાળ હોય તેમ છે તે શક્તિ હોય તે નિશ્ચળ રહે. (૧૫) તેવું સામ ન હોય તે આ પ્રમાણે કરે. તે કહે છે. જે બેઠે અથવા ન બેઠે. ગાત્ર ભંગ થાય તે ત્યાંથી ઉઠીને ફરે તે સમયે સરળ ગતિએ નિયમિત ભાગમાં આવજા કરે અને થાકી જાય છે જેમ સમાધિ રહે તેમ બેસે અથવા ઉભે રહે. જે સ્થાનમાં ખેદ પામે તે બેસે, અથવા પલાંઠી મારીને અથવા સ્વધી
Page #231
--------------------------------------------------------------------------
________________
(૨૧૬)
પલાંઠી મારીને અથવા ઉત્સુટુક આસને બેસે અને થાકે તે સીધે બેસે તેમાં પણ ઉત્તાનક (સીધે ઊંચે મેટું રાખીને) સુવે અથવા પાસું ફેરવે અથવા સીધે સુવે અથવા લગંડશાયી સુવે જેમ સમાધિ રહે તેમ કરે (૧૬) વળી आसीणेऽणेलिसं मरणं, इन्दियाणि समीरए। कोलावासं समामजन, वितहं पाउरेसए ॥ १७ ॥ जओ व समुपज्जे, न तत्य अबलम्बए तउ उक्कले अप्पाणं, फासे तत्थ अहियासए ॥१८॥ अयं चायपतरे सिया, जो एवमणु पालए सव्व गाय निरोहेऽवि, ठाणाओनवि उभमे ॥१९॥ अयं से उत्तमे धम्मे, घुन्द द्वाणम्स परगह अचिरं पडिलेंहिता, विहरे चिमाहणे ॥ २० ॥
પ્ર–શુ આશ્રયીને? - ઉ– અપૂર્વ આ મરણ છે, અને તે સામાન્ય માણસને વિચારવું પણ દુર્લભ છે.
–તે બનેને શું કરે? તે કહે છે. ઇદ્રિના ઈષ્ટ અનિષ્ટ પિતાના વિષથી રાગદ્વેષ ન કરતાં તેને સમભાવે પ્રેરે કેલાવાસ (ધુણના કીડાનું સ્થાન) અથવા ઉધઈને રામુહ ચેલે દેખીને જે ચીજ હોય અથવા તેમાં નવી જીવાત ઉત્પન્ન ન થાય તેવું જોઈને ખુલ્લું દેખાતું પિલાણ રહિત પિતાને ટેકે લેવા છે. (૧૭)
Page #232
--------------------------------------------------------------------------
________________
(૧૭) : ઇગિત મરણને આશ્રયી જે નિષેધ છે. તે કહે છે. આ અનુષ્ઠાનથી અથવા ટેકા વિગેરેથી વજ માફક દર રહે અર્થાત્ કીડાને થતું દુઃખ સાધુને વજ લેપ માફક ત્યાં દેષ લાગે માટે તે ઘુણવાળા લાકડાને ટેકે વિગેરે લે નહીં. તથા ઉંચી નીચી કાયાને કરતાં અથવા ખરાબ વચનથી અથવા આર્તધ્યાન વિગેરે મનના યોગથી પિતાના આત્માને દેષ લાગતે જાણીને તેનાથી દૂર રહે અર્થાત્ પાપ લાગવા ન દે અને તેમાં ધર્મ અને સંહનન વિગેરે મજબુત હોય તે શરીરની વૈયાવચ્ચ ન કરે. અને ચડતા શુભ ભાવના કંડકવાળ બની અપૂર્વ અપૂર્વ ભાવની ધારાએ ચઢીને સર્વગ્નના કહેલા આગમ અનુસારે પદાર્થના સ્વરૂપના નિરૂપણમાં પિતાની મતિ સ્થિર કરીને આ શરીર આત્માથી જુદું છે.. માટે ત્યાગવા જોગ છે, એ વિચાર કરીને બધા દુઃખ ના સ્પર્શોને તથા અનુકૂળ પ્રતિકૂળ આવેલા ઉપસર્ગ પરીસહેને તથા વાતપિત્ત કફના ઠંદ્ર અથવા જુદા રંગો આવે તે મારે કર્મક્ષય કરવાનું હોવાથી હું ઉઠ છું માટે મારેજ આ પૂર્વે કરેલાં પાપને ભેગવવાં જોઈએ. આ વિચાર કરીને દુઃખ સહે. - કારણ કે મેં જે શરીરને ત્યાખ્યું છે. એને જ ઉપદ્રવ કરશે, પણ જે ધર્મ આચરણને કરવું છે, તેને બાધા લગાડે તેમ નથી. માટે તેવું વિચારીને સહે. (૧૮) ઇગિત મરણું
Page #233
--------------------------------------------------------------------------
________________
(૧૮) કહ્યું હવે પાપેપિંગમો અણસણ કહે છે. તેં જોડ કહેલ હવાથી આ વિશેષણ વડે મરણનો વિધિ બતાએં છે. આ આથત તર છે તે બતાવે છે મર્યાદાની વિધિમાં આ ઉપસર્ગ છે. તે સંપૂર્ણ યત થતાં આયત શબ્દ છે. અને ઉપરના બે અણસણ કરતાં વધારે આયત છે, માટે આયત તર છે. . !' અથવા ઉરના અને અણસણથી અતિશય આરે છે. માટે અત્તર છે અર્થાત્ યત્નથી અધ્યવસાયવે છે. પ્રથમ કહેલ અણસણું કર્તા પિપપગમન વધારે દતર છે એમાં પણ ગિત મરણમાં કહ્યા મુજબ પ્રત્યે સંલેખન વિગેરે બધું જાણવું, પ્રવ—જે આ આયત તર છે તે શું કરવું &–કહે છે. જે ભિક્ષુક આ કહેલી વિધિએજ પાદપપગમન વિધિને પાળે તથા શરીરના બધા વ્યાપાર છેડવાથી કાયા તપે અથવા મૂછ પામે અથવા મરણ સમુદ્યાત આવે, અથવા લેહી માંસ શિયાળીયા ગીધ કીડીઓ વિગેરેથી ખવાય, પીવાય, તે પણ મહા સત્વના કારણે પિતે જાણે કે આ ઈચ્છિત મોટું ફળ આવ્યું છે તેથી તે સ્થાનથી દ્રવ્યથી, અને ભાવથી તે શુભ અધ્યવસાયથી ચલાયમાન ન થાય. ન જ સ્થાને જાય. (૧૯) વળી આ અંતઃકરણમાં ઉત્પન્ન થવાથી પ્રત્યક્ષ મરણ વિધિ છે. અને તે સૌથી શ્રેષ્ઠ હોવાથી પાદપ ઉપ
Page #234
--------------------------------------------------------------------------
________________
(૧૯). ગમન રૂપ મરણને ધર્મ (વિશેષ) વિધિ છે. ઉત્તમ પણાની કારણે બતાવે છે. (સૂત્રમાં છઠ્ઠી છે. તેને પાંચમીમાં એક લઈએ તે પૂર્વ સ્થાનથી એટલે ભક્ત પરિક્ષા તથા ઈમિટ મરણના-રૂયથી આ પ્રકર્ષથી ગ્રહ છે, માટે પૂર્વ સ્થાન પ્રગ્રહ છે. અર્થાત્ પ્રગ્રહિતતર છે. તે પ્રમાણે જે ઇંગિ. મરણમાં કાયાને હલાવવાની છુટ હતી તે પણ અહીંયા નથી. ઝાડનું મૂળ જમીનમાં હોય, તે પિતે બળાતું કે છેદાનું સ્થાનથી ખસતું નથી. તેમ પતે સાધુ ઝાડ માફક ચેષ્ટી ક્રિયા રહિત દુખમાં આવેલ હોય તે પણ ચિલાતી પુત્ર માફક સ્થાનથી ખસતું નથી. પણ ત્યાં જ સ્થિર રહે છે તે બતાવે છે. અચિર સ્થાન તે પિતાના સંથારાની જણ્યા ત્રથમથી જોઈને કહેલી વિધિએ તેમાં રહે. આ પાદપઉપગમનના અધિકારથી વિહરણને અર્થ વિહાર ન લેતાં. પિતે વિધિએ પાલણ કરે એમ જણવું. પણ સ્થાનથી ન ખસે, તેજ બતાવે છે. બધા ગાત્રને નિરેધમાં પણ સ્થિર રહે પણ ખસે નહીં. - પ્ર–આવે કેણ છે?
ઉ–માહણ સાધુ છે. તે બેઠે હેય ઉભે હેય તે પણ શરીરની ખબર રાખ્યા વિના જેવી રીતે પિતે પ્રથમ કાયાને સ્થાપિ હાય તેમજ અચેતન માફક રહે હાલે નહીં (૨૦) આજ વાતને બીજી રીતે કહે છે. "
Page #235
--------------------------------------------------------------------------
________________
(૨૨૦)
अचित्तं तु समासज्ज, ठावए तत्थ अप्पगं वोसिरे सव्वसो कार्य न मे देहे परीसहा ॥२१॥ जावज्जीवं परीसहा, उपसग्गा इति संखया संवुडे देहभेयाए, इय पन्नेऽअहियासए ॥२२॥ भेउरेलु न रज्जिज्जा, कामेसु बहुतरेसुवि इच्छा लोभ न सेविज्जा, धुववन्न मपहिया ॥२३॥ सासएहिं निमन्तिज्जा, दिव्वमायं न सद्दहे तं पडियुज्झ माहणे, सव्व नूमं विहूणिया ॥२४॥
ચિત્ત જેમાં ન હોય તે અચેતન (જીવ રહિત) છે અને તેવી સંથારાની જગ્યા અથવા પાટીયું વિગેરે મેળવીને તેને ઉપર સમર્થ પુરૂષ બેસે અથવા કઈ લાકડા ઉપર ત્યાં આત્માને સ્થાપન કરે અને ચાર પ્રકારને આહાર ત્યાગીને મેરૂ પર્વત માફક નિષ્પકપ રહે પ્રથમ ગુરૂ પાસે આલેચના વિગેરે ક્રિયા કરીને આત્માથી દેહને દૂર કરે (મહ છેડે) તે સમયે જે કઈ પરીસહ ઉપસર્ગો - આવે તે ભાવના ભાવે કે આ મારી દેહ હવે નથી કારણકે મેં તેને ત્યાગી છે તે પસિહ મને કેવી રીતે લાગે? અથવા મારા શરીરમાં પરીસહ નથી, કારણકે સારી રીતે સહેવાથી તે સંબંધી પીડાના ઉદ્દેગને અભાવ છે. એથી પરિસહેને કર્મ શત્રુને નજીવા માફક અપરીસહેજ
Page #236
--------------------------------------------------------------------------
________________
(૨૨૧)
માને (શત્રુને જીતવાથી આનંદ માને તેમ પરીસને જીતે) (૨૧).
. . . . * પ્ર–તે કયાં સુધી સહેવા? આવી શંકા દૂર કરવા કહે છે. આખી જીદંગી સુધી પરિસહ અને ઉપસર્ગ સહેવા એમ જાણીને તેને સહન કરે અથવા મને આખી જીંદગી સુધી પરિસહ ઉપસર્ગો નથી એમ જાણીને સહે. અથવા જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી પરિસહ ઉપસર્ગની પીડા થાય છે, તે ચેડા આંખના પલકારા સુધી આ અવસ્થામાં હું રહેલ છું. તેવાને તે આ અલ્પ માત્ર છે એમ જાણીને કાયાને બરાબર સંવરીને શરીર ત્યાગ માટે ઉકેલે છું એમ માનીને તે મુનિ ઉચિત વિધાનને જાણનારે કાયાને પીડા કરનારાં જે જે કષ્ટ આવે તે બરાબર સહે (૨) એ
આવા સાધુને જોઈને આશ્ચર્ય પામીને) કેઈ રાજ વિગેરે ભેગોની નિમંત્રણું કરે તે બતાવે છે. એટલે જે ભેદાવાના સ્વભાવવાળા છે તે ભિદુર શબ્દ વિગેરે પાંચ કામ ગુણો છે. તેમાં રાગ ન કરે (મુનિ તેનાથી ન લલચાય) અથવા બીજી પ્રતિમાં પણ વાવિ પાઠ છે. એટલે ઈચ્છા મદનરૂપ જે કામ છે, તે ઘણું પ્રમાણમાં હોય તેમાં ન લલચાય અર્થાત્ તે રાજા પિતાની કન્યાનું દાન વગેરે આપવા લેભાવે. તે પણ તેમાં વૃદ્ધ ન થાય તથા ઈચ્છો રૂપ લે તે ઇચ્છા લેમ છે તે મુની આ અણુસણનું
Page #237
--------------------------------------------------------------------------
________________
(૨૨) કુળ આવતા ભવમાં મને ચકવર્તીનું પદ અથવા ઇંદ્રની પદવી વિગેરે મળે તેવા અભિલાષનું નિયાણું પિતે નિર્જ રાની અપેક્ષા રાખીને સેવે નહીં (નિયાણું ન કરે.) ; જેમ દેવતાની રિદ્ધિ સમાન સવકુમાર ચકવર્તીની રિદ્ધિ દેખીને બ્રહ્મદરે પૂર્વ ભવમાં નિયાણું કર્યું તેમ પિતે ન કરે તે પ્રમાણે આગમમાં કહ્યું છે. 4. આ લેકની આશંસા માટે તપ ન કરે (૧) તથા પર લેકની આશંસા માટે ન કરે (૨) તથા જીવિતની આશંસા
કરે. (૩) મરણની આશંસા (૪) કામ ભેગની આશંસા (૫) માટે સંલેખના તપ ન કરે, વિગેરે છે. .. વર્ણ-સંયમ અથવા મોક્ષ તે દુઃખે કરીને જણાય છે. અથવા પાઠાંતરમાં ધુવન્ન પાઠ છે તેને અર્થ આ છે કે અવ્યભિચારી તે ધ્રુવ છે તે ધ્રુવ વર્ણ (સંયમ) ને અથવા શાશ્વતી યશકીર્તિને વિચારીને કામ ઇચ્છા લેભને દર કરે(૨૩) • • * વળી આખી જીંદગી સુધી ક્ષય ન થવાથી શાશ્વત છે અથવા પ્રતિદિન દાન દેવાથી શાવિત અર્થ છે. તેવા સારા વિભવ વડે કેઈ લલચાવે તે ગુરૂ શિષ્યને સમજાવે છે કે તારે તેમાં લલચાવું નહીં, પણ વિચારવું કે આ ધન શરીર માટે લેવાય પણ તે નાશવંત છે, માટે ધન નકામું છે. ' તેજ પ્રમાણે કોઈપણ રીતે દેવતાની માયાથી ન લલ
Page #238
--------------------------------------------------------------------------
________________
(૨૩) શ્રાધ્ય. તે કહે છે. જોકેઈ દેવતા પરીક્ષા કરવા . અથવા શત્રુ પણાથી અથવા ભક્તિથી અથવા જૈતુ વિગેરિશ્રી જુદી જુદી રિદ્ધિઓ બતાવી લલચાવે તે પણ આ દેવ મિયા છે-એમ તું જાણું અને લલચાતે નહીં. કારણ કે જે એ માયા ન હોય તે આ પુરૂષ. એકદમ કયાંથી આવે અને આટલું બધું શુંભ દ્રવ્ય આવા ક્ષેત્રમાં કાળમાં છે. ભાવમાં કેણ આપે? આ પ્રમાણે દેવું માયાને
જાણી લે એવા કેઈ દેવી દિવ્યરૂપ ધારણ કરીને લાચાવે તે પણ પિતે ન લલચાય. તેવું તું સમજ. હે સાધુ! તું આ બધી માયાને અથવા કર્મ બંધને જાણીને દેવ વિગેરેની કપટ જાળને સમજને લલચાતે નહીં, (૨૪)
मितिमखं परमं नचाहिन्नवरहिय ।२६॥ तिमि વિનાશન બંદ કરે ૮૮ ! • અ અ ઇદ્રિના વિષયે પાંચ પ્રકારનાં છે. તે કામ ગુણ છે અથવા તેને પ્રાપ્ત કરાવનાર દ્રવ્ય સમૂહ છે. તેમાં તું મૂછ ન પામતે એટલે પ્રાપ્ત કરાવનાર દ્રવ્ય સમૂહ છે તેમાં તે મૂછ ન પામતો આયુ પહોંચે ત્યાં સુધી પિતે સ્થિર શકે અને તેને એટલે ક્ષય થાય ત્યાં સુધી રહે તે પારગ છે એ ઉપર બતાવેલી વિધિએ પાદપઉપગમન અણસણમાં રહીને ચઢતા શુભ શાક વડે પિતાના આયુના કાળને પાર
Page #239
--------------------------------------------------------------------------
________________
( ૨૨૪)
પહોંચનારા થાય. આ પ્રમાણે પાઇપ ઉપગમનની વિધિ અતાવીને સમાપ્ત કરવા ભક્ત પરિજ્ઞા વિગેરે ત્રણે મરણાના કાળક્ષેત્ર પુરૂષની અવસ્થાને વિચારીને ચાગ્યતા પ્રમાણે કરે તે છેલ્લા એ પદમાં બતાવ્યુ છે, પરીસહ સગથી જે દુઃખ આવે તે અધું સારી રીતે સહન કરવું. તે ત્રણે મરમાં મુખ્ય છે તે વિચારીને મેહ રહિતનાં જે મરણે ભક્ત પરિના ઇંગિત મરણ પાઇપ ઉપગમન છે. તે ત્રણેમાં કાળ ક્ષેત્ર વિગેરેને આશ્રયી ઉત્તમ ભાવે તે કરવાથી ખધામાં સમાન
ફળ છે, માટે અભિપ્રેત અથ મેળવવાથી હિત છે, માટે
k
યથાશક્તિ ત્રણમાંનુ કાઇ પણ પેાતાની શક્તિ પ્રમાણે તે અવસરે કરવુ. (હાલ તેવુ... સયણ નહાવાથી ધૈય ન રહે તેમ આયુષ્યના કાળ બતાવનાર જ્ઞાની સાધુના અભાવે તેવું અણુસણુ થતુ નથી પણ યથાશક્તિ સાગારિક એક એ ઉપવાસનુ અથવા કલાક બે કલાકનુ અણુસણું વૈચાવચ્ચે કરનાર માંદા સાધુની સ્થિરતા જોઇ કરાવે છે. અને તેમાં નિર્માળ ભાવની પ્રધાનતા હાવાથી પૂના મરણુ જેવાજ લાભ છે.)
આ પ્રમાણે સુધર્માં સ્વામીએ કહ્યુ' નય વિચાર વિગેરે તેમાં થાહુ' આવી ગયું છે. આઠમા અધ્યયનના આ ઉદ્દેશ સમાપ્ત થયે. અને અધ્યયન પણ સમાપ્ત થયું.(ટીકાના શ્લોક ૧૦૨૦) આઠમુ' અધ્યયન સમાસ,
Page #240
--------------------------------------------------------------------------
________________
(૨૨૫ ) ઉપધાન શ્રુત નામનું નવમું અધ્યયન.
અઠમું અધ્યયન કહ્યું, હવે નવમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. કે પૂર્વે આઠ અધ્યયનમાં જે આચારને વિષમ કહ્યું હતું, તે શ્રી વીર વદ્ધમાન સ્વામીએ પિતે પાળે છે, તેથી તે નવમા અધ્યયનમાં કહે છે. તેને. આઠમા સાથે આ પ્રમાણે સંબંધ છે, કે તેમાં અભ્યત મરણ ત્રણ પ્રકારનું બતાવ્યું, તેવા કોઈ પણ અણસણમાં રહેલે સાધુ આઠમા અધ્યયનમાં બતાવેલ વિધિએ અતિ ઘોર પરીસહ ઉપસર્ગ સહન કરી અને સન્માર્ગને અવતાર પ્રકટ કરી ચાર ઘાતિ કર્મને નાશ કરીને અનંતજ્ઞાન વિગેરે અતિશવાળું અપ્રમેય મહાવિષનું સ્વ તથા પરનું પ્રકાશક એવું કેવળજ્ઞાન મેળવનાર શ્રી મહાવીર પ્રભુને સમોસરણમાં બેઠેલા અને સત્વેના હિત માટે દેશના કરે છે તેમને પિતે ધ્યાનમાં ધ્યાવે, એટલા માટે આ અધ્યયન કહે છે. આવા સંબધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર કહેવા, તેમાં ઉપક્રમ દ્વારમાં અર્થાધિકાર છે પ્રકારે છે, અધ્યયત અર્થાધિકાર તથા ઉદ્દશાર્થ અધિકાર તેમાં અધ્યયનને અર્વાધિકાર ટુંકાણમાં પહેલા અધ્યયામાં કહેલ છે, અને તેને જ ખુલાસાવાર નિયુક્તિકાર
Page #241
--------------------------------------------------------------------------
________________
(२२६) जो जहया तित्थयरो, सो तइया अप्पणो य ति.
त्यम्मि। वण्णेइ तथोकम्मं, ओहाणसुयंमि अज्झयणे ।२७६॥
જે સમયે જે તીર્થકર ઉત્પત્તિ થાય છે, તે પિતાને તીર્થમાં આચારને વિષય કહેવાને છેવટના અધ્યયનમાં પિતે કરેલા તપનું વર્ણન કરે છે કે બીજા ને પણ તેમ કરવાની રૂચિ થાય) આ બધા તીર્થકરોને કહ્યું છે, અહી તે ઉપધાન શ્રુત નામનું છેલ્લું અધ્યયન (તે વિષયનું) છે, તેથી તેને ઉપધાન શ્રત કહે છે. કેઈને શંકા થાય કે જેમ બધા તીર્થંકરનું કેવળ જ્ઞાન સમાન છે, તેમ त५ अनुष्ठान समान छ, है माछु तु छ ? ते शानु નિવારણ કરવા કહે છે, सम्मेसि तव्वोकम्मं निरुवसगं तु वणिय जिणाणं; नवरं तु वद्धमाणस्स, सोवसरगं मुणेयव्यं ॥२७॥ तित्थयरो च उनाणी सुरमहिओ सिज्झियम्वय धु
- कम्मिः अणिमूहियपलविरिओ, तवोविहाणमि उजतमा
॥२८॥ किं पुण अवसेसेहिं ..खक्खयकारणा सुविहिएहिं होइ न उज्जमियव्यं स पञ्चवायमि माणुस्से १ ।२७९।
Page #242
--------------------------------------------------------------------------
________________
(૨૨૭) (ત્રણે ગાથાને અર્થ સરળ હેવાથી ટીકા નથી તે પણ ટુંકામાં લખીએ છીએ).
બધા તીર્થકરેને તપ શાસ્ત્ર માં ઉપસર્ગ રહિત બતાવે છે (પાર્શ્વનાથને છેડે હોવાથી ગણે નથી) પણ વદ્ધમાન સ્વામીને તપ ઉપસર્ગવાળે જાણવે. તેમને સંગમ દેવતા વિગેરેના ઘણા ઉપસર્ગ આવેલા છે, પર૭૭
તીર્થકર દીક્ષા લીધા પછી તુર્ત મન પર્યવ જ્ઞાન પ્રકટ થતાં ચાર જ્ઞાનવાળા થાય છે, દેવતા બોથી પૂજાય છે, નિશ્ચયે મેક્ષમાં જનારા છે, તે પણ પિતાનું બળ વિર્ય ન ગેપવતાં તષ વિધાનમાં ઉદ્યમ કરે છે, પર૭૮ તે બીજા સામાન્ય ગીતાર્થ સાધુ વિગેરે એ (તપને ફાલ્યો જાણ્યા પછી) અને મનુષ્યપણાનું જીવન સેપક્રમ (વિન)વાળું હેવાથી શા માટે તપમાં યથાશક્તિ ઉલમ મ કરે?
. હવે અધ્યયનને અર્થાધિકાર બતાવીને ઉદેશીને અથધિકાર કહે છે–
चरिया १ सिजाय २ परीसहाय ३, બાઘજિયા (y)
વિઝા (૪) શ . तव चरणेणऽहिगारो. - વડોદુ.ના રોજ ૨૮ના..
ચરણુચરાય તે ચર્યા, એટલે કે વર્તમાન સ્વામીના વિહારને આ પહેલા ઉદેશામાં વર્ણવે છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
(૨૨૮)
ખીજા ઉદ્દેશામાં શય્યા તે વસતિ ( રહેવાનુ` સ્થાન ) જેવુ' મહાવીરે વાપર્યું છે તેનુ વર્ણન છે.
ત્રીજા ઉદ્દેશામાં પરીસહ આવેથી નિજ માટે ચારિત્ર માર્ગથી ભ્રષ્ટ ન થતાં સાધુએ તેને સહન કરવા, અને તેના ઉપલક્ષણુથી અનુકૂલ તથા પ્રતિકૂલ વદ્ધમાન સ્વામીને જે પરીસહા થયા તે બતાવે છે.
ચોથા ઉદ્દેશામાં ભૂખની પીડામાં વિશિષ્ટ અભિગ્રહની પ્રાપ્તિમાં આહારવડે ચિકિત્સા (ઉપાય) કરે, અને તપ ચરણના અધિકાર તે ચારે ઉદ્દેશામાં ચાલે છે, ॥ ગાથાથ !
ત્રણ પ્રકારે નિક્ષેપ છે, આધ નિષ્પન્ન, નામ, અને સૂત્રાલાપક તેમાં આદ્યમાં અધ્યયન, નામમાં ઉપધાન શ્રુત એવું એ પદ્યનુ નામ છે, તે ઉપધાન અને શ્રુતના થથાક્રમે નિશ્ચેષા કરવા એ ન્યાયે ઉપધાન નિક્ષેપનું વર્ણન કરે છે. नामंठवणुवहाणं दव्वे भावे य होइ नायवं । एमेव य सुत्तस्सवि निक्खेवो चउव्विहो होइ ॥ २८९ ॥
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે ઉપધાનના નિક્ષેપા છે, તેજ પ્રમાણે શ્રુતના પણ ચારજ છે, તેમાં દ્રવ્યશ્રુત અનુપયુક્ત ( ઉપયોગ વિના )નુ છે. અથવા દ્રવ્ય મેળવવા માટે જૈનેતરનુ છે.
અને ભાવ શ્રુત તે અંગ ઉપાંગમાં રહેલુ જે શ્રુત છે,
Page #244
--------------------------------------------------------------------------
________________
(૨૨૯)
તેમાં ઉપયાગ હાય તે, હવે સુગમ નામ સ્થાપના છેાડીને દ્રવ્ય વિગેરે ઉપધાન મતાવવા કહે છે.
दव्ववहाणं सपणे भाववहाणं तवो चरित्तस्स | તદ્દા ઉનાળળતાં નાનું દાનi૨૮૩
સમીપમાં રહીને ધારણ કરાય તે ઉપધાન છે. દ્રશ્ય સખપી હાય તે દ્રવ્ય ઉપધાન છે. તે પથારી વિગેરેમાં સુખે સુવા માટે માથા નીચે ટેકા લેવા ઓશીકુ વિગેરે મુકાય છે. તે દ્રશ્ય ઉપધાન છે.
અને ભાવનું ઉપધાન તે ભાવાપધાન છે. તે જ્ઞાનદેન ચરિત્ર અથવા બાહ્ય અભ્યતર તપ છે. કારણ તેનાવડે ચારિત્રમાં પરિણત થયેલા ભાવવાળાને ઉપ‘ભન (આધાર) કરાય છે. જેથી તે પ્રમાણે જ્ઞાન દર્શન તપ અને ચરણુવર્ડ અહીયાં અધિકાર છે. (ગાથા અથ )
પ્રઃ શામાટે ચારિત્રના આધાર માટે તપનુ ભાવ ઉપધાન કહે છે ? . કહીએછીએ. जह खलु मइलं वत्थं सुज्झइ उदगाइएहिं दव्येहिं । एवं भाववहाणेण सुज्झए कम्ममविहं ॥ २८३॥
(યથા ઉદાહરણના ઉપન્યાસ માટે છે. જેમકે આ છે, એમ ખીજી' પણ જાગ્રુવુ', ખલુ શબ્દ વાક્યની શાભા માટે છે.) જેમ મેલું વ પ્રથમ પાણી વિગેરેથી શુદ્ધ કરાવ
Page #245
--------------------------------------------------------------------------
________________
(૨૩૦) છે, તેમ છવને પણ ભાવ ઉપધાન રૂ૫ બાહ્ય અભ્યતર તપ વડે આઠે કર્મથી શુદ્ધ કરાય છે. અને અહીંયા કર્મક્ષયના હેતુ માટે તપસ્યાનું ઉપધાન શ્રતપણે લેવાથી પર્યાયે લેવા જોઈએ. (તત્વ ભેદ અને પર્યાયે વડે વ્યાખ્યા થાય છે.) માટે પર્યાયે કહે છે. અથવા તપ અનુષ્ઠાન વડે અવધૂનન વિગેરે કર્મ ઓછાં થવાના જે વિશેષ ઉપાયે, સંભવે છે તે બતાવે છે. ओधूणण धूणण नासण विणाप्तणं झवण खवण
તા . छेयण भेयण फेडण, डहणं धुवणं च कम्माणं ॥२८॥ - તેમાં અવધૂનન, તે અપૂર્વકરણ વડે કર્મ ગ્રંથિ ભેદનું ઉપાદાન જાણવું. અને તે તપના કેઈ પણ ભેદના સામર્થ્યથી આ ક્ષિા થાય છે. એટલે બાકીના અગીયાર ભેદમાં પણ આ જાણવું. તથા “ધૂનન” તે ભિન્ન ગ્રંથિવાળાને અનિવૃતિકરણ વડે સમ્યફવમાં રહેવું, તથા “નાશન” કર્મ પ્રકૃતિનું સ્તિબુક સંક્રમણ વડે એક પ્રકૃતિનું બીજી પ્રકૃતિમાં સંક્રમણ થવું, “વિનાશન” શેલેશી અવસ્થામાં સંપૂર્ણતાથી કર્મને અભાવ કરે, ધ્યાપન ઉપશમ શ્રેણિમાં કર્મનું ઉદયમાં ન અાવવું, ક્ષપણ તે અપ્રત્યાખ્યાનાદિ કમ વડે ક્ષપક શ્રેણીમાં મોહ વિગેરેને અભાવ કરે, શુદ્ધિકર-અનેતાનુબંધીના ક્ષયના પ્રકમથી ક્ષાયિક સમ્યક્ત્વ મેળવવું,
Page #246
--------------------------------------------------------------------------
________________
(૨૩૧)
છેદન, ઉત્તરોત્તર શુભ અધ્યવસાયમાં ચડવાથી સ્થિતિની ઓછાશ કરવી, ભેદન” તે બાદર સંપરાય અવસ્થામાં સંજવલનના લાભના ખંડ ખંડ કરી નાંખવા, (પ) ત્તિ-ચેઠાંણ આ રસવાળી અશુભ પ્રકૃતિને ત્રણ રસવાળી વિગેરે બનાવવી. “દહન, તે કેવળિ સમુદ્દઘાત રૂપ ધ્યાન અગ્નિ વડે વેદનીય કર્મનું રાખતુલ્ય બનાવવું, અને બાકીના કર્મનું બળેલા દેરડા માફક બનાવવું, “ધાવન” તે શુભ અધ્યવસાયથી મિથ્યાત્વ પુદ્ગલોનું સમ્યફવભાવે બનાવવું, આ બધી કર્મની અવસ્થાએ પ્રાચે ઉપશમ શ્રેણી ક્ષપણી કેવલિ સમુઘાત શેલેશી અવસ્થા પ્રકટ કરવાથી પ્રભૂત રીતે પ્રકટ થાય છે, (આત્મા નિર્મળ કરવા કરાય છે) એટલા માટે પ્રકમાય (આરંભાય) છે, તેમાં ઉપશમ શ્રેણીમાં પ્રથમજ અનંતાનુબંધીઓની ઉપશમના કહેવાય છે, અહીં અસંયત સમ્યગ દષ્ટિ દેશવિરતિ પ્રમત્ત અપ્રમત્તમાંથી કઈ પણ બીજા રોગમાં જતાં આરંભક હોય છે, તેમાં દર્શન સપ્તક એક વડે ઉપશમાય છે તે કહે છે.
અનંતાનુબંધી ચેકડી, ઉપરની ત્રણ લેફ્સામાં વિશુદ્ધ હેવાથી સાકાર ઉપગવાળે અંત કોટી કોટી સ્થિતિની સત્તાવાળા પરિવર્તન થતી શુભ પ્રકૃતિઓને જ બાંધતે પ્રતિ સમયે અશુભ પ્રકૃતિઓના અનુભાગને અનંતગુણ હાનિએ ઓછી કરતે શુભ પ્રકૃતિએને અનંત ગુણ વૃદ્ધિએ અનુભાગ
Page #247
--------------------------------------------------------------------------
________________
(૨૩૨) (રસ) માં વ્યવસ્થા કરતે પલ્યોપમના અસંખ્ય ભાગ હીન ઉત્તરોતર સ્થિતિબંધ કરતે કરણુકલિથી પણ પહેલાં અંત મુંહમાં વિશુદ્ધ માન બનીને ત્રણ કરણ કરે છે, તે પ્રત્યેકઅંતર્મુહુર્તના છે. તે કહે છે-(૧) યથા પ્રવૃત્ત (૨) અપૂર્વ (૩) અનિવૃત્તિકરણ છે અથવા એથી ઉપશાંતથી થાય છે. તેમાં યથા પ્રવૃત્ત કરણમાં દરેક સમયે અનંત ગુણ વૃદ્ધિવાળી વિશુદ્ધિને અનુભવે છે. તેમાં સ્થિતિ ઘાત, રસઘાત, ગુણ શ્રેણિ, ગુણ સંકમણ આમાંથી કઈ પણ હેતું નથી તેજ પ્રમાણે બીજા અપૂર્વકરણમાં છે. તેને પરમાર્થ કહે છે કે તેમાં અપૂર્વ અપૂર્વ ક્રિયાને મેળવે છે. તેથી અપૂર્વ કરણ છે. તેમાં પ્રથમ સમયે જ સ્થિતિ ઘાત રસ ઘાત ગુણશ્રેણિ ગુણ સંક્રમ અને અન્ય સ્થિતિ બંધ એ પાંચ પણ અધિકાર સાથે પૂર્વે ન હોતા, અને હવે છે, તેથી અપૂર્વ કરણ છે. તે પ્રમાણે અનિવૃત્તિકરણમાં અન્ય અન્યને પરિણામે ઉઠ્ઠઘતા નથી. માટે તે અનિવૃત્તિ કરણ છે. એને સાર આ છે કે પહેલે સમયે જે જીએ આ કરણ ફર તે બધામાં તુલ્ય પરિણામ છે. એ પ્રમાણે બીજા સમયમાં પણ જાણવું. અહીંયા પણ પૂર્વે જ બતાવેલા સ્થિતિઘાત વિગેરે પાંચે પણ અધિકાર સાથે વર્તે છે. તેથી જ આ ત્રણ કરણવડે ઉપર બતાવેલા કમવડે અનંતાનુબંધીના કષાયોને ઉપશમાવે છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
(૩૭)
ઉપશમનનું વર્ણન. જેમ ધૂળ પાણીથી છાંટીને લાકડાના થાળાવડે કુબા કરતાં ચેટી જવાથી વાયુ વિગેરેથી ઉડાડવા છતાં તે ધૂળ હતી નથી, તેમ મૈ ધૂળ પણ વિશુદ્ધિ ભાવરૂપ પાવડે. ભિંજાવી અનિવૃત્તિ કરણ થાળાવડે હણતાં કમજ શાંત થવાથી ઉદય ઉદીરણ સંક્રમ નિધત્ત નિકાચનારૂપ કરણેને અચોગ્ય થાય છે. (ચીકણે કર્મ બંધ ન થાય) તેમાં પણ પ્રથમ સમયે કર્મલિક શેડું ઉપશાંત થાય. અને બીજા ત્રીજા વિગેરે સમયમાં અસંખ્યય ગુણ વૃદ્ધિએ ઉપશમતાં અંતરમુહુર્તમાં બધું શાંત થાય છે. આ પ્રમાણે એક મતવડે અનંતાનુબંધીને ઉપશમ બતાવે.
બીજા આચાર્યોને મતભેદ અનંતાનુબંધીની વિસાજના બતાવે છે. તેમાં ક્ષાપથમિક સમ્યગ દષ્ટિ જીવે ચાર ગતિમાં રહેલા છે. તેમાં પણ અનંતાનુબંધીને વિજકે છે. તેમાં નારક અને દેવ અવિરત સમ્યગૂ દષ્ટિઓ છે, તથા તિર્થ અવિરત દેશવિરત છે. મનુષ્ય અવિરત દેશ વિરત પ્રમત્ત અપ્રમત્ત છે. એ બધા પણ યથા સંભવ વિધિ વિવેક વડે પરિણત
અનતાનું બધિની વિસાજના માટે પૂર્વે કહેલ
Page #249
--------------------------------------------------------------------------
________________
(૨૩૪)
કરણ ત્રણ કરે છે. તેમાં પણ અનંતાનુબંધીની સ્થિતિને અપવર્તન કરતે પાપમના અસંખ્ય ભાગ માત્ર બનાવે છે. અને પલ્યોપમના અસંખ્યય ભાગ જેટલી મેહ પ્રકૃતિએ જે બંધાય છે, તેને પ્રતિ સમયે સંકમાવે છે. તેમાં પણ પ્રથમ સમયે સ્તંક અને ત્યાર પછીના સમયમાં અસંખેય ગુણ સંકમાવે છે. એ પ્રમાણે છેલ્લા સમયમાં બધા સંકેમ વડે આવલિકા જેટલાને છે બાકીની સવે સંજમાવે છે. અને પછી આવલિકામાં રહેલ પણ સ્તિબુક સંખમ વડે વેદતી બીજી પ્રવૃતિઓમાં સંક્રમાવે છે. એ પ્રમાણે અનંતાનુબંધી કષાયે વિસજિત થાય છે.
દર્શન ત્રિકની ઉપશમના. - તેમાં મિથ્યાત્વને ઉપશમક મિથ્યાષ્ટિ છે અથવા વેદક સમ્યગૃષ્ટિ છે પણ સમ્યકત્વ કે સમ્યગ મિથ્યાત્વને વેદક તેજ ઉપશમક છે.
તેમાં મિથ્યાત્વને ઉપશમ કરતો તેનું અંતર કરીને પ્રથમ સ્થિતિને વિપાક વડે ભેળવીને મિથ્યાત્વને ઉપશમ કરતે, ઉપશાંત મિથ્યાત્વી બને છે. અને ઉપશમ સમ્યગ દષ્ટિ થાય છે. હવે વેદક સમ્યમ્ દષ્ટિ જીવ ઉપશમ શ્રેણીને સ્વીકારતે અનંતાનુબંધીને વિસંછને સંયમમાં રહેલે આ વિધિએ દર્શનવિકને ઉપશમાવે છે તેમાં યથા પ્રવૃત્ત વિગેરે પહેલા બતાવેલ ત્રણ કરને કરીને અંતર
Page #250
--------------------------------------------------------------------------
________________
(૨૩૫) કરણ કરતે વેદક સમ્યકત્વની પહેલી સ્થિતિને અંતર મૂહની બનાવે છે. અને બાકીની આવલિકા માત્ર બનાવે છે. ત્યાર પછી થોડી ઓછી એવી મુહુર્ત માત્રની સ્થિતિ ખંડ ખંડ કરીને બધ્યમાન પ્રકૃતિએને સ્થિતિબંધ માત્ર કાળ વડે તે કમને દળિયાને સમ્યફત્વની પ્રથમ સ્થિતિમાં પ્રક્ષેપ કરતે આ પ્રક્રિયા વડે સમ્યકત્વના બંધના અભાવથી અંતર ક્રિયમાણ કરેલું થાય છે. મિથ્યાત્વ સમ્યફ મિથ્યાત્વ પ્રથમ સ્થિતિ દલિકને આવલિકાના પરિ માણ માત્ર સમ્યફત્વની પ્રથમ સ્થિતિમાં સ્તિબુક સંક્રમવડે સંકમાવે છે. તેમાં પણ સમ્યફત્વની પ્રથમ સ્થિતિ ક્ષીણ થતાં ઉપશાંત દર્શનત્રિકવાળે થાય છે. ત્યાર પછી ચારિત્ર. મેહનીયને ઉપશમાવતે પૂર્વ માફક ત્રણ કરણ કરે છે, એમાં વિશેષ આ છે. યથા પ્રવૃત્ત કરણ અપ્રમત્ત ગુણ સ્થાનેજ થાય છે. અને બીજું અપૂર્વકરણ તે આઠમુંજ ગુણસ્થાન છે. તેના પ્રથમ સમયે જ સ્થિતિ ઘાત રસઘાત ગુણ શ્રેણિ ગુણ સંક્રમ અપૂર્વ સ્થિતિ બંધ એ પાંચ અધિકાર સાથે પ્રવર્તે છે. તેમાં અપૂર્વકરણના સંખ્યય ભાગ જતાં નિંદ્રા પ્રચલાના બંધને વ્યવ છેદ થાય છે. તેમાં પણ ઘણું હજાર સ્થિતિનાં કંડકે ગયે છતે છેલ્લા સમયમાં બીજા ભવની નામ પ્રકૃતિની ત્રીસ પ્રકૃતિના બંધને વ્યવછેદ કરે તે આ પ્રમાણે છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
(૨૩૬). (૧) દેવગતિ (૨) અનુપૂર્વી (૩) પચંદ્રિય જાતિ, (૪) વિકિય (૫) આહારક શરીર અને તે (૭) બંનેના અંગેપાંગ, (૮) તેજસ (૯) કાર્પણ શરીર (૧૦) સમચતુરસ્ત્ર સંસ્થાન (૧૧થી૧૪) વર્ણગધ રસ સ્પર્શ (૧૫) અગુરુલઘુ (૧૬) ઉપઘાત (૧૭) પરાઘાત (૧૮) ઉચ્છવાસ (૧૯) પ્રશ
સ્ત વિહાગતિ (૨૦) ત્રસ (૨૧) બાદર (૨) પર્યાપ્ત (ર૩) પ્રત્યેક (૨૪) સ્થિર (૨૫) શુભ (૨૬) સુભગ (૨૭) સુસ્વર (૨૮) આદેય (૨૯) નિમણ (૩૦) તીર્થકર નામ તેથી અપૂર્વ કરણના છેલ્લા સમયમાં હાસ્ય રતિ ભય જુગુ
સાના બંધને વ્યવછેદ થાય છે. અને હાસ્યાદિ ષકના ઉદયને વ્યવછેદ થાય છે. બધા કર્મને અપ્રશસ્તને ઉપશમ નિષ્ઠત નિકાચના કરવાનું વ્યવછેર થાય છે. (ટીકાના કાઉંસમાં લખ્યું છે કે દેશના ઉપશમને વ્યવ૨છેદ થાય છે, તેથી એ પ્રમાણે અસંયત સભ્ય દષ્ટિ વિગેરેથી અપૂર્વ કરણના અંત સુધી સાત કમેને ઉપશાંત મેળવાય છે. ત્યાર પછી અનિવૃત્તિકરણ છે. અને તે નવ ગુણ (ગુણ સ્થાન) તેમાં રહેલે એકવીસ મેહ પ્રકૃતિને અંતર કરીને નપુંસક વેદને ઉપશમાવે છે ત્યાર પછી સ્ત્રી વેદ પછી હાસ્યદિ ષક પછી પુરૂષ વેદના બંધ ઉદયને વ્યવચ્છેદ થાય છે. ત્યાર પછી બે આવલિકામાં એક સમય એ છે ! વેદને ઉપશમ થાય છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
(૨૩૭), ત્યાર પછી બે ક્રોધને અને પછી સંજ્વલન કેને, પછી એજ પ્રમાણે માનત્રિક અને માયાત્રિકને ઉપશમ કરે છે. ત્યાર પછી સંજવલન લેભના સૂફમ ખડે બનાવે છે. અને તે કરણના કાળના ચરમ સમયમાં વચલા બે લેભાને ઉપશમાવે છે. આ પ્રમાણે અનિવૃત્તિકરણના અંતમાં સતા વીસ પ્રકૃતિ ઉપશાંત થાય છે, ત્યાર પછી સૂક્ષમ ખંડેને અનુભવતે સૂફમસંપરાથ વાળે થાય છે. (દેશમું ગુણ સ્થાન ફરસે છે.) તેના અંતમાં જ્ઞાન અંતરાય દશક દર્શન નાવર્ણ ચતુષ્ક યશકીર્તિ અને ઉંચ ગાત્ર એમ સળ પ્રકતિના બંધને વ્યવચ્છેદ થાય છે. એ પ્રમાણે મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિ સંજ્વલન લેભ ઉપશમાવતાં ઉપશાંત વીતરાગ થાય છે, (અગીયારમું ગુણ સ્થાન ફરસે છે.)
અને તે જઘન્યથી એક સમય અને તે ઉત્કૃષ્ટથી અંતમુહર્ત છે. અને તે ગુણસ્થાનેથી પડવાનું કારણ કાં તે મનુષ્ય ભવ સમાપ્ત થાય અથવા કાળ ક્ષય થાય. અને તે જેમ ચડેલે છે અને બંધાદિ વ્યવછેર કરે છે, તે જ પ્રમાણે પાછા પડતાં કર્મ બંધ બાંધે છે. અને તેમાંથી કેઈ પડતાં મિથ્યાતવ નામના પહેલા ગુણસ્થાને પણ જાય છે. *
અને જે ભાવક્ષયથી પડે છે, તેને પહેલા સમયમાંજ બધા કરણે પ્રવર્તે છે. કેઈ તે એક ભવમાં પણ છે વાર ઉપશમ શ્રેણિ કરે છે.'
Page #253
--------------------------------------------------------------------------
________________
(૨૩૮)
ક્ષપક શ્રેણીનું વર્ણન આ શ્રેણી કરનાર મનુષ્યજ આઠ વરસની ઉપર આરંભક હોય છે. અને તે પ્રથમજ કરણ ત્રય પૂર્વક અનંતાનુબંધી કષાને વિસાજે છે. (દૂર કરે છે.) પછી કરણ ત્રણ પૂર્વકજ મિથ્યાત્વને અને તેમાં બાકી રહેલ ભાગને સભ્ય મિથ્યાત્વમાં નાંખતે ખપાવે છે. એ પ્રમાણે સમ્યગૂ મિશ્યાત્વને પણ ખપાવે પણ વિશેષ એટલું છે કે તેમાં બાકી રહેલને સમ્યક્ત્વમાં નાંખે છે એજ પ્રમાણે સમ્યફને ખપાવે છે. અને તેના છેલ્લા સમયમાં વેદક (ક્ષય ઉપશમ) સમ્યમ્ દષ્ટિ થાય છે ત્યાર પછી ક્ષાયિક સમ્યગુ. દષ્ટિ થાય છે. આ સાત કર્મ પ્રકૃતિએ અસંત સમ્યગ દષ્ટિથી લઈને અપ્રમત્ત ગુણ સ્થાન સુધી ખપાવે છે અને આ સમ્યકત્વ પામ્યા પહેલાં જ આયુ બંધાયું હોય તે શ્રેણિક રાજા માફક ત્યાંજ ટકે છે. પણ જેણે આયુ બાંધ્યું નથી અને ક્ષાયિક સમક્તિ મેળવ્યું છે. તે કષાય અષ્ટકને ખપાવવા કરણત્રય પૂર્વક આરંભે છે. ત્યાં યથા પ્રવૃત્ત - કરણ અપ્રમત્તને જ હોય છે અપૂર્વ કરણમાં તે સ્થિતિઘાત વિગેરે પૂર્વની માફક નિદ્રાદ્ધિક અને દેવગતિ વિગેરે ત્રીસ તથા હાસ્યાદિ ચતુષ્કને યથાક્રમ બંધ વ્યવરછેદ ઉપશમણિના કમ માફક કહે અને અનિવૃત્તિકરણમાં તે થીણુદ્ધિ વિક નરક તિર્યંચ ગતિ તેની અનુપૂવિ એકદિય આદિ ચાર
Page #254
--------------------------------------------------------------------------
________________
(૨૩૯) જાતિ આપ ઉદ્યત સ્થાવર સૂમિ સાધારણ એ સેળ પ્રકૃતિને ક્ષય થાય છે. પછી આઠ કષાયને ક્ષય થાય છે.
બીજા આચાર્યને મતે પ્રથમ કષાય અષ્ટકને ખપાવે છે. ત્યાર પછી ઉપર કહેલી સેળ પ્રકૃતિ અપાવે છે. ત્યાર પછી નપુંસક વેદ ત્યાર પછી હાસ્યાદિ ષટક પછી પુરૂષ વેદ પછી સ્ત્રી વેદ અપાવે છે. પછી અનુક્રમે કેધથી માયા સુધી ત્રણ સંજવલન કષાયને ખપાવે છે. અને સંજવલન લાભના ખંડ ખંડ કરી તેમાંના બાદર ખંડેને ખપાવતે અનિવૃત્તિ બાદર ગુણ સ્થાન વાળ હોય છે, અને સૂક્ષ્મ ખંડેને ખપાવતો સૂમ સંપરાય હોય છે. તેના અંતમાં જ્ઞાનાવરણીયની દર્શનાવરણીની અંતરાયની તથા યશકીતિ ઉચ્ચ ગેત્ર મળી સળ પ્રકૃતિને બંધ થવચ્છેદ કરે છે. પછી ક્ષીણ મહી બનીને અંતમુહર્ત રહીને તેના અંતમાં છેલ્લા સમયના પહેલામાં બે નિદ્રાને ખપાવે છે. અંત સમયમાં જ્ઞાન આવરણ અને અંતરાય પંચક તથા દર્શન આવરણ ચતુષ્ક ખપાવીને આવરણ રહિત જ્ઞાન દર્શન વાળ કેવળી (સર્વજ્ઞ) બને છે. અને તે ફક્ત એક જ સાતાવિદનીય કર્મને સગી ગુણસ્થાન સુધી બાંધે છે. આ ગુણસ્થાને જઘન્યથી કેવળી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેડમાં થેડું ઓછું આયુ સુધી હોય છે. ત્યાર પછી
Page #255
--------------------------------------------------------------------------
________________
(૨૪૦).
આ કેવળી ભગવાનને માલમ પડે કે અંતર્મુહુત આયુ બાકી છે. અને વેદનીય કર્મ ઘણું વધારે છે તે બંનેની સ્થિતિ સરખી કરવા કેવળી સમુદઘાત અનુક્રમે કરે છે.
કેવળ સમુદ્યતનું વર્ણન. આદારિક કાયના પેગ વાળે આ લેકના અંત સુધી ઉચે નીચે પહોંચે ત્યાં સુધી શરીરના પરીણાહ (અવગાહનાના) પ્રમાણને પ્રથમ સમયમાં દંડ આકાર બનાવે છે. બીજા સમયમાં તીછી દિશામાં લેકાંત પુરવા માટે કપાટ (કમાડ) માફક દારિક કાર્મણ શરીરના રોગમાં રહીને બનાવે છે. ત્રીજા સમયમાં ખુણાઓ પુરવા માટે કાર્મણ શરીર માં રહીને મન્થાન (મથ) માફક બનાવે છે. અને તે સમ શ્રેણિ પછી શ્રેણિ લેવાથી લેકને ઘણો ભાગ પ્રાચે પુરાય છે. અને ચેથા સમયમાં કાર્મણ વેગવડેજ મંથાનના વચમાં રહેલા આંતરા પુરવા માટે નિષ્ફટ વડે પુરે છે તે જ પ્રમાણે ઉલટા કમે બીજા ચાર સમચમાં તે વ્યાપારને સંકેલતા તે તે ગવાળા થાય છે. ફક્ત છઠ્ઠી સમયમાં મંથાનને ઉપસંહાર કરતાં આદારિક મિશ્ર યેગી થાય છે. તે પ્રમાણે કેવળી ભગવાન સમુઘાતને સંહરીને પછી ફલક વિગેરે પિતે જે ગૃહસ્થ પાસે લીધું છે તે પાછું પીને વેગને નિરોધ કરે છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
( ૨૪૧)
ચેાગ નિરોધનું વર્ણન.
પ્રથમ ખાદર મન ચેગને રોકે છે. પછી વચન ચેગને અને કાય ચેાગ જે આદર હાય તેને રોકે છે. પછી એજ ક્રમે સૂક્ષ્મ-મના ચોગ શકે છે. પછી સુક્ષ્મ વચન ચાંગ રાકે છે. ત્યાર પછી સૂક્ષ્મ કાય ચાગને શકતા અપ્રતિપાતિ નામના શુક્લ ધ્યાનના ત્રજા ભેદને આશહે છે અને સુમ યાને રાકત વિશેષે કરીને ક્રિયા રોકીને ાનિવૃત્તિ નામના શુક્લ ધ્યાનના ચેથા પાયાને આરહે છે.
અને તેમાં આરૂઢ થયા અયેગી કવળી ભાવને પામેલ અતર્મુહુર્ત જન્ય ઉત્કૃષ્ટ! રહે છે. તેમાં જે જે કર્મોનાં ઉદય આવેલ નથી તે તે કમૅન સ્થિતિનાં ક્ષય વડે ખપા વતા અને વૈદાતિ પ્રકૃતિને બીજી પ્રકૃતિમાં સંક્રમાવતા ખપાવતા છેવટના પહેલા સમયમાં આવે છે. તે વખતે દૈવ ગતિ સાથેની કમ પ્રકૃતિએ ખપાવે છે.
દેવ ગતિ અનુપૂર્વી વૈક્રિય આહારક શરીર અનેનાં અંગાપાંગ અને બધન અને સંઘાત તથા ખીજી પ્રકૃતિ ા ખપાવે છે. આદારિક તેજ કાણુ એ ત્રણ શરીર તેનાં બંધન અને સ`ઘાતન છે. સંસ્થાન છે. સયણ આદારિક શરીરનાં મંગોપાંગ વણું. ગંધ રસ ફેસ મનુષ્ય અનુપૂર્વી અગુરૂલઘુ ઉપઘાત પરાઘાત. ઉચ્છવાસ પ્રશસ્ત અપ્રશસ્ત વિહાચેગતિ તથા પદ્મપ્તિ પ્રત્યેક સ્થિર અસ્થિર શુભ અનુસ
Page #257
--------------------------------------------------------------------------
________________
(૨૪) સુભગ દુર્બગ સુરવર વર અનાદેય, અચશ કીતિ નિર્માણ નીચગેત્ર કેઈ પણ એક વેદનીય કર્મ અપાવે છે.
અને છેલ્લા સમયમાં તે ૧ મનુષ્ય ગતિ ૨ પદિય જાતિ કે ત્રસ ૪ બાદર પ પર્યાપ્ત ૬ સુભગ ૭ આદેય ૮ ચશ કીર્તિ ૯ તિર્થંકર નામ ૧. કઈ એક વેદનીય કર્મ ૧૧ આયુ ૧૨ ઉંચ ગોત્ર એ બાર પ્રકૃતિએ તીર્થકર ખપાવે છે, અને કેઈ આચાર્યને મતે અનુપૂર્વી સહિત તેર પ્રક તિઓ અપાવે છે, અને તીર્થકર ન હોય, તે પ્રથમ બતાવેલી બાર અથવા અગ્યાર ખપાવે છે, સંપૂર્ણ કર્મ ક્ષય કયા પછી તુર્તજ અસ્પર્શ ગતિએ એકાંતિક આત્યંતિક અનાબાઇ લક્ષણ વાળા સુખને અનુભવતા સિદ્ધ સ્થાન જે લેકના અગ્ર ભાગે છે, ત્યાં પહોચે છે. ' " હવે ઉપસંહાર કરતાં તીર્થકરના આ સેવનથી બીજા જીવોને પ્રચિનતા થાય, તે બતાવવા કહે છે. एवं तु समणु चनं, वीरवारे महाणु भाषेणं . . नं अणुचरितु धारा, सीपमचलं जन्ति नाण
આ પ્રમાણે કહેલી વિધિએ જ્ઞાનાદિ ભાવ ઉપધાન અt તપને વીરવર્તમાન હવામીએ સ્વયં આદર્યો છે, તે બી પણ મેક્ષાભિલાષીએ આદર (ગાથાર્થ)
બ્રહ્મચર્ય અધ્યયનની નિશ્ચિત સમાપ્ત થઈ.
Page #258
--------------------------------------------------------------------------
________________
(૨૪૩ ) હવે સૂવાનુગમમાં સૂવ ઉચ્ચારવું તે કહે છે– अहासुयं वइस्सामि, जहाँ में ममणे भगवं उद्या संखाए तसि ईमते, अहुणो पाइए रीइत्या . * આર્ય સુધમાં સ્વામીને પૂછવાથી જંબુસ્વામીને પિતે કહે છે, યથાશ્રુત અથવા યથા સૂત્ર હું કહીશ તે આ પ્રમાણે
'તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ઉદ્યત વિહાર ને કારીને સર્વ અલંકાર (ભૂષણ) ત્યાગીને પાંચ મુ વાચક કરીને ઇટ્ટે આપેલા એક દેવ કુષ્ય વસ્ત્ર ધારણ કરી સામાવિકની પ્રતિક્ષા ઉચ્ચરીને મન પર્યવ જ્ઞાન ઉત્પન્ન થએલા આઠ પ્રકારના કર્મ ક્ષય કરવા માટે અને તીર્થ પ્રવર્તાવવા માટે ઉદ્યત વિહારવાળા બનીને તને જાણીને તે હેમંત રૂતમાં માગશર (ગુજરાતી કારતક માસમાં વદ ૧૦ ના
જ પ્રાચીન ગામિની છાયા (આથમતે સૂર્ય) થતી દીક્ષા લઈને વિહાર કર્યો. અને કુંડ શામથી બે ઘી દીવસ બાકી કમર ગામે આવ્યા અને ત્યાં ભગવાન આવ્યા પછી અનેક પ્રકારના અભિગ્રહ ધારણ કરીને ઘેર પરીસર્યું સહન કરતા મહાસત્યપણે મલેચ્છને પણ શાંતિ પમાડેમાં બાર વર્ષથી કાંઈક અધિક છમસ્થ પણે મૈનત્રત લઈ તપ એ અહીયાં ભગવાને સામાયિક હચવુંત્યારપછી છેકે ભગવાન ઉપર દેવ દૃષ્ય વસ્ત્ર બે મુકયું તેથી ભગવાન પણ નિસંગ અભિપ્રાય વડેજ પાપકરણ વિના બીજા
Page #259
--------------------------------------------------------------------------
________________
(૨૪૪)
સુમુક્ષુઓથી પણ ધમ થવા અશક્ય છે. એ કારણુની અપેક્ષાએ મધ્યસ્થ વૃત્તિએ તેજ પ્રમાણે ધારણ કર્યું, પણ તેના ઉપભાગની ઈચ્છા નથી, એમ જાણવુ.... તે બતાવવા કહે છે.
णो विणवत्थे विहिस्सामि तंसि हेमंते । से पारए आवक हाए, एवं खु अणुधम्मियं तस्स ॥२॥ चत्तारि साहिए मासे, बहवे पाणजाइया आगम्म । अभिरुज्झ कार्य विभु आरुसिया णं तत्थ हिं', સિંઘુ ॥ ર્ ॥ संच्छर माहि माझं जं न रिक्कासि वत्थगं भगवं । अचए तो चाह तं वासिज्ज वत्थमणगारे ||४|
ભગવાન વિચારે છે કે ઇંદ્રે આપેલા આ વસ્ર વડે આ માંશ શરીર આત્માને ઢાંકીંશ નહી’. અથવા હેમંત (શીયાળા) ની ઋતુમાં તે વસ્ર વડે શરીરનું રક્ષણ કરીશ નહી. અથવા લજ્જા માટે વસ્ત્ર ધારણ નહી કરૂં. તે ભગવાન કેવા છે! તે બતાવે છે.
તે ભગવાન પ્રતિજ્ઞાને પુરી કરે છે. અથવા પરીસહ અથવા સંસારથી પાર જાય છે.
પ્રશ્ન-કેટલા કાળ ! તે કહે છે. આખી જીદગી સુધી પ્રઃશા માટે આમ રાખે છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
(૨૪૫) ઉતે વસ્ત્ર ધારણ કરવાથી એમ બતાવ્યું કે પૂર્વના તીર્થ કરે તે પ્રમાણે વસ્ત્ર ધારણ કર્યું છે. (ખુ અવધારણના અર્થ માં છે. અને તે ભિન્ન ક્રમ બતાવે છે ) બીજા તીર્થકરેનું વસ્ત્ર ધારણ કરવું આગમ પાઠથી બતાવે છે. '
" से बेमि जे य अईया जे य पडुप्पन्ना जेय आगमेस्सा अरहता भगवन्तो जे य पव्ययन्ति जे अ पव्वइस्सन्ति सव्वे ते सोवही धम्मो देसिअव्वोत्तिका तित्थधम्मयाए एसाऽणुधम्मिगत्ति एगं देवदूसमायाए पव्वइंसु वा पधयंति वा पव्वइस्तત્તિ ૪ રિ,
તે હું કહું છું. પૂર્વે જે અનંતા તીર્થક થયા જેઓ હાલ ઉત્પન્ન થાય છે. અને ભવિષ્યમાં થશે. જેમણે દીક્ષા લીધી છે અને ભવિષ્યમાં લેશે. તેઓ બધાએ ઉપધિ વાળે. ધર્મ શિષ્ય માટે બતાવે એમ વિચારી પિત આ ધર્મને મારગ છે એમ જાણીને એક દેવ દૂષ્ય ઇંદ્ર પાસે દીક્ષામાં લીધું છે. વર્તમાનમાં લે છે અને ભવિષ્યમાં લેશે. વળી કહ્યું છે કે मरियस्त्वात्सचेलस्य, धर्मस्यान्वैस्तथागतैः । શિષ્ય ઘણાવ, રન્ન ચડr મા
વસ સહિત સાધુના ધર્મનું વિશેષ પણું હેવાથી બીજા તીર્થકરેએ પણ શિષ્યના વિશ્વાસ માટે વસ્ત્ર ધારણ કર્યું
Page #261
--------------------------------------------------------------------------
________________
(૨૪) છે. પણ લજજાને માટે ધારણ કર્યું નથી. તથા ભગવાને રીક્ષા લીધા પછી જે દેવતા સંબધી સુગંધ પટ લાગેલ હતે (દેવતાએ સુગંધીનું વિલેપન કર્યું હતું, તેથી તેની સુગંધથી ખેચાઈ આવેલા ભમસ વિગેરે ભગવાનના શરીને દુખ આપતા હતા તે બતાવે છે. ચાર મહીનાથી પણ વધારે ઘણું પ્રાણીઓ ભમરા વિગેરે શરીરમાં ખ મારતા હતા અને માંસ લેહીના અર્થી બનીને કરને. સામતિમ દુખ દેતા હતા. (તે પ્રભુએ સમાવે સશું.)
પ્રા–ભગવાન પાસે કયાં સુધી તે દેવ દૂષ્ય વસ્ત્ર રહ્યું.
ઉ–તે આપેલું વસ્ત્ર એક વરસથી કાંઈક અધિક માસ સાધી રહ્યું ત્યાં સુધી ભગવાન કપમાં ચા છે. માટે તાં નહીં. ત્યાર પછી અને ત્યાગનારા થયા અથતિ ભગવાન વસ્ત્ર ત્યાગીને ચેલ થયા, અને તે સૂવર્ણ વાલુકા નદીના પૂરમાં આવેલા કાંટામાં ભરાયેલું બ્રાહ્મણે લીધું, વળી अंतु पोरिसिं तिरियं भित्तिं चक्खुमासज्ज अनासो
अह चक्खुभीया संहिया ते हन्ता हन्ता बहवे
જંgિ ! જ सयहिं वितिमिस्सेहि, इथिओ तत्थ से परिन्नाय सागारियं न सेवेइ य, से सयं पवेसिया झाइ, ॥६॥
Page #262
--------------------------------------------------------------------------
________________
(૨૪૭) जे के इमे अगारस्था, मसिौभाव प्राय से
णो सकरमेयमेग्रेसिं वाभिमाले य अभिवायमा खाश्वे तत्य दंडेहिं, बसियावे अन्य पुणे * પછી સુ પ્રમાણ પરથી આત્મકતા થી (પાસ્તા, જયા શોધતા વિહાર કરે છે. અર્થાત સાધને ચાવવું જ ધ્યાત છે કે પિતાની ઉચાઈ જેલ જમ્પ શોધીને અલાવું
પ્ર–કેવી વીથી છે? ઉતીર્થગ ભિત્તિ ગાડાની સારી પ્રમાણ મા આગળ સાંકડી અને આગળ જતાં પહેલી હોય છે તે પ્રમાણે શાક વાન જુએ છે.
પ્ર–કેવી રીતે જુએ છે? | ઉ-આંખે બરાબર ધ્યાન રાખીને તેમાં જુએ છે તો રીતે ચાલનારને જોઈને કેઈ વખત કઈ બાળક કુમાર વિગેરે પીડા કરે, તે બતાવે છે.
(અહીં ચક્ષુ શબ્દ દર્શનને પર્યાય છે. એટલે તેમના દનશીજ ડરેલા એકઠા થયેલા ઘણા બાળક વિગેરે ધૂળની યુઠી વિગેરેથી હણી હણને ચાળા પાડવા લાગ્યા. અને બીજા બાળકોને લાવીને કહ્યું –જુઓ ! આ નાગો મુંબી છે. તો આ કેણ છે? ક્યાંથી મળે છે અને આ કેના સંબંધી છે? આવી રીતે કેલાહલ કર્યો (૨)
Page #263
--------------------------------------------------------------------------
________________
(૨૪૮) વળી જેનામાં સુવાય તે શયન તે રહેવાનું સ્થાન છે. તેમાં કોઈ નિમિત્તથી ભેગા મળેલા ગૃહસ્થ અથવા બીજા દર્શનવાળાઓથી ભેગા થતાં તેમને એકલા જઈને કઈ વખત સીએ પ્રાર્થના કરે છે. તેથી તેઓ શુભ માર્ગમાં ભુંગળ સમાન પરિક્ષા વડે તેમને જાણીને પ્રત્યાખ્યાન પરિણા વક ત્યાગતા મિથુનને સેવતા નથી. અને જ્યારે પિતે એકલા પ શૂન્ય ઘરમાં હોય ત્યારે ભાવ મૈથુન પણ સેવતા નથી. આ પ્રમાણે તે ભગવાન પિતાના આત્મા વડે વૈરાગ્ય માર્ગો આત્માને દેરીને ધર્મ ધ્યાન અથવા શુલ ધ્યાન થાય છે. (૬) : તેજ પ્રમાણે કેટલાક ઘરમાં રહેનાર અગારસ્થ જે ગ્રહ છે. તેઓ સાથે કારણ પડતાં એકમેક થતાં પણ દ્રવ્યથી અને ભાવથી મિશ ભાવ છેડીને તે ભગવાન ધર્મ ધ્યાન ધ્યાય છે. (તેમની સાથે કઈ પણ જાતની વાતચીત કરતા નથી. - પ્ર—શા માટે ભગવાન બેલાવ્યાથી અથવા ન બેલા
વ્યાથી બેલતા નથી? - ઉ–પિતાના કાર્ય માટેજ જાય છે. તેટલા માટે તેઓ
લાવે તે પણ ભગવાન મેક્ષ પથને અથવા પિતાના ધ્યાનને છેડતા નથી. કારણ કે પિતે સંયમ અનુષ્ઠાનમાં વર્તતા હોવાથી જુ (સરળ) છે આ સંબંધમાં : નાગાર્જુનીયા કહે છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
(૨૪૯) Eશ જે અપુર, જે જુના જાવ અને
કેઈ ગ્રહ પૂછે. અથવા ન પણ પૂછે, તે પણ ભગવાન પિતે પાપની સંમતિ આપતા નથી–
૩ પ્રદ હવે કહેવાતી વાત બીજાઓને સુકર નથી પણ દુષ્કર છે) તેથી અન્ય પ્રાકૃત પુરૂષેથી પળાય તેમ નથી, છતાં પણ ભગવાને શા માટે તે આચર્યું ? તે બતાવે છેબોલાવનારા બેલાવે તે પણ પ્રસન્ન થઈને બેલતા નથી, અને જે નથી બોલાવતા, તેમના ઉપર કેપતા નથી, તેમજ પ્રતિકૃવ ઉપસર્ગ કરવાથી પણ ભગવાન તેના ઉપર વિરૂપ ભાવ કરતા નથી, તે બતાવે છે. ભગવાન જ્યારે અનાર્ય (જંગલી) દેશ વિગેરેમાં વિચર્યા ત્યારે ભગવાનને તે અનાર્ય પાપીઓએ પ્રથમ દંડા વડે માર્યો, તેજ પ્રમાણે કેશ વિગેરે ખેંચી તેને દુઃખી કર્યા. વળી . फरसाइ दुत्तितिक्खाइ, अइअच्च मुणी परकम्म
आघायनहगीयाई, दंडजुद्धाइं मुट्ठिजुडाइं ॥१॥
પરૂષ (કર્કશ) વચનેથી બીજા પાપીઓ દુઃખ મિતાં, તેવા કઠેર તિરસ્કારને ભગવાને ન ગણતાં જગતના સવભાવને જાણતા ભગવાન ચારિત્રમાં પરાક્રમ બતાવી સહન કરતા તથા (કેઇના પ્રેમ ભાવનાં) ગાયેલાં ગીતો અને કરેલા નાચેથી પિતે કેતુક માનતા નહોતા. તથા દંડ
Page #265
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ તથા મુક્કાબાની કુસ્તી થવાની સાંભળી સક્રિય માનીને ખીલેલા નેશવાળા તથા રેસા લિકવર વાળા ઉત્સુક થતા ન હતા. गहिए मिहुकहासु सममि नायसुए विसोगे
ऐयाइ से उरालाई गच्छइ नायगुत्ते असरणयाए ।११ अवि साहिए दुवे वासे सीओई अमुजा निक्वन्ते । एगत्तगए पिहियचे से अहिनायज्ञसणे मन्ते ॥११॥
એ પ્રમાણે કે માંહમાંહે કથા કરતા હેય. અથવા કઈ પિતાના સિદ્ધાંતમાં કદ ગ્રહી હેય. અથવા બે ઓ. પિતાવી કથાયાં રાત હોય તે સમયે ભગવાન મહાવીર હર્ષ શેક છેડીને તે બધાની કથામાં મધ્યસ્થ રહીને જોતા હતા. અને એ તથા બીજા અનુકૂળ પ્રતિકૂળ પરિસહ ઉપસર્ણ થતાં ઉદાર (અતિશય) ન સહન થાય તેવા દુખે આવે તે પણ પોતે ન ગણતાં સંયમ અનુકાનમાં રહેલા છે. તથા જ્ઞાત નામના જે સ્ત્રીઓ તેમના વંશમાં જે જન્મેલા છે તે જ્ઞાત પુત્ર મહાવીર આ દુઃખને સ્મરણમાં લાવતા નથી. (પણ ચારિત્ર નિર્મળ પાળે છે.)
અથવા શરણ તે ઘર છે. તે નથી માટે અશરણ છે. અને તે સંયમ છે તે માટે પિસે યત્ન કરે છે. તે બતાવે
Page #266
--------------------------------------------------------------------------
________________
*
'
'3
(૨૫૧) છે. એમાં આશ્ચર્ય શું છે કે ભગવાન અતિશય બળ પર કામ વાળા મહા વ્રત પાળવાની પ્રતિજ્ઞા રૂ૫ રૂ પર્વત ચઢેલા પરાક્રમ કરે છે? તે ભગવાન મહાવીરે જ્યારે ડીસા નહોતી લીધી ત્યારે પણ નિર્દોષ ફાસુ આહારથી વિવાહ કરતા હતા તે સંબંધી કથા કહે છે. જ્યારે ભગવાન મહાવીરના માતા પિતા દેવ લેકમાં ગયાં ત્યારે ભગવાન મહાવીરે માતાના ગર્ભમાં જરા ન હાલવાથી માને અતિ શય દુઃખ થયું હતું. અને જયારે પોતે હાલ્યા ત્યારે જ માતાને ધીરજ થઈ હતી તેથી તે સમયે અવધિ તને માતાને અભિપ્રાય જાણનાર મહાવીર પ્રભુએ અભિગ્રહ કયી હતું કે મારા વિયોગથી માતા પિતા કમેતે ન મરે, તે હતને ધ્યાનમાં રાખી “મારે માતા પિતા જીવતાં સુધી લેક્ષા ન લેવી. અને તે પ્રમાણે માવસ વિક્સની પિતા ઉમર થતાં માતા પિતા દેવલેકમાં ગયાં. ત્યારે અમિહની પ્રતિજ્ઞા પુરી થઈ એમ જાણીને દીક્ષા લેવાની તૈયારી કરી તે સમયે નંદીવર્ધન નામના મોટાભાઈ તથા જ્ઞાતિ બંધુઓએ પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ! ઘા ઉપર ખાર છાંટવા. જેવું માતા પિતાના વિયેગના દુઃખમાં તમારે વિગ ને કરે. ભગવાન મહાવીરે આ સાંભળીને અવધિજ્ઞાને જાણ્યું કે મારા આ દીક્ષાના સમયમાં ઘણુ મનુષ્ય ઘેલા થશે, અને મરી જશે, એવું વિચારીને તેને કહ્યું કે મારે કે
Page #267
--------------------------------------------------------------------------
________________
(૨૨)
કાળ કાવું પડશે? તેઓએ કહ્યું કે અમને બે વરસમાં શેક દૂર થશે. પ્રભુએ કહ્યું કે ઠીક છે, પણ આહાર વિગેરે લેવું તે મારી ઈચ્છાઓ થશે પણ તે ઈચ્છા તેડવા તમારે ન આવવું. તેઓએ વિચાર્યું કે કઈ પણ રીતે ભગવાન રહે એમ માનીને તેમણે હા પાડી, ત્યાર પછી ભગવાનને વચનને અનુકરે નિર્દોષ આહાર લઈને ગૃહસ્થપણામાં પણ સાધુ વૃત્તિએ હતા, પછી પિતાની દીક્ષાને અવસર જાણીને સંસારની અસારતા વિશેષ પ્રકારે જાણુને તીર્થપ્રવર્તન માટે ઉદ્યમ કરે છે. તે બતાવે છે. (૧) ભગવાન મહાવીર છે વરસથી કેંઈક અધિક કાળ સુધી કાચું પાણી ત્યાગીને પગ જેવા વિગેરે ક્રિયા પણ પ્રાસુક જળ વડેજ કરતા જેવી રીતે પહેલું વ્રત જીવદયાનું પાળ્યું તેજ પ્રમાણે બીજા વ્રત પણ પાળ્યાં. તે જ પ્રમાણે એક ભાવના વડે ભાવિત અંતઃ કરણવાળા બનીને અરૂપ કોઈ જવાળાને જેણે અટકાવી છે. અથવા પિહિત અચ્યું એટલે શરીરને ગુપ્ત રાખ્યું છે. (કે કઈ પણ જીવને પિતાની કાયાથી પીડા થવા દેતા નથી)
તે ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી છદ્મ કાળમાં સમ્યક ભાવના વડે ભાવિત હતા. (તેમને ધર્મ ઉપર નિર્મળ શ્રદ્ધા હતી) તથા ઇદ્રિ અને મન વડે પિતે શાંત હતા. (ઉન્માર્ગે જવા દેતા નહેતાએવા ભગવાન હવાસમાં પણ છેવટના બે વરસમાં સાવદ્ય આરંભના
Page #268
--------------------------------------------------------------------------
________________
(૨૫૩) ત્યાગી હતાતે પછી દીક્ષા લીધા પછી ચારિત્ર કાળમાં શા માટે નિસ્પૃહ ન હોય તે બતાવે છે. पुढवि च आउकायं च तेउकायं च वाउ कायं च । पणगाइंघीयहरियाई तसकायं च सव्वमो नचा।१२ एयाइं सन्ति पडिलेहे, चित्तमन्नाइ में अभिन्नाय । परिवन्जिय विहरित्था इय सङ्काय से महावीरे ॥१३॥ अदुथावरा य तसत्ताए तसा य थायरत्ताए॥ अदुवा सव्वजोणिया सत्ता कम्मुणा कप्पिया पुढो
રાજા II ૨૪ આ ભગવાન મહાવીર પૃવીકાય અપકાય વાયુ કાય વિગેરે જેને સચિત્ત જાણુને તેને આરંભ ત્યાગીને પિતે વિચરે છે. તે બતાવે છે. પૃથ્વીકાય સૂક્ષમ અને બોદર બે ભેદે છે. તે સૂક્ષમ સર્વત્ર છે. અને બાદર પણ કમળ અને કઠણ એમ બે ભેદે છે. તેમાં કોમળ માટી ધોળા વિગેરે. પાંચ રંગની છે. પણ કઠણ પૃથ્વી તે પૃથવી શર્કરા વાલુકા વિગેરેથી છત્રીસ ભેદવાળી છે. તે પ્રથમ શસ્ત્ર પરિક્ષા નામના પહેલા ભાગમાં પાને છે ત્યાંથી સમજવું. અપકાય પણ સૂમ બાદર-બે ભેદે છે. તેમાં સૂક્ષ્મ સર્વત્ર છે. પણ બાદર, અગ્નિ અંગારા વિગેરે પાંચ ભેદે છે.
વાયુનું પણું તેમજ છે. ફક્ત બાદર વાયુ કા ઉલ્કાલિક
•
•
•
Page #269
--------------------------------------------------------------------------
________________
(૨૫૪) વિગેરે પાંચ ભેદે છે. વનસ્પતિ પણ સૂમ બાદર બે ભેદે છે. સૂક્ષમ સવવે છે. અને માદર અગ્ર મૂળ અંધ પર્વ બીજ સંપૂઈને એમ સામાન્યથી છ હૈદે છે.
વળી તે દરેક પ્રત્યેક અને સાધારણ એમ બે ભેદે છે. પ્રત્યેક વૃક્ષ ગુચ્છા વગેરે બાર ભેદે છે. અને સંધારણ તે અનેક પ્રકારે છે. તે અનેક ભેદ વાળે છતાં વનસ્પતિ કાય સૂકમ સર્વગત હેવાથી અને અતીંદિય હેવાથી તેને છીને ફક્ત ભેદમાં બાદરવ. કાય લીધે છે તે બતાવે છે. પાક લેવાથી બીજ અંકુર ભાવ રહિત પનક વિગેરે ઉલ વિગેરે અનંત કાય લેવા અને બીજા ગ્રહણથી અગ્ર બીજ વિગેરે જેવાં હરિત શબ્દથી બીજા ભેદ લેવી (૧૨) આ પ્રમાણે પૃથ્વી વિગેરે ભૂ છે. એમ જાણુને તથા તે ચેતનાવાળાં છે એમ જાણીને ભગવાન મહાવીર તેમને આરભ છેવને વિચર્યા પૃથ્વીકાય વિગેરે જહુબા ત્રસ થાવર પણ ભેદ બતાવીને હવે એમનામાં પરસપર આગમન પણ છે, તે બતાવે છે. (૩) સ્થાવર તે પૃથિવી પણ અખિ વાયુ વનસ્પતિ છે. તે શપણે એટલે બેદિય વિગેરે કર્મ વિશથી જાય છે. અને ત્રસ જી કુમિ વિગેરે પૃથ્વી વિગેરેમાં કર્મને લીધે જાય છે. તે પ્રમાણે બીજે પણું કહ્યું છે. - ભાdvi મનો કાર જૂલિપ જાણ तसकाइयत्ताए उपवण्णपुव्वे , हंता गोधमा ! अ
Page #270
--------------------------------------------------------------------------
________________
સફ બલવાળા પુર જોર લવ યુ” તિ * સિમમાં પ્રી-હે ભગવાન. આ જીવ પૃથકી કામ પહેરી લઈ ત્રસ કાય પણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે?
ઉહા , એનેક વાર અનંત વાર પેઠે ઉત્પન્ન થયેલું છે, અથવા બધી એનિઓ જે છાનાં પ્રતિ સ્થાન છે, તે સર્વ કેનિક જીવ છે, અને જે બધી ગતિમાં જનારા છે, તે જીવે (મંદ બુદ્ધિથી) બાલ છે, અને શહેપથી વાસ થંઈ ચીકણાં કર્મ થી પિતાના કરેલાં કમખાં ફળ જુદી જુદી રીતે સર્વ નિચેમાં ભગવો લંડ કિપત (વ્યવસ્થા કાયલા) છે. કહ્યું છે કે – त्यि किरमो पएसो, लाए वालग्ग कोडिभित्तीवि जम्मण मरणा बाहा अणेगसो जत्थणवि पत्ता ?
આ લેકમાં વાળને અગ્રભાગ જેટલે પ્રદેશ માત્ર પણ એ નથી, કે જ્યાં આ જીવે જન્મ મરણની બાધા અનેક વર પ્રાપ્ત કરી નથી ! વળી रंगभूमिर्नसा काचि, च्छुड जगति विद्यते વિચિત્ર કાર્ય નેજો સર રાશિમાં ય ર પર , તેવી શુદ્ધ રંગ ભૂમિ જગતમાં કોઈ વિદ્યમાન નથી, કે જ્યાં ને પથ્યarગાર) પહેરીને સરસ વાચા નથી! વિગેરે છે. ૧૪મા વળી
Page #271
--------------------------------------------------------------------------
________________
( ૨૫૬ )
भगवं चएव मन्नेसिं मोहिए हु लुप्पर वाले; कम्मं च सव्वसो नचा, तं पडियाइक्खे पावगं भ ગયું ॥ ૨૯ ॥ दुविहं समिच्च मेहावि, किरियमायणेलिसं ri; आयाणसोपमइवाय सोयं, जोगं च सव्वमो णરા॥૨॥
ભગવાન મહાવીરે તેમજ બીજી રીતે જાણ્યુ` કે ઉપિ સહિત તે દ્રવ્યથી તથા ભાવથી ઉપધિ સહિત જે વર્તે તે ક્રમ થી લેપાય, પછી તે બાળ અજ્ઞ સાધુ દુઃખાને અનુભવે છે. અથવા ( હુંના હેતુમાં અથ લઇએ તો સૌપધિક ખાળ સાધુ કથી લેષાય છે, તેથી બધી રીતે કર્મ બંધાતુ જાણુને ઉપ ધનું કર્યું ત્યાગી દીધુ' એટલે અંદરથી અને બહારથી જે.ઉપધિરૂપ પાપ કર્મનું અનુષ્ઠાન હતુ તે ભગવાને ત્યાગી દીધું. ( જરૂર હાય ત્યાં સુધી શક્તિના અભાવમાં ઉધિ સાધુએ રાખવી, અને પાછળથી શક્તિમાન થતાં ત્યાગી દેવાના માર્ગ ભગવાને અતાગ્યે ) !! ૧૫ | વળી એ પ્રકારવાળા તે દ્વિવિધ ક્રમ છે, ધૈર્યાં પ્રષય, અને સાંપ રાયિક છે, તે નૈન પણ સવજ્ઞ પ્રભુએ જાણીને સત્યમ અનુષ્ઠાનરૂપ જે કર્મ છેદવાને માટે અન્યત્ર નથી, તેવી અનન્ય સર્દશી ક્રિયા બતાવી.
Page #272
--------------------------------------------------------------------------
________________
(૨૫૭) પ્ર–ભગવાન કેવા હતા ?
ઉ૦-જ્ઞાની, (કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમણે આ ક્યિા બતાવી.) - પ્ર-વળી તેમણે બીજું શું કહ્યું?
ઉ—-જેના વડે નવાં કર્મ લેવાય તે આદાન છેટું ધ્યાન છે, તથા ઈદ્રિના વિકાર સંબંધી તે સ્ત્રોત છે, માટે જે આદાન સ્ત્રોત છે, તેને જાણીને તથા જીવ હિંસા રૂપ તથા તેના લક્ષણથી મૃષાવાદ વિગેરે પાપને તથા મન વચન કાયાના વ્યાપાર વાળું દુર્થાન છે તે બધે પ્રકારે કર્મ બંધને માટે છે એમ જાણીને તેમણે સંયમ લક્ષણવાળી નિર્દોષ કિયા બતાવી. વળી अइवत्तियं अणाउ&ि सयमनसिं अकरणयाए; जस्सिथिओ परिन्नाया, सम्बकम्मावहा उ स
મદુ શા. આકુટ્ટી (હિંસા) ને ત્યાગવાથી અહિંસા છે, તે પાપથી અતિ ક્રાંત હેવાથી નિર્દોષ છે, તે મહાવીર પ્રભુએ પિતેજ પ્રથમ અહિંસા સ્વીકારીને બીજાઓને પણ હિંસાની પ્રવૃત્તિથી દૂર રાખ્યા, તથા જેમને પીઓ સ્વરૂપથી તથા વિપાકથી કડવાં ફળ આપનારી છે, એવું જ્ઞાન છે, તે પરિજ્ઞાત ભગવાન છે, તથા તેજ સ્ત્રીઓ સર્વે કર્મ સમૂહ એટલે
Page #273
--------------------------------------------------------------------------
________________
(૨૫૮ )
સર્વ પાપોના ઉપાદાન ભૂત છે. તે પણ એમણે જોયુ' છે, તેથીજ તે સંસારનું રૂપ · જાણુનારા થયા તેના ભાવાર્થ એ છે કેઃ—શ્રીના સ્વભાવના આવા પરિજ્ઞાનથી તથા તે જાણીને ત્યાગવાથીજ ભગવાન પરમા દર્શી થયા છે મૂળ ગુણા અતાવીને હવે ઉત્તર ગુણ પ્રકટ કરવા કહે છેઃ— अहाकडं न से सेवे सव्वसो कम्म अदक् जं किंचि पावगं भगवं, तं अकुव्वं वियडं भुंजित्था ॥ ૨૮ ॥ કોઈ ગૃહસ્થે સાધુને પૂછીને અથવા વિના પૂછે ( છાનુ” ) આધા કર્માદિ ભોજન વિગેરે કર્યુ હોય તો પાતે તે
(
લેતા નથી.
પ્રઃ-શા માટે ?
ઉ:—તેમણે જોયુ કે, તે લેવાથી બધી રીતે આડે પ્રકારના કર્મના બંધ થાય છે, તેવુ દોષિત ખીજું પણ સેવતા નથી, તે કહે છે, જે કઈ પાપવાળુ' એટલે જેનાવડે લિવજ્યમાં પાપનું કારણ થાય તેવુ‘ ભગવાને ન લીધુ, પણ વિકટ (ફાસુ નિર્દોષ, ભાજન વિગેરે લીધું. ।। ૧૮ । વળી— जो सेवइ य परवत्थं, पर पाएवी से न भुंजित्था; परिवज्जि याण उमाण, गच्छह संखार्ड असरणायाए || ૨ ||
Page #274
--------------------------------------------------------------------------
________________
(૨૫૯)
मायण्णे असण पाणस्स, नाणुगिडे रसेसु अपडिने अच्छिपि नो पमजिजा, नावि यकडूयए मुणी गाय
પિતે પ્રધાન (પર) વર્સ ભેગવતા નથી, તેમ કીંમતી પાત્રમાં ખાતા નથી, તથા પિતે અપમાન છેડીને આહારને માટે જ્યાં આહાર રંધાય તેવી રસોડાની જગ્યા) - સખીમાં કેઇનું પણુ શરણ (આલંબન) લીધા વિના
અદીન મનવાળા “આ મારે કલ્પ” છે એમ જાણીને પરીષહે “જીતવા માટે જાય છે. જે ૧૯ો - આહારની માત્રા (માપ) જાણે છે, માટે માત્રજ્ઞ પ્રભુ છે, પ્રા કે આહાર? ઉ–ખવાય તે ભાત વિગેરેનું ભજન, પિવાય તે પાણું, દ્રાખનું ધાવણ વિગેરે-તેમાં તે લેપી નથી, તેમ રસ (છવિગઈ) માં ગૃહસ્થપણામાં પણ
લપી નહતા, તે પછી દીક્ષા લીધા પછીનું તે શું કહેવું રસ લેવાથી એમ સૂચવ્યું કે પિતે તેવા પદાર્થમાં અભિગ્રહ ન ધારે કે આજે સિંહ કેસરીયા લાડુજ ખાવા ! પણ આવી પ્રતિજ્ઞા છે કે આજે કુલ્માસ અડદના બાકળા વિગેરે ખાવા! તથા આંખમાં રજ પડી હોય, તે તેને દૂર કરવા માટે પણ આંખ મળે નહીં! તથા ખણજે આવે તે લાકડાના છાંડા વિગેરેથી પણ ખણે નહીં. જે ૨૦ છે. વળી अप्पं तिरियं पहाए, अपि पिटुमो पेहाए
.
Page #275
--------------------------------------------------------------------------
________________
(૨૬૦) अप्पंहएऽपडि भाणी, पंथपेहिं चरे जयमाणे ॥२१॥ सिसिरंसि अद्धपडिवन्ने, तं वोसिज वत्थमाणगारे॥ पखारितु बाहुं परकम, नो अवलं वियाण कंघमि।२२॥ एस विहि अणुकन्तो माहणेण मईमया। बहुसो अपडिन्नेण भगवया एवं रियति ॥ २३ ॥ રિપોનિ ઉપધાનશ્રતાશયનો ર | In
(અલ્પ શબ્દ અભાવના અર્થમાં છે. ) ભગવાન મહા વીર વિહારમાં તીરછી દિશામાં જેતા નથી તેમ બને બાજુએ જોતા નથી. તેમ માર્ગમાં ચાલતાં કઈ પૂછે તે પણ બોલતા નથી. મનજ ચાલે છે તે બતાવે છે કે પિતે રસ્તામાં ચાલતાં પગ નીચે જીવેને પીડા ન થાય તેજ યતના રાખતા હતા. (૨૧) - વળી શિયાળામાં માર્ગમાં ખરી ઠંડમાં પણ દેવ દ્રષ્ય વસ છોડયા પછી બે બહુ લાંબી કરીને ચાલે છે. પણ ઠંડથી પીડાતાં હથને વાંકા વાળી સંકેચતા નથી. તેમ પિતાના ખભા ઉપર પણ હાથે રાખીને ઉભા રહેતા નથી. હવે સમાપ્ત કરવા કહે છે. (૨૨) - આ વિહારને વિધિ બતાવ્યું તે ભગવાન મહાવીર
સ્વામી જેઓ તત્વના જાણનારા છે. અને કેઈ જાતનું નિયાણું કર્યું નથી, તથા ઐશ્વર્યા વિગેરે ગુણોથી યુક્ત છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
(૨૬૧) તેમણે પિતે આચર્યો છે. એ જ પ્રમાણે બીજા મેક્ષાભિલાષી સાધુઓ સંપૂર્ણ કર્મ ક્ષય કરવા માટે આચરે છે. આવું સુધર્માસ્વામિ કહે છે – ઉપધાન શ્રત અધ્યયનને પહેલો ઉદેશે પુરે થયે.
પહેલેકહીને જેડાડજ બીજા ઉદેશાની સૂત્ર ગાથાની વ્યાખ્યા ટીકાકાર કહે છે. તેમાં પ્રથમ સંબંધ કહે છે. પહેલા ઉદેશામાં ભગવાનની ચર્ચા બતાવી. અને તેમાં કેઈપણ શય્યા ( વસતિ ) માં રહેવું પડે, તેથી આ બીજા ઉદ્દેશામાં તેનું વર્ણન આવશે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
બીજા ઉદેશાની સૂત્ર ગાથાએ. चरियासणाई सिजाओ एगइयाओ जाओ बुइयाओ। आइक्ख ताई सयणासणाई जाई सेवित्था से
- મરિ aan
आवेसणसभा पवासु पणियसाला एगया वासो। अदुवा पलियठाणेसु पलालपुलेसु एगधा वासो॥२॥ आगन्तारे आरामागारे तह य नगरे व एगया वासो। सुसाणे मुण्णगारे वा रुक्खमूले व एगया वासो ॥३॥ एएहिं मुणी सयणेहिं समणे आसि पतेरसवासे । राई दिवंपि जयमाणे अपमत्ते समाहिए झाइ ॥४॥
Page #277
--------------------------------------------------------------------------
________________
(૨૬૨)
ચરિયા ( ચર્ચા ) માં જે જે શય્યા આસન વિગેરે જરૂરનાં હોય તે શય્યા ફલક ( પાટીયુ ) વિગેરે સુધમાંસ્વામિએ જ જી સ્વામિના પૂછવાથી ભગવાન મહાવીરે જે પ્રમાણે ઉપયાગમાં લીધેલ છે. તે બતાવેલ છે. (આ ટીકાકાર લખે છે કે તેના પહેલાંની ટીકામાં આ ગાથાને અધિકાર વણુબ્યા નથી, તેનું કારણ તે સુગમ છે કે સૂત્રમાં નથી તે સૂચન પુસ્તકમાં જણાતુ નથી તેથી ઋમે પણ તેમના અભિપ્રાય સમજતા નથી.) (૧) જબુસ્વામિના પ્રશ્નના ઉત્તર આપે છે.
ભગવાન મહાવીરને આહારના અભિગ્રહ માફ્ક પ્રતિમા સિવાય પ્રાયે શય્યાના અભિગ્રહ નથી. ફક્ત જ્યાં છેલ્લે યહેાર (ચરમ પારસી) થાય ત્યાંજ માલીકની આજ્ઞા લઈને રહે તે ખતાવે છે. સર્વથા જ્યાં રહેવાય તે આવેશન છે.
આવેશન-શૂન્યગૃહ તથા ‘સલા’તે ગામ નગર વિગેરેમાં ત્યાંના લોકોને માટે તથા આવેલા નવા માણસોને સુવા માટે ભીંતાવાળું મકાન અનાવે છે. (ગુજરાતમાં જેને ચારી કહે છે) પ્રષાયાણી પાવાની જગ્યા, ( જેને પરા કહે છે) તે આવેશન, સભા પ્રષા તેમાં ભગવાને વાસ કર્યાં, તથા પથ્યશાળા (દુકાન) તથા પલિય એટલે લેાહાર, સુતારની આસરીમાં તથા પલાલના ઢગલામાં અથવા માંચે ઉપર લટકાવ્યા હોય તેના નીચે રહે, પણ તેના ઉપર ન બ્રેસે કારણ કે માંચા પાકળ હેાય છે (૨)
Page #278
--------------------------------------------------------------------------
________________
- વલી પ્રસંગે આવેલા અથવા આવીને ત્યાં બેસે તે મુસાફરખાનું કે ધર્મશાળા તે ગામમાં હોય અથવા આમ બહાર હેય તથા આરામ તે ઘર આરામ તથા આગારમાં કેઈ વખત વાસ કરે, તથા મસાણમાં અથવા શૂન્ય ઘરમાં વાસ કરે, આવેશન તથા શૂન્ય ઘરને ભેદ એ છે કે પેલાની ભીંત મજબુત હેય પણ બીજામાં તેમ નહી કે વખત ઝાડના મુળ નિચે વાસ કર્યો (૩)
ઉપર બતાવેલ શયન તે વસતિમાં ત્રણે જગતને જાણનારા ઋતુબદ્ધ કાળમાં અથવા ચોમાસામાં ભગવાન તપસ્યામાં ઉઘુક્ત બનીને અથવા ધ્યાન રાખનારા બનીને વાસ કર્યો. ' પ્રકેટલે કાળ! તે કહે છે. પ્રકર્ષથી તેરમાં વરસ સુધી એટલે બાર વરસંથી કંઈક અધિક મુદત સુધી આખી રાત અને દિવસ સંયમ અનુષ્ઠાનમાં ઉદ્યમવાળા બનીને અપ્રમત્ત એટલે નિદ્રા વિગેરે પ્રમાદ રહીત તથા વિત સિકા રહીત ધર્મ ધ્યાન અથવા શુકલ ધ્યાન થાય છે વળી– णिइंपि नो पगामाए, सेवह भगवं उठाए। जग्गा वह य अप्पाणं इसिं साई य अपडिन्ने ॥५॥ संबुजामाणे पुणरवि आसिसु भगवं उठाए। निक्खम्म एगया राओषहि चंकमिया मुहुत्तागं ॥६॥
Page #279
--------------------------------------------------------------------------
________________
(૨૬૪) सयहिं तत्थुवसग्गा भीमा आसी अणेगरूवा य । संसप्पगा य जे पाणा अदुवा जे पक्खिणो उवच.
રતિ / ૭. अदु कुचरा उवचरन्ति गामरक्खा य सत्तिहत्या य। अदु गामिया उवसग्गा इत्थी एगइया पुरिसाय ॥८॥
ભગવાન તે પ્રમાદ રહિત બનીને નિદ્રા પણ વધારે લેતા નથી. અને તે જ પ્રમાણે બાર વરસમાં અસ્થિક ગામમાં વ્યંતરના ઉપસર્ગ પછી કાર્યોત્સર્ગમાં રહીને અંત મુંહત સુધી સ્વને દેખતાં સુધી એકવાર નિદ્રા કરી હતી ત્યારપછી ઉઠીને આત્માને કુશળ અનુષ્ઠાનમાં પ્રવર્તાવે છે અહીંયા પણ તે પ્રતિજ્ઞા રહિત છે. એટલે પિતે મનમાં ઈચ્છીને સુતા નથી (૫)
વળી તે વીર પ્રભુ જાણે છે કે આ પ્રમાદ સંસાર ભ્રમણ માટે છે. એમ જાણીને સંયમ ઉત્થાન વડે ઉઠીને વિચરે છે. જે અંદર રહેતાં નિદ્રા પ્રમાદ થાય તે ત્યાંથી નિકળીને શિયાળાની રાત વિગેરેમાં ખુલ્લી જગ્યામાં મુહર્ત માત્ર નિદ્રા પ્રમાદ દૂર કરવા દયાનમાં ઉભા રહ્યા. (૬) વળી જ્યાં આગળ ઉભુટક આસન વિગેરેથી આશ્રય લેવાય તેવા સ્થાનમાં અથવા તે સ્થાને વડે તે ભગવાનને ભય કરાવનારા અનેક જાતિના ઠડ તાપ વિગેરેથી અથવા
Page #280
--------------------------------------------------------------------------
________________
(૨૫) અનુકૂળ પ્રતિકૂલ રૂપે પરિસહ ઉપસર્ગો થયા. તથા શૂન્ય ઘર વિગેરેમાં અહિ નકુળ (સાપ નોળીયા) વિગેરે ભગવાનનું માંસ વિગેરે ખાતા હતા, અથવા મસાણ વિગેરેમાં ગીધ વિગેરે પક્ષીઓ માંસ ખાતા હતા, (તે પણ ભગવાન રાગદ્વેષ કરતા રહેતા.) (૭).
વળી કુચર તે ચેર પરદાર લંપટ વિગેરે કે શૂન્ય ઘર વિગેરેમાં ભગવાનને દુઃખ દેતા હતા તથા ગામ રક્ષા કરનારા કેટવાળ વિગેરે ત્રિક ચિતરા વિગેરે ઉપર ઉભેલા ભગવાનને જોઈને પૂછતાં જવાબ ન આપવાથી હાથમાં શક્તિ કુંત (ભાલા) વિગેરે રાખનારા ભગવાનને પીડા કરતા હતા. તથા ઇદ્રિથી ઉન્મત્ત થયેલ સ્ત્રીઓ ભગવાન પાસે એકાંતમાં ભેગની યાચના સુંદર રૂપ જોઈને કરતી હતી. અથવા શરીર સુગંધી જોઈને અથવા પિતાનું તેવું સુંદર શરીર બનાવવા ઈચ્છતા પુરૂષે ભગવાન પાસે ઉપાય પૂછતા હતા. જવાબ ન મળવાથી ભગવાનને દુઃખ પણ દેતા હતા. इहलोइयाई परलोइयाई भीमाई अणेगरूवाई। अवि सुन्भि दुन्भिगन्धाइं सद्दाई अणेगरूवाई ॥९॥ अहियासए सया समिए फासई विरूवरूवाई। अरई रई अभिभूय रीयह माहणे अबहुवाई ॥१०॥ स जणेहिं तत्थ पुञ्छिसु एगचरावि एगया राओ।
Page #281
--------------------------------------------------------------------------
________________
(૨૬૬) अन्वाहिए कसाइस्था पेहमाणे समहिं अपडिने ।११॥ अयमंतरंसि को इत्य ? अइमं सित्ति भिक्खु आहह । अयमुत्तमे से धम्मे तुसिणीए कसाइए साई ॥१२॥
આ લેકમાં એટલે મનુષ્ય કરેલા દુઃખના સ્પર્શે તથા દેવતાએ કરેલા દિવ્ય સ્પર્શે તથા તિર્યએ કરેલા ઉપસર્ગોનાં દુખે તથા પર ભવે કરેલાં પાપથી ઉદયમાં આવેલાં દુઃખને પતે સમતાથી સહે છે. અથવા આજ જનમમાં જે દંડાના પ્રહાર વિગેરે દુઃખ દે છે. તથા તે શિવાયના પર લેક સંબંધી ભીમ (ભયંકર ) જુદા જુદા ઉપસર્ગો આવે છે. તે બતાવે છે. એટલે સુધી વાળા તે ફુલની માળા તથા ચંદન વિગેરે છે. અને કેહેલાં મુડદાં વિગેરે દુધ વાળા છે તે જ પ્રમાણે વીણા વેણ મૃદંગ વિગેરેથી મધુર અવાજ તથા કમેલક (ઉંટ) નું બરાડવું વિગેરે કાનમાં કઠેર અવાજ લાગે છે. તે બંનેમાં ભગવાન રાગ દ્વેષ કરતા નથી. (૯)
તથી બધે કાળ પાંચે સમિતિઓથી યુક્ત છે અને જે કઈ દુઃખના સ્પર્શી આવે તે સંયમમાં અરતિ લાવતા નથી તેમ સુંદર ભેગમાં રતિ લાવતા નથી એમ બંને પરિસરહમાં સમભાવ ધારીને સંયમ અનુષ્ઠાનમાં વર્તે છે. પિતે કઈ પણ જીવને દુઃખ ન દેવું, એવા માહણ બનેલા જરૂર જરૂર પડતાં એક બે ઉત્તર આપતા વિચરે છે. (૧૦).
Page #282
--------------------------------------------------------------------------
________________
(૨૬૭) તે ભગવાન મહાવીર સાડા બાર પક્ષ વધારે એવા બાર વરસ (બાર વરસ અને સાડા બાર-પખવાડીયાં). સુધી એકલા વિચરતા શૂન્યગૃહ વિગેરેમાં રહેતા લેથી પછાત કે તમે કોણ છે?
- કેમ અહી ઉભા છે અથવા ક્યાંથી આવ્યા છે. તે સમયે પિતે મૌન રહેતા, તથા દુરાચારીઓ વિગેરે એકલા ભટકતા ત્યાં આવીને કઈ વખત રાતમાં અથવા દિવસમાં પૂછતા. પણ લાગવાને ઉત્તર ન આપવાથી ધમાં આવી ભગવાનને મન દેખી તેઓ અજ્ઞાનથી દષ્ટિ છવાઈ જતાં દડ મુક્કી વિગેરેથી મારીને પિતાનું અનાર્યપણું આચરતા હતા. પણ ભગવાન તે સમાધિમાં રહી ધર્મ ધ્યાનમાં ચિત્ત રાખીને સારી રીતે સહેતા હતા. પ્ર. ભગવાન કેવા હતા? ઉ. પ્રતિજ્ઞા રહિત એટલે તેનું વેર લેવું એવી ઈચ્છ રાખતા નહોતા.
પ્ર. તે આવેલા કેવી રીતે પૂછતા હતા? ઉ૦ અત્રે કેણ રહેલું છે? એમ સંકેત કરીને દુરાચારીઓ અથવા કામ કરનારાઓ પિતાના સાથીઓની રાહ જોઈ ભગવાનને પૂછતા હતા. વળી હંમેશાં ત્યાં રહેલા દુષ્ટ ધ્યાનવાળા પૂછે છે. પણ ભગવાન મન રહેલા હતા. પણ કઈ વખત ઘણો જ રાધ થતે હૈયે તે ફાળવા માટે થે ડું બેલતા પણ હતા. પ્ર. કેવી રીતે ? ઉ૦ હું ભિક્ષુ છું, આમ બેલતાં જે તેઓ
Page #283
--------------------------------------------------------------------------
________________
(૨૬૮)
સંમતિ આપે તે ત્યાં રહેતા, પણ તે આવેલા દુષ્ટોની ઇચ્છામાં વિઘ્ન થતુ હોય, તેા ક્રોધાયમાન થઇને મેહાંધ અની વર્તમાન લાલ દેખનારા તુચ્છ બુદ્ધિથી કહે કે અમારા મુકામથી હમણાં નિકળ, તા ભગવાન આ અપ્રીતિનું સ્થાન છે, એમ વિચારી તુ નીકળી જતા. અથવા ભગવાન તે પ્રથમથી ત્યાંના મુખ્ય ધણીની .આજ્ઞા લીધેલી હાવાથી નીકળતા નહાતા, અને આ મારૂં. ધ્યાન ઉત્તમ ધર્મ છે. મારા આચાર છે, એમ વિચારી તે આવનાર ગૃહસ્થનાં કડવાં વચન વિગેરે સહન કરી માન રહી જે થવાનુ હોય તે થાય, એમ માની દુઃખ સહન કરે, પણ ધ્યાનથી ચલાયમાન થતા નહોતા. વળી શુ કરતા તે કહે છે. जंसिपे पवेयन्ति सिसिरे मारुए पवायन्ते । तंसिप्पेगे अणगारा हिमवाए निवायमेसन्ति ॥ १३ ॥ संघाडीओ पवेसिस्सामो एहा य समादहमाणा । पिहिया व मक्खामो अइदुक्खे हिमगसंफासा ॥ १४ ॥ तंसि भगवं अपने अहे विगडे अहीयासए । दविए निक्खम्म एगया राओ ठाइए भगवं समिચાલુ ॥ ૧ ॥
एस विहि अणुक्कन्तो माहणेण ममया । बहुसो अपडिण्णेण भगवया एवं रीयन्ति ॥ १६ ॥
Page #284
--------------------------------------------------------------------------
________________
(૨૬૯), જિનિ ! પ્રિતીય વાર ૨-૨
શિયાળાથી તુમાં કેટલાક માણસે કપડાંના અભાવે દાંત વીણા ( ) વિગેરે યુક્ત કંપતા હતા. અથવા ઠંડીના દુ:ખને અનુભવ કરી આર્ત ધ્યાનમાં પડતા હતા. તેવા હિમ પડવાના સમયમાં ઠંડે વા વાતાં કેટલાક સાધુ જેઓ પાસસ્થા જેવા હતા, તેઓમાંના કેટલાક તેવી ઘણી ઠંડું પડતાં દુઃખી થઈને ઠંડને દૂર કરવા માટે ભડકે કરતા. અથવા અંગારાની સગડી શેધતા તથા પ્રાવાર (કામ) વિગેરે યાચતા અથવા અનગાર તે પાર્શ્વનાથ ભગવાનના તિર્થમાં રહેલા ગચ્છવાસી સાધુઓ જ ઠંડથી પીડાઈને
જ્યાં વાયરે ન આવે, તેવી ઘંઘ ( ) શાળા વિગેરે બંધ જગ્યા શોધતા હતા. (૧૩)
વળી (સંઘાટી શબ્દ વડે ઠંડે દૂર કરનારા બે અવા ત્રણ વર્ષ જાણવાં.) તે સંઘાટી સેંધવા માટે ઠંડથી પીડાએલા વિચારતા કે અમે કયાંયથી માગી લાવીએ. અને અન્ય ધર્મીઓ તે એધા. સમિધ બાળવાનાં લાકડાં શોધતા. હતા. કે જેને બાળીને ઠડ દૂર કરવા શક્તિવાન થઈશું. તથા સંઘાટી વડે એટલે કામળે વિગેરે ઓઢીને રહેતા. - પ્ર—શા માટે એવું કરે છે? - ઉ–કારણ કે આ હિમને ઠંડે પવન દુખે કરીને સહન થાય છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
(ર૭૦) (મુંબઈમાં ઓછી કંડ છે તેથી ગુજરાતમાં જરા વધારે છે. પણ મેટી મારવાડમાં તેથી વધારે છે. પણ દિલ્હી તરફ મહા માસમાં એટલી ઠંડી પડે છે કે સવારના દેઢ કલાક દિવસ ચઢતાં સુધી ભાગ્યેજ બહાર નીકળાય અને કદાચ નીકળવું પડે તે પગનું રક્ષણ હેવું જ જોઈએ. અને રાતના સેગડી વિના ઉંઘ આવે નહીં. અને કાશ્મીર વિગેરેમાં તે તેથી પણ વધારે ફંડ છે; આવી ઠંડની અપેક્ષાથી અન્ય દર્શની સાધુઓ લાકડાં બાળ કંડ દૂર કરે. અને જૈન સાધુઓ જાડા કામળા ઓઢી સુકું ઘાસ પાથરી નિર્વાહ કરે છે.) મે ૧૪
આવી સખત ઠંડી ઋતુમાં કેઈ અન્ય તાપસ વિગેરે તાપણું તાપી ઠંડ દૂર કરતા કે આ જૈન સાધુ કામ એકી નિભાવતા, તે સમયે ભગવાન શું કરતા? તે કહે છે–આવી કકડતી ઠંધ અને ઠંડા પવનમાં બધા શરીરને પીડા થવા છતાં ભગવાન જેઓ એશ્વર્ય આદિ ગુણ યુક્ત છે, તેઓ સમ ભાવે ઠંડને (તાપણું કે કપડા વિના) સહે છે.
પ્ર:–ભગવાન કેવા છે?
ઉ–પ્રતિજ્ઞા રહિત છે. એટલે તેઓ જ્યાં ઠંડી ન આવે તેવું બંધ કબજા વાળું મકાન રહેવા વિગેરે માટે ચાચતા નથી. ' --પ્રા–તેઓ કે જયાએ ઠડ સહે છે?
Page #286
--------------------------------------------------------------------------
________________
(ર૭૧)
ઉ–બાજુની ભીતે રહિત તથા ઉપરનું ઢાંકણ હોય કે નહીં, તેવા સ્થાનમાં રહેતા, તથા ફરી ભગવાનના ગુણ કહે છે, રાગ દ્વેષ દૂર થવાથી શુદ્ધ આત્મા દ્રવ્ય વાળા અથવા કર્મ ગ્રંથિ દૂર થવાથી દ્રવ્ય સંયમ છે, તે દ્રવ વાળા દ્રવિક (સંયમી) છે, તેમ મકાનમાં ઠંડી સહેતાં કદાચ ઘણું સખત ઠંડી પડે, તે તે ઢાંકેલા મકાનથી બહાર નીકળી કેઈ વારે રાત્રીમાં બે ઘડી સુધી ત્યાં રહી ઠંડી સહન કરી પાછા તેજ મકાનમાં આવીને સમતાથી ખચ્ચરના દષ્ટાંતથી સહેવાને શક્તિવાન થતા.
ખચરનું દ્રષ્ટાંત. (સિંધ દેશમાં ખચ્ચર શક્તિવાળાં છતાં લુચ્ચાઈથી બે જે સહન કરતાં હતાં, તેમને સીધાં કરવા તેને માલીક વધારેમાં વધારે બેજે નાંખતા, પછી વધારે થાકે ત્યારે
જો ઓછો કરતા, તેથી ખચ્ચર ખુશ થઈને દેડતું, તેજ પ્રથાણે ભગવાન મહાવીર પિતાના શરીર રૂપ ખચ્ચર ઉપર વધારેમાં વધારે ઠંડી સહન કરતા, જેથી સામાન્ય ઠંડી સહેલથી સહન થતી.) આ ઉદ્દેશાને સમાપ્ત કરવા કહે છે, કે આ વિધિ વિગેરે પૂર્વ માફક જાણવું એવું સુધર્માસ્વામી કહે છે.
બીજે ઉદેશે સમાપ્ત થયો.
*
*
Page #287
--------------------------------------------------------------------------
________________
(૨૭૨) ત્રીજો ઉદ્દેશા કહે છે.
ખીજ ઉદ્દેશો કહીને હવે ત્રીજો કહે છે. તેના આ પ્રમાણે સંખ'ધ છે. ગયા ઉદ્દેશામાં ભગવાનની શય્યા ( વસતિ ) નુ વર્ણન કર્યું. અને તે સ્થાનામાં જે ઉપસર્ગો અને પરીષહે સહન કર્યા, તે બતાવવા આ ઉદ્દેશા કહે છે. આ સંબંધે આવેલા ઉદ્દેશાની આ સૂત્ર ગાથાઓ છે. तणफा से सीयफा से य तेउ फार्म य दंसमसगे य अहिवासए सया समिए फासाइं विरूवरूवाई ॥ १ ॥ अह दुच्चरलाढमचारी वज्जभूमिं च सुन्भभूमिं च । पंत सिज सेवि आसणगाणि चैव पंताणि ॥ २ ॥ लाहिं तस्वसग्गा बहवे जाणवया लुसिंतु । अह लूहदेतिए भत्ते कुक्कुरातत्थ हिंसितु निवसु | ३ | अप्पे जगे निवारेइ लूपणए सुणए दसमाणे । छुच्छुकारिंति अहं समणं कुक्कुरा दसंतुत्ति ॥४॥
કુશ દ વિગેરે તૃણના કઠોર ફ્રા, તથા ઠંડીના સ્પર્શે તથા શ્રીષ્મ રૂતુમાં ઉનાળા વિગેરેના તાપ દુઃખદાયી હતા અથવા ભગવાનને ચાલતાં તેજ (અગ્નિ) કાયજ હતા, તથા ડાંસમચ્છરો વિગેરે હતા, તેવા જુદી જુદી જાતિના સ્પર્શોને ભગવાન સમતાથી અથવા સમિતિવડે સહન કરતા!!
Page #288
--------------------------------------------------------------------------
________________
(૨૭૩) : - વળી દુઃખથી વિહાર થાય, તે દુશ્ચર દેશ લાઢ છે, તેમાં પણ પિતે વિચર્યા, તેના બે ભાગ છે, એક વજા ભૂમિ તથા બીજી શુભ્ર ભૂમિ છે, તે બંને જગ્યાએ વિચાર્યા છે, તથા પ્રાન્તને શુન્ય ગ્રહ વિગેરે વસતિમાં રહીને અનેક ઉપદ્ર ભગવાને સહન કર્યા, તથા ધૂળના ઢગલા, જાવ, રેતી વેકર (બુ) તથા માટીનાં ઢેફાં વિગેરેના પ્રાંત (૭). આસને, તથા લાકડાં જેવાં તેવાં પડેલાં, તેને ઉપર પિતે બેસતાં, ૧ તથા તે લાઢા દેશમાં જે બે વિભાગ ઉપર બતાવ્યા તેમાં પ્રાયે લેકોના આક્રોશ તથા કૂતરાના કરડવા વિગેરેના ઘણા પ્રતિકૂલ ઉપસર્ગો થયા, તે બતાવે છે..
જનપદને દેશ-અને તેમાં ઉત્પન્ન થયેલા તે જાનપદ માણસે છે, તે અનાર્ય દેશ હેવાથી અનાર્યો છે, તેથી તે દએ દાંતથી કરડવું, ભારે દંડને પ્રકાર વિગેરેથી દુખ દેવું; (અપિ શબ્દના અર્થમાં અથ શટ છે, તેથી એમ જાણવું કે, ત્યાં ભેજન પણ લખું અંતપ્રાંત આપતા, તથી અનાર્યપણાથી સ્વભાવથી જ કોપી હતા અને રૂના અભાવે ઘાસ વડે શરીર ઢાંકતા, તેઓ ભગવાન ઉપર વિરૂપ આચરતા હતા, અને શીકારી કૂતરાએ ભગવાન ઉપર કરડવા આવતા ૩ છે અને તે દેશમાં ભાગ્યેજ હજારમાં એક દયાળુ જન હતું કે જે કરડવા આવેલા કુતરાને અટકાવે, ઉલટા ભગવાનને લાકડી વિગેરેથી મારીને ફત
Page #289
--------------------------------------------------------------------------
________________
( ૨૭૪ )
રાને તેના ઉપર દોડાવવા સીત્કાર (છુન્નુ) કરતા કે કાઇ રીતે આ સાધુને તે કુતરા કરડે ! આવા દુષ્ટ અને ભયંકર દેશમાં પણ ભગવાન્ છ માસ સુધી રહ્યા. વળી— एलिक्खए जणा भुज्जो बहवे वज्जभूमि फरुसासी लट्ठि गहाय नालियं, समणा तत्थ य विहरिंसु ||५| एवं पितत्य विहरता, पुपुव्वा अहेसिं सुणिएहिं संलुञ्चमाणा सुणएहिं दुच्चराणि तत्थ लाहिं ॥३॥ निहाय दंड पाणेहिं तं कार्यं वोसज्जमणगारे अह गाम कंटए भगवंते, अहिवासए अभितमि ૐ || ૭ || नागो संगामसी से वा पारए, तत्थ से महावीरे एवंपि तत्थ लाहिं अलडपून्वोवि एगया गामो |८| ઉપર બતાવેલ કષ્ટ આપનાર જયાં માણસો છે, તેવા દેશમાં ભગવાન વારવાર વિચર્યાં, અને તેવા ભૂમિમાં ઘણા માણસે લખુ. ખાનારા હોવાથી ક્રોધી હતા, અને તેથી સાધુને દેખાને કદના કરે છે, તેથી બીજા સાધુ ઐાદ્ધ વિગેરેના હતા; તે શરીર પ્રમાણ અથવા તેથી ચાર આંગળ વધારે લાંબી નળી (લાકડી) કુતરા હાકવા માટે હાથમાં રાખીને વિચરતા હતા. નાપા
વળી લાકડી વિગેરેની સામગ્રી રાખવાથી ખુદ્ધ મતના
Page #290
--------------------------------------------------------------------------
________________
(૨૭૫)
સાધુએ વિચરી શકતા, અને તે પ્રમાણે કૂતરાઓથી કરડાવાના ડર તથા તેમને નિવારણ કરવાનું મુશ્કેલ હાવાથી અના લાકના લાઢ દેશમાં ગામ વિગેરેમાં વિચરવુ' મુશ્કેલ હતું. ng.
21:
આવા કઠણ દેશમાં ભગવાન્ ત્યારે કેવી રીતે વિચર્યોં ? તે કહે છે....પ્રાણીએ જેના વડે દંડાય તે દંડ મન વચન કાચા સબધી છે, તે ક્રૂડને ભગવાને છોડી દીધા, તેજ પ્રમાણે કાયાના માઠું છાંડીને તે અણુગાર (ભગવાને) ગામ કટક તે ગામડાના નીચ લેાકેાનાં કાર વાગ્યે નિર્જરાનું કારણ માનીને સમતાથી સહન કર્યાં. નાણા પ્રઃ—કેવી રીતે સહન કર્યાં ? તે દષ્ટાંત મતાવીને કહે છે.
2
-
જેમ હાથી સગ્રામના મેાખરે આગળ વધીને શત્રુન લશ્કરને ભેદીને તેની પાર જાય છે, તે પ્રમાણે ભગવાન મહાવીર તે લાઢ દેશમાં પરીષહની સેનાને જીતીને તેનાથી પાર ઉતર્યાં, તથા તે લાઢ દેશમાં ગામે ચેડાં હોવાથી કોઈવાર કોઇ સ્થળે ગામ વખતે મળતું પશુ નહતુ. (જંગલમાં પણ પડી રહેતા.)
उवसंकमन्तमपडिन्नं, गामंतियग्मि अधत्तं; परिनिमित्तु लूसिंस, एवाओ परं पलेही ति. ॥१॥
Page #291
--------------------------------------------------------------------------
________________
( ૨૭૬ ) इयपुण्वो तत्थ दंडेण, अदुवा मुट्ठिणा अदु कुंत
; अदु लेणा कवाले, हंता हंता बहवे कंदिंसु ॥ १०॥ ગાચરી લેવા જતાં અથવા મકાનમાં રહેવા જતાં ભગવાન પ્રતિજ્ઞા રહિત હતા, એટલે ગામ પાસે આવેલું હેાય, અથવા ગામ ન આવ્યું હોય, તે એમ નહોતા કરતા કે; હું અહી હમેશાં રહીશ, અથવા અહી' નહીં રહે, તથા ત્યાં અના ટાકા ભગવાનની પાસે આવીને પ્રથમ મારતા, અને કહેતા કે આ ગામથી દૂર જાએ. ૫ ૯ ૫ તથા કદી ગામ બહાર રહેતા તે ત્યાં પણ અનાર્ય લેકે આવીને પ્રથમ દંડ ( લાકડી) અથવા મુક્કીથી મારતા, અથવા ભાલાની અણીથી માટીના ઢેફાથી અથવા ઘડાના ઢોકરાથી મારી મારીને અનાય લોકા બીજાને ખેલતા કે આવે આવે! ! તમે જુએ તે ખરા કે આ કાણુ છે ? એ પ્રમાણે કલકલ કરતા હતા, ૫૧૦ના मसाणि छिन्नपुव्वाणि उभिया एगया कार्य; परीसहाई लुबिसु, अदुवा पंसुणा उवकारिंसु । ११। उच्चा लक्ष्य निहणिंसु, अदुवा आसणाउ खलइंसु वांस कायपणासी दुक्खसहे भगवं अपडिन्ने ॥१२॥
ફાઇ વખત તે ભગવાન પાસે આવીને તેમના શરીરને આથી રાખીને તેમાંથી માંસ કાપી કાઢતા, તથા ખીજા પણ દુઃખ દેનારા પરીષહે। આપતા, અથવા ધૂળથી હેરાન કરતા ૧૧૫
Page #292
--------------------------------------------------------------------------
________________
( ૨૭૭) વળી કઈ વખત ભગવાનને ઉંચે ઉંચકીને નીચે પટકતા હતા, અથવા ગે દેહિક ઉત્કટક વીરાસન વિગે. રથી ધકકો મારી પાડી દેતા, આવું દુ:ખ થવા છતાં પણ ભગવાને તે કાયાને મેહ મુકી દીધેલ હોવાથી પરિગ્રહ સહન કરવામાં લીન હતા, અને મુશ્કેલીથી સહન થાય, તેવા પરિસના દુઃખને સહેતા, પણ તે દુઃખને દૂર કરવાની અથવા દવા કરવાની ઈચ્છા ન ધરાવવવાથી અપતિજ્ઞાવાળા તા- ૐ દુખ સહેનારા ભગવાન કેવી રીતે હતા તે દષ્ટાંતથી બતાવે છે. सूरो संगामसीसे वा संवुडे तत्थ से महावीरे पडिसेवमाणे फरसाइं, अचले भगवं रीयित्था ॥१३॥ एस विही अणुक्तो, माहणेण मईमया बहुसो अपडिनेण, भगवया एवं रियंति ॥ १४॥ - જેમ સંગ્રામના મેખરે શૂરવીર પુરૂષ શત્રુના સૈન્યના ભાલા વિગેરેથી ભેદોવા છતાં પણ બખતર પહેરેલું હેવાથી પાછા હટતું નથી, તેજ પ્રમાણે ભગવાન મહાવીર પણ તે લાઢ વિગેરે દેશોમાં પરસહ રૂ૫ શત્રુઓએ પીડા કરવા છતાં પણ કઠેર પરીસહના દુઃખેને મેરૂ માફક નિષ્કપ બનીને ધીરજ વડે સંવૃત અંગવાળા બનીને સહેતા જ્ઞાન
Page #293
--------------------------------------------------------------------------
________________
(ર૭૮), દર્શન ચરિત્ર રૂપ મોક્ષ માર્ગમાં વિચરે છે. ૧૩ આજ પ્રમાણે ગયા ઉદેશામાં બતાવ્યા પ્રમાણે બુદ્ધિમાન ભગવાન મહાવીર કહ્યાગ્રહવિના દુઃખે સહેતા વિચર્યા–
નવમા અવ્યયનને ત્રીજો ઉદેશે સમાપ્ત થયે.
ચેથો ઉદેશે. ત્રીજે ઉદેશે કહીને હવે ચોથે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે કે ત્રીજા ઉદ્દેશામાં ભગવાને સહેલા ઉપસર્ગ પરીસહનું વર્ણન છે, અને આ ઉદેશામાં પણ રેગ આતંક પીડા આવતાં પણ તેની ચિકિત્સા (ઉપાય) છેડી દઇને ભયંકર રોગ ઉત્પન્ન થયા છતાં પણ ખરેખર સહેતા, અને એકાંત તપ ચરણમાં ઉદ્યમ કરતા, તે બતાવશે. આ સંબંધે આવેલા ઉદેશાનું આ પ્રથમ સૂત્ર છે
ओमोयरियं चाएइ, अपुढेऽवि भगवं रोगेहि पुढे वा अपुढे वा, नो से साइजई तेइच्छं ॥१॥ संसोहणं च वमणं च, गायभंगणं च सिणाणं च सं बाहणंच न से कप्पे दंतपक्खालणं च परिन्नाए।२।
ઉપર બતાવેલા શીતષ્ણ દંશમશક આકેશ તાડના વિગેરે પરિસમાં થોડું દુઃખ હેવાથી સહેવા શક્ય હતા, પણ ઉદરી (ઓછું ખાવું) તે શક્ય ન હતું, પણ ભગવાન
Page #294
--------------------------------------------------------------------------
________________
(૨૭૯ ) .
મહાવીર તા વાતાદિ ક્ષેમના અભાવે રાગમાં સર્પાય ન હોતા છતાં, પશુ આછું ખાવાને શક્તિવાન થયા, એટલે લોકા તો રોગમાં સપડાયા હોય, ત્યારે તે રોગ દૂર કરવા ઓછુ ખાતા હતા, પણ ભગવાન તે તે રોગના અભાવમાં પણ મમત્વ આ કરવા આધુ ખાતા, અથવા ખાંસી કે દમ વિગેરેના દ્રવ્ય રોગથી પીડાયા નડાતા, છતાં પણ ભવિષ્યમાં આવવાના ભાવરાળ રૂપ કને દૂર કરવા માટે ઉનાદરી તપ કરતા હતા.
પ્રશુ ભગવાનને તેવા ખાંસી ક્રમ વિગેરેના રાગમ થતા નહાતા ? કે ભાત્ર રોગો દૂર કરવાના કારણે ઉદ્ગાકરી તપ કર્યાં ?
૯:—કહે છે ભગવાનને ખાંસી વિગરે ગેા સ્વભાવથીજ કાયા સાથે થતા હતા, અને નવા તે શત્રુના ઘા વિગેરે લાગવાથી થતા, તે બતાવે છે. તે ભગવાન મહાવીર કુતરાંના કરડવાથી અથવા ખાંસી શ્વાસ વિગેરેના રાગેથી પીડાય, છતાં પણ તે ચિકિત્સા (રોગના ઉપાય) ને કરતા નથી, અર્થાત્ તેઓ રોગની શાંતિ કરવા આષધ લેવાની ઈચ્છા કરતા નહાતા, ॥૧॥
તે બતાવે છે, શરીરનું ખરેખર રીતે શોધવું, તે નિઃસેાત્ર (નસેતર) સુવણ મુખી વિગેરેથી જીલાભ લેતા. નહાતા, તથા મદન ફળ (મી’ઢળ) વિગેરેથી ઉલટી (વમન)
Page #295
--------------------------------------------------------------------------
________________
(૨૮૦) કરતા નહોતા, તથા સહસ્ત્ર પાક તેલ વિગેરેથી શરીરનું અભંગન (ચળવું) કરતા નહેતા, તથા ઉદ્વર્તન ( ) વિગેરેથી સ્નાન કરતા હતા. હાથ પગ વિગેરેનું સંબોધન (દબાવવું) કરાવતા નહોતા. તથા આખું શરીર અશુચિ (ગંદકી) થી ભરેલું છે, એમ જાણીને દાતણ વિગેરેથી દાંત સાફ કરતા નહતા. विरए गाम धम्महिं, रीयइ माहणे अबहुवाई सिसिमि एगया भगवं, छायाए झाइ आसीय ॥३॥ आयावइ य गिम्हाणं, अच्छइ उक्कुडुए अभित्तावे अदु जाव इत्थ लूहेणं, ओयणं मंथुकुम्मासेणं ॥४॥
વળી પાંચે ઇદ્રિના વિષયમાં શબ્દ વિગેરેથી મોહન પામતાં સંયમ અનુષ્ઠાનમાં તેને રે છે, તેથી તેઓ વિરત છે, તથા માહન (જીના રક્ષક) પ્રભુ અબહુ (થોડું) બોલનારા છે, (એક વાર બેલે તેથી અબહુ શબ્દ લીધે છે, બાકી તે અવાદી છે એવું બેલાય) તથા કે વખત શિશિર રૂતુ (શીયાળા)માં ભગવાન ધર્મ ધ્યાન અથવા શુકલ ધ્યાનમાં સ્થિર હતા. આ ૩ !
વળી છઠ્ઠી વિભક્તિને સાતમીના અર્થમાં લેતાં શીષ્મ રૂતુમાં ભગવાન (ખુલ્લા મેદાનમાં) આતાપના લેતાં તે બતાવે છે. ઉકુટુક આસને ભગવાન સૂર્યના તડકા સંમુખ
Page #296
--------------------------------------------------------------------------
________________
(૨૮૧)
બેસતા, અને ધર્મના આધારરૂપ દેહને લુખા એવા કેદરા ભાતથી તથા બેક્ટ વિગેરેને હાથ, તથા અડદ (જે ઉત્તર દિશામાં થાય છે) અથવા બાફેલા વાસી અડદ અથવા સિદ્ધ માસા વિગેરેથી કાયાને નિભાવ કરતા. ૪
હવે તે કાળ અવધિ (મુદત)ને વિશેષણ વડે બતાવે છે. एयाणि तिन्नि पडिसवे, अट्ठमासे अ जावयं भगवं; अपिइत्य एगया भगवं अडमासं.अदुवामासंपिा। अवि साहिए दुवे मासे छप्पि मासे अदुवा विहराओवरायं अपडिन्ने अन्नगिलायमेगयाभुजे।।
કદાચ કેઈને એવી શંકા થાય કે પ્રથમ બતાવેલા ભંત મંથ તથા અડદ સાથે મેળવી ખાતા હશે, તેથી તે દુર કરવા કહે છે, કે તે ત્રણે જે સાથે મળે તે સાથે લઈ ખાતે, અને ત્રણેમાંથી કઈ જુદું જુદું મળે છે તેમ લેતા અથવા એકલું મળે છે તેમ લેતા, અર્થાત્ ત્રણમાંથી જે મળે તે લેઈ નિર્વાહ કરતા.
પ્રા–આ કેટલી મુદત સુધી આમ કરતા, તે કહે છે (શીયાળા ઉનાળાની આઠ માસની રૂતુને રૂતુબદ્ધ કાળ કહે છે. તેઓ આઠે માસ સુધી ભગવાને તેવા લુખા ભેજનથી નિર્વાહ કર્યો તથા તેજ પ્રમાણે પાણી પણ અડધે માસ કે એક માસ ભગવાને તેવું (સાદું) પીધું. પા
Page #297
--------------------------------------------------------------------------
________________
(૨૮૨). તથા બે માસથી અધિક અથવા છ માસથી પણ વધારે ભગવાને પાણી પણ પીધા વિના રાત દિવસ નિર્વાહ કરી લીધે, હું પાણી “પીશ તેવી ઈચ્છા (પ્રતિજ્ઞા) પણ ન કરી, તથા કે ઇવાર વાણી (ખવાય તેવું) મળ્યું હોય તે કઈવાર ખાઈ પણ લેતા. દા
: छट्टेण एगया भुजे, अदुवा अट्ठमेण दसमेण, दुवालसमेण एगया भुंञ्ज, पेहमाणे समाईि अपडि.
જે || 9 || णचा णं से महावीरे नोऽविय पावगं सयमकासी, अन्ने हिवाण कारित्था,कीरंतंपि नाणु जाणित्था ।
વળી કઈ વખત છઠ્ઠને તપ કરી પારણું કરે છે, એટલે પ્રથમના દિવસે એક વખત ખાય, ત્યારપછી બે દિવસ ઉપવાસ કરે, અને એ દિવસે પાછું એકવાર ખાય, એટલે પ્રથમને એક વચલા ચાર અને ચોથા દિવસને એક ટંક મળી છ વખત ન ખાવાથી છઠ ભક્ત થાય છે. '
એ પ્રમાણે બે બે ટંક એકેક દિવસના વધારતાં આઠ ભક્ત ત્યાગવાથી અઠમ અને તેવી રીતે દશમ તથા બાર ભક્ત પચ્ચખાણ કર્યું. એટલે વચમાં પાંચ ઉપવાસ કરે અને પ્રથમના દિવસે તથા સાતમા દિવસે એક વાર ખાય. આ બધ તપ પિતે શરીરમાં સમાધિ રાખીને કરતા પણ
Page #298
--------------------------------------------------------------------------
________________
( ૨૮૩) મન મેલું કરતા નહાતા, તથા નિયાણુ ( પ્રતિજ્ઞા ) કરતા નહાતા, ૫ ૭ ! તથા હૈય ઉપાદેય વસ્તુ તત્વને મહાવીર જાણીને તે મહાવીર પ્રભુએ કમ ની પ્રેરણા કરવામાં વીર અનીને પાપ કર્મ પાતે જાતે ન કર્યું, ન બીજા પાસે કાન્યુ, અને અન્ય પાપ કરનારને પાતે પ્રશસ્યા નહી', ur गामं पविसे नगरं वा घासमेसे कडं पराहुए सुबिसुद्ध मेसिया भगवं, आयतजोगयाए सेवि
||
2
अदु वायसा दिगिंच्छत्ता जे अन्ने रसेसिणो सत्ता; घासेसणाए चिंति, सययं निवइएय पेहाए ॥१०॥
ભગવાન મહાવીર ગામ અથવા નગરમાં પેસીને ગેાચરી શેષતા, પણ તે પર માટે મનાવેલુ એટલે ઉદ્દગમ દોષ રહિત હાય તે શ્વેતા, તથા સુવિશુદ્ધ એટલે ઉત્પાદ દોષ રહિત લેતા, આ પ્રમાણે એષણા ( ગાચરી ) ના દોષ ત્યાગીને ભગવાન આયત તે સંયમ અને મન વચન કાયાના યાગ (વ્યાપાર) વાળા અનીને જ્ઞાન ચતુષ્ટય વડે ત્રણે ગુપ્તિ પાળતા, આચત ચગવાળા ભાત્ર (તે આયત ચગતા) છે, તે વડે શુદ્ધ આહાર લાવી ગોચરી કરતાં પાંચ દોષ થાય, તે ટાળીને ગાચરી કરતા (અહીંયાં પણુ ૪૨ દોષ ગોચરી લેતાં અને ‘પુ’ ગાચરી કરતાં એમ ૪૭ દેષ ટાળવાનું જાણવુ.) પહ્મા
Page #299
--------------------------------------------------------------------------
________________
(૨૮૪) હવે ભગવાન જ્યારે ગોચરી નીકળતા, ત્યારે માર્ગમાં ભૂખથી પીડાયેલા કાગડા તથા બીજા રસ (પાણ) ની ઈચ્છાવાળાં કપત ખબુતર વિગેરે સ (પ્રાણુઓ) તથા ખાવાનું શેઘવા માટે જે પ્રાણીઓ રસ્તામાં બેઠેલાં હોય, તેમને જમીન ઉપર બબર જોઈને તેમને ખાવા પીવામાં અડચણ ન પડે તેવી રીતે હમેશાં પિતે ધીરે ધીરે ગોચરીને માટે ચાલે છે. ૧૦ अदवा माहणं च समणं वा, गाम पिण्डोलगं च
- અતિવા; सोवागमूसियारिंवा कुक्करं वावि विट्ठियं पुरओ
वित्तिच्छेयं वजन्तो तेसिमप्पत्तियं परिहरन्तो; मंदं परक्कमे भगवं अहिंसमाणो घासमेसिस्था ।१२।
અથવા બ્રાહ્મણને લાભ માટે ઉમે જાણીને તથા બૌદ્ધ મતના સાધુ આજીવિક (શાળાના મતના) અધું તથા પરિવાટ તપસ અથવા પારસનાથના અનુયાયી જૈન સાધુમાંથી કેઈપણ હેય, અથવા ગામના ભીખારીઓ જે હાજરી ભરવા માટે ભટકતા હય, અથવા કઈ અતિથિ (પરેણા) મુસાફર હેય, તથા ચાંડાળ કે બીલાડી ફૂલ કે કઈ પણ પ્રાણી મોઢા આગળ ઉભેલું હેય તે નવા
Page #300
--------------------------------------------------------------------------
________________
(૨૮૫), . તેમની વૃત્તિને છેદવા વિના અને મનમાંથી દુધ્ધન કાઢીને તેમને જરા પણ ત્રાસ આપ્યા વિના ભગવાન મંદ મંદ ચાલે છે, તથા પર એવા કુંથુવા વિગેરે નાના જંતુએને દુઃખે દીધા વિના પિતે ગોચરીમાં ફરે છે. ૧રા , अवि सूइयं वा सुकं वा सीयं पिंडं पुराणकुम्मासं। अदु बुक्कसं पुलागं वा लडे पिंडे अलढे दविए ॥१३॥ अवि झाइ से महावीरे आसणत्थे अकुक्कए झाणं उ९ अहेतिरियं च पेहमाणे समाहिमपडिन्ने ॥१४॥
દહીં વિગેરેથી ભેજન ભીજાવેલું હોય, તેમજ વાલચણ વિગેરે સુકું હેય, અથવા ઠંડુ હોય અથવા ઘણા દિવસના રાંધેલા જુના કુલેમાષ ( ) હોય અથવા બુક્કસ તે જુનું ધાન્ય કે ભાત વિગેરે હેય, અથવા જુને. સાથ બેરકુટ વિગેરે હોય, અથવા ઘણા દિવસનું ભરેલું ગોરસ અને ઘઉંના મંડક (ઢેબરાં) હેય, તથા જવના નિપાવ ( ) વિગેરે પુલાક હય, એ પ્રમાણે ઠંડ ઉને સારો માટે રસિક અરસિક ગમે તે પિંડ મળે તે. પણ રાગદ્વેષ છોડીને વાપરતા દ્રવિક (સંયમવાળા) ભગવાન વિચરે છે. એટલે જે પુરી અથવા સારી ગેચરી મળી હોય તે. અહંકારી થતા નથી, તથા ન મળતાં ઓછી મળતાં ખરાબ, મળતાં પિતે પિતાની કે આપનાર ગૃહસ્થની નિંદા કરતા
Page #301
--------------------------------------------------------------------------
________________
(૨૮૬ )
નથી, ॥ ૧૩ !! પણ તેવા આહાર મળતાં ખાઇને અને ન મળતાં ભૂખ્યા રહીને પણ સારૂ ધ્યાન મહાવીર પ્રભુ કરે છે, કૈવી અવસ્થામાં રહીને ધ્યાન કરે છે, તે બતાવે છે.
ઉત્કૃટુક ગૌદોહિક વીરાસન વગેરે આસન ધારીને મુખ વિગેરેની ચંચળ ચેષ્ટાને છેડીને ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન ધ્યાયે છે.
¿ પ્રશ્ન—ત્યાં શું ધ્યેયને ભગવાન ધારે છે ? તે કહે છે. 'ચે, નીચે તથા તીરચ્છા લેાકમાં જે પરમાણુ તથા જીવ વિગેરે વિદ્યમાન છે, તેને દ્રશ્ય પર્યાય નિત્ય અનિત્ય વિગેરે રૂપપણે ધ્યાવે છે, તથા 'તઃકરણની પવિત્ર સમાધિને દેખતા પ્રતિજ્ઞા રહિત બનીને ધ્યાન કરે છે. ૧૪ા अकसाई विगयगेही य सहरूवेसु अमुच्छिए झाई छउमस्थोऽवि परकममाणो, न पमायं सपि :વિસ્થા । ૧ ।। सयमेव अभिसमागम्म, आयत जोगमायसोहीए अभिनिव्वुडे अमाइल्ले, आवकहं भगवं समियामी ॥ 26 ॥
एसविद्दि अणुक्कनो, माहणेण ममया; बहुसो अपडित्रेण, भगवया एवं रियंति ॥ १७ ॥ तिमि ९-४ ब्रह्मच श्रनस्कंधे नवमाध्ययने વસુર્યાદા
Page #302
--------------------------------------------------------------------------
________________
( ૨૮૭ )
કષાય રહિત ( કોષ વિગેરેથી ભાંપણ વિગેરે ચડાવ્યા વિના) તથા ગૃદ્ધ પણ દુર કરીને તથા શબ્દ વિગેરેમાં મૂર્છા રાખ્યા વિના ધ્યાન કરે છે, મનને અનુકૂલમાં ર.ગ નથી તેમ પ્રતિકૂલમાં દ્વેષ નથી, તથા જ્ઞાન આવરણુ દેનાવરણ મેહનીય અંતરાય એ ચાર ક્રમ વિદ્યમાન હાવાથી છમસ્થ હતા, તેા પણ તેમણે વિવિધ સયમના અનુષ્ઠાનમાં પરાક્રમ બતાવીને કષાય વિગેરે પ્રમાદને એકવાર પણ ન કર્યાં, ૧પા તથા પેતે પેાતાના આત્માથી તત્વને જાણીને સહસાર સ્વભાવ જાણનારા ભગવાન સ્વયં બુદ્ધ અની તીથ પ્રવર્ત્તન કરવા ઉદ્યમ કર્યા કહ્યુ` છે કે.
જ
आदित्यादिर्विबुधविसरः सारमस्यां त्रिलोक्या, मास्कन्दन्तं पदमनुपमं यच्छिवं स्वामुवाच; तीर्थ नाथो लघुभवभगच्छेदि तूर्ण विधत्स्वे, स्तद्वाक्यं स्वदधिगतये नो किमु स्पान्नियोगः ॥ १ ॥
આદિત્ય વિગરે વિષ્ણુધાના સમૂહ (નવ લેાકાંકિત દેવે!) છે, તેમણે તમને કહ્યું કે હે નાથ ! આ ત્રણ લેકમાં સાર રૂપ અનુપમ જે શીધ્ર ભવાના ભય છેદનાર અને શિવપદ આપનાર તીર્થ (જૈન શાસન) છે. તેમને શીઘ્ર સ્થાપન કરો ! આ પ્રમાણે આવુ' વાકય તમારી સ્મૃતિ માટે કાને ન પવુ હેત, તેચ્છુ નિચેગ કેવી રીતે માત! તથા
.
---
.
Page #303
--------------------------------------------------------------------------
________________
( ૨૮૮)
તીથ પ્રવર્ત્તન માટે કેવી રીતે ભગવાને ઉદ્યમ કર્યો તે મતાવે છે.
આત્મ શુદ્ધિ વડે એટલે પાતાનાં કર્મના ક્ષય ઉપશમ તથા ક્ષય કરવા વડે સુપ્રણિ હિત મન વચન કાયાના યાગી જે આયત ચેગ છે, તેમને નિમળ કરી તથા વિષય કષાયે વિગેરેને ઉપશમ વિગેરેથી દૂર કરવાથી ઠંડી ગુણ પ્રાપ્ત કરેલા (શાંત) ભગવાન છે. તથા માયા રહિત તેજ પ્રમાણે ક્રોધ માન લેભિ રહિત અની જીવતાં સુધી પાંચ સમિતિએ સમિત (ઉપયાગ રાખી વન કરનારા) તથા ત્રણ ગુપ્તિથી ગુપ્ત બનીને રહ્યા હતા. ત॥૧૬॥
ઉદ્દેશો સમાપ્ત કરવા કહે છે. આ પ્રમાણે શાસ્ત્રમાં તાવેલી વિધિએ શ્રી વહુમાન સ્વામી જેએ ચાર જ્ઞાન યુક્ત છે, તેમણે અનેક પ્રકારે નિયાણુ કર્યા વિના આચાં, કારણ કે તે પ્રમાણે ખીજો મુમુક્ષુ પણ ભગવાનના દાખલાથી મેક્ષ આપનાર માર્ગ વડે આત્મ તિને આચરતા વિચરે, ! પ્રમણિ સુધર્માસ્વામી જબુરવાસીને કહે છે, તે હ કહુ છું. જે વીર પ્રભુના ચરણની સેવા કરતાં મેં સાંભળ્યુ છે. આ પ્રમાણે સૂત્રાનુગમ તથા સુત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ સૂત્ર પશિ સ્પેશિક નિયુક્તિ સહિત વર્ણવ્યેા છે. હવે નાનું વર્ણન કરે છે.
મૈગમ સંગ્રડ વ્યવહાર ઋજીસૂત્ર શબ્દ
સંમભિરૂઢ
Page #304
--------------------------------------------------------------------------
________________
( ૨૮૯)
એવ’ભૂત એ પ્રમાણે સામાન્યથી ૭ નય છે. તે સમતિ ત વિગેરેમાં લક્ષણથી અને વિધાનથી વિસ્તારથી કહ્યા છે, માટે અહીયા તેજ નયાને જ્ઞાન ક્રિયા એ મને નચામાં સમાવીને સમાસથી કહીએ છીએ.
આ આચારાંગ સૂત્રના અધિકારમાં જ્ઞાન ક્રિયા એમ એ નયાને સમાવેશ થાય છે, તેથી તથા તે જ્ઞાન ક્રિયાને આધીન મેાક્ષ હોવાથી, અને મેક્ષ માટે શાસ્ત્રની પ્રવૃત્તિ છે, એમ જાણવુ, અને અહી‘આં જ્ઞાન તથા ક્રિયા પરંસ્પર સબધ રાખીનેજ વિવક્ષિત કાર્ય સિદ્ધિમાં સમથ છે, પણ એકલું જ્ઞાન કે એકલી ક્રિયા સમય નથી, માટે અહી તે એ જ્ઞાન ક્રિયા નયને સમજાવીએ છીએ. જ્ઞાન નયવાળાના અભિપ્રાય,
જ્ઞાન પ્રધાન છે, પણ ક્રિયા નહી, કારણકે સમસ્ત ( બધા ) હેય પદાર્થને ત્યાગવા, ઉપાદેયને સ્વીકારવા, એ પ્રવૃત્તિ જ્ઞાનને આધીન છે. તેજ બતાવે છે, કે સારી રીતે નિશ્ચય કરેલા સમ્યગ્ જ્ઞાનથી પ્રવૃત્તન કરનારે અથ ક્રિયાનો અર્થી પોતાનુ કાર્ય બગાડતા નથી. કહ્યુ` છે કે.— बिज्ञप्तिः फलदा पुंसां, न क्रिया फलदामता । मिथ्या ज्ञानात् प्रवर्त्तस्य फला संवाददर्शनात् ॥ १ ॥
પુરૂષને જે જ્ઞાન છે, તે ફળ દેનારૂ છે, પણ ક્રિયા ફળદાયી નથી, કારણ કે મિશ્રા જ્ઞાનવાળા ક્રિયા કરવા જાય તે તેનું અપેાગ્ય ફળ સાક્ષાત્ દેખાય છે, અને સમ્યગ
૧૯
Page #305
--------------------------------------------------------------------------
________________
(૨૯૦ )
પ્રકારે જ્ઞાનથીજ પાર પહોંચાય છે, તથા વિષય વ્યવસ્થિતિનું સમાધાન જ્ઞાન પૂર્ણાંક થાય છે, તથા બધા દુઃખોના નાશ જ્ઞાનથીજ થાય છે, અને જ્ઞાનનુજ અન્વયવ્યતિરેકપણુ' છે, એટલે જ્ઞાન હોય તેા ફળની સિદ્ધિ અને જ્ઞાન ન હોય તેા ફળની અસિદ્ધિ છે; માટે દરેક રીતે જ્ઞાનનું પ્રધાનપણું છે, તે અતાવે છે. જ્ઞાનના અભાવે અન દૂર કરવા માટે તૈયારી કરે તો પણ કરવા જતાં અજ્ઞાનતાથી પત`ગીયા માર્ક અનથમાં ઝપલાઇ જાય છે, અને જ્ઞાનના સદ્ભાવે બધા અર્થાને અને અનંના સ‘શયાને વિચારીને યથા શક્તિ વિઘ્નાને દૂર કરે છે, તેમજ આગમ પણ કહે છે, “ પઢમં નાણ તએ દયા ” સૂત્ર છે. આ બધુ ક્ષાયેાપશમિક જ્ઞાન આશ્રયી કહ્યું, અને ક્ષાયિકને આશ્રયી પણ તેજ પ્રધાન છે, કારણ કે નમેલા સુર અસુર દેવતાના મુકુટોના સમુદાયાની વૈશ્વિ કામાં જેમના ચરણ યુગલની પીઠે છે, તથા ભવ સમુદ્રના તટે પહોંચ્યા છે.
તથા દીક્ષા લીધી છે, ત્રણ લેકના બંધુ છે, તપૂ ચારિત્ર સારી રીતે આદરવા છતાં પણ જ્યાં સુધી જીવ અજીવ વિગેરે બધા પદાર્થોનુ' પરિચ્છેદ કરનાર ઘન ઘાતિ ક સમૂહ ક્ષય થવારૂપ કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ભગવાનને મક્ષ પ્રાપ્તિ થતી નથી, માટે જ્ઞાનજ યુક્તિએ યુક્ત આ લોક પરલોક મૂળની ઇચ્છિત પ્રાપ્તિ કરનાર સિદ્ધ થાય છે,
Page #306
--------------------------------------------------------------------------
________________
(ર૯૧) કિયા વાદીને નય (અભિપ્રાય.) કિયાજ આલેક પરલોકનું ઈચ્છિત ફળની પ્રાપ્તિનું કારણ છે. કારણ કે તે યુક્તિએ યુક્ત છે. જે તેમ ન હોય તે જ્ઞાન વડે દેખવા છતાં પણ અર્થ કિયાના સમર્થન અર્થમાં પ્રમાતા પ્રેક્ષા પૂર્વકારી છતાં પણ જે છોડવા લેવા રૂપ પ્રવૃત્તિ ક્રિયા ન કરે તે તેનું જ્ઞાન પણ નિષ્ફળ જાય છે, કારણ કે તે જ્ઞાનનું અર્થપણું ક્રિયા સાથે છે, કારણ કે જેની જે અર્થ માટે પ્રવૃત્તિ હોય, તેનું તેમાં પ્રધાનપણું છે, અને તે સિવાયનું અપ્રધાન (ગૌણ) છે, એ ન્યાય છે, સવિદ્દ વડે વિષય વ્યવસ્થાનનું પણ અર્થ ક્રિયાપણુથી અર્થપણું કિયાનું પ્રધાનપણું બતાવે છે, અન્વય વ્યતિરેકે પણ ક્રિયામાં સિદ્ધ થાય છે, કારણ કે સમ્યફ ચિકિત્સાની વિધિ જાણનારે યથાર્થ ઔષધની પ્રાપ્તિ કરે, તે પણ ઉપચેગ કિયા રહિત હોય તે તે વૈદ રોગને દૂર કરી શકો નથી. તેજ કહ્યું છે. કે
शास्त्राण्य धीत्यापि भवंति मूर्खा; यस्तु क्रियावान् पुरुषः स विद्वान् વતા તમોણપરાતુie
, किं ज्ञान मात्रेण करोत्यरोगम् ॥१॥ શાસ્ત્રાને ભણુને પણ કેટલાક ક્રિયા ન કરનારા મૂખ, હોય છે, પણ જે શેડું ભણેલે હેય પણ ક્રિયા કરનાર
વિષય વ્યવસ્થતી છે, ચિકિત્સાની
Page #307
--------------------------------------------------------------------------
________________
(૨૨) હોય તે વિદ્વાન છે. કારણ કે ઔષધ ચિંતવે, પણ તે ચિંતવેલું ઔષધ વિના કિયા કરે શું રેગીને નિગી તે બનાવી શકશે કે ? વળી– क्रियैव फलदा पुंसां, न ज्ञानं फलदं मतं; यतः स्त्री भक्ष्य भोगज्ञो, न ज्ञानात् सुखितो भवेत्
- પુરૂષને કિયાજ ફલદાયી છે. પણ જ્ઞાન ફલદાયી નથી કારણ કે રવી ખાવાના પદાર્થ તથા ભોગવવાની વસ્તુએને જાણનાર એકલા જ્ઞાનથી સુખીઓ થતું નથી ! પણ તે ક્રિયાથી યુક્ત હોય તે માણસ પિતાની ઈચ્છા પ્રમાણે અર્થ મેળવનારે થાય છે.
જે પૂછતા હો કે કેવી રીતે! તે કહું છું. કે “નિશ્ચચથી દેખેલામાં ન ઉપન્ન થએલું નથી.” અને જ્યાં સકલ (બધા) લેકમાં પ્રત્યક્ષ સિદ્ધ અર્થ હોય ત્યાં બીજુ પ્રમાણ માગી શકાય નહીં! તથા પરાકનું સુખ વાંચ્છતા હોય, તેમણે પણ તપ ચારિત્રની ક્રિયા કરવી, જિનેશ્વરનું વચન પણ તેજ કહે છે. चेइय कुल गण संघे, आयरियाणं च पर्वणय सुएय सव्वेसुवि तेण कयं, तव संजम मुज मन्तेणं ॥१॥
ચિત્ય કુળ ગણ સંઘ આચાર્ય પ્રવચન શ્રત, એ બધામાં પણ તેણે તપ અને સંયમમાં ઉદ્યમ કરવાથી કર્યું જાણવું, માટે આ કિયાજ સ્વીકારવી, કારણ કે તીર્થ કર વિગેરેએ પણ કિયા રહિત જ્ઞાનને પણ અફળ કહ્યું છે, વળી કહ્યું છે કે
Page #308
--------------------------------------------------------------------------
________________
(૨૯૩) सुबहुंपि सुअम धीतं, किं काहि चरण विप्प हण
(હિ ? अंधस्स जह पलित्ता, दीव सत सहस्त कोडिवि ॥ - ઘણાએ સિંદ્ધાંત ભયે હેય, પણ જે ચારિત્રહિત હોય તે તે શું કરી શકે ? જેમકે ઘરમાં લાખો કરોડો દીવા કર્યા હોય તે પણ અંધ કેવી રીતે કાર્ય સિદ્ધ કરી શકે?, અર્થાત્ દેખવાની ક્રિયામાં વિફલ હોવાથી તેને દીવા નકામા છે. વળી ક્ષાપશમિક જ્ઞાનથી કિયા પ્રધાન છે, એમ નહિ, પણ ક્ષાયિક જ્ઞાનથી પણ ક્રિયા પ્રધાન છે, જેમકે જીવ અજીવ વિગેરે સંપૂર્ણ વસ્તુ પરિચ્છેદક કેવળજ્ઞાન વિદ્યમાન હોય, પણ જ્યાં સુધી ક્રિયા સમાપ્ત કરનારૂં અગી ગુણસ્થાનનું ધ્યાનરૂપ ક્રિયાપણું ન ફરસે, ત્યાં ત્યાં સુધી ભવ ધારણીય કર્મને ઉછેદ થાય નહી, અને તેને ઉછેદ ન થવાથી મેક્ષ પ્રાપ્તિ પણ ન થાય, માટે જ્ઞાન પ્રધાન નથી, પણ ચરણની ક્રિયામાં આલોક અને પરલેકના ઇચ્છિત ફળની પ્રાપ્તિ છે, માટે તે ક્રિયાજ પ્રધાન ફળને અનુભવે છે. ( આ પ્રમાણે જ્ઞાન વિના સમ્યક ક્રિયાને અભાવ છે. અને તે ક્રિયાના અભાવથી અર્થ સિદ્ધિ માટે જ્ઞાનનું વૈફલ્ય છે, આ પ્રમાણે બંને નયવાળે પિતાના નયની સિદ્ધિ કરી તેથી સામાન્ય બુદ્ધિવાળા શિષ્ય વ્યાકુલ મતિવાળો બનીને ગુરૂને પૂછે છે કે આમાં સત્ય તત્વ શું છે?
Page #309
--------------------------------------------------------------------------
________________
(૨૯૪) આચાર્યને ઉત્તર–હે દેવેને પ્રિય ભાઈ! અમે તે કહ્યું છે જ! પણ તું ભૂલી ગયો ! કારણ કે જ્ઞાન તથા કિયાના અભિપ્રાયે બંને એક બીજાને આધારે જ બધા કર્મ કંદના ઉચછેદ રૂપ મેક્ષનાં કારણે છે તેનું દષ્ટાંત.
આખું નગર જ્યારે બન્યું, ત્યારે અંદર રહેલા આંધળો પાંગળ બંને મળી જવાથી સુખેથી બહાર નીકળ્યા, તેજ કહ્યું છે.
સંૉ સિદ્ધી વરજાતિ. કારણકે એક પૈડાથી રથ ચાલતું નથી, બંનેને સંગ થતાં કાર્યની સિદ્ધિ થાય છે, પણ સ્વતંત્ર પ્રવૃત્તિમાં તે વિવક્ષિત કાર્યની સિદ્ધિ થતી નથી, એ પ્રસિદ્ધ છે. વળી કિયા વિનાનું જ્ઞાન હણાયું છે, આગમમાં પણ સર્વ નાના ઉપસંહારના દ્વાર વડે આજ વિષય કર્યો છે, જેમકે – सव्वेसिपि णयाण बहु विह वत्तवयं णिसामेत्ता तं सव्वणय विसुद्ध जे चरण गुणडिओ साहू ॥१॥
બધા નાનું ઘણું પ્રકારનું વક્તવ્ય સાંભળીને બધા નયથી વિશુદ્ધ મંતવ્યને ચરણ ગુણમાં સ્થિત સાધુ હોય તે માને, તેથી આ આચારાંગ સૂત્ર જ્ઞાન ક્રિયા એ છે, તેને જાણેલા સમ્યમ્ માર્ગવાળા સાધુઓ જેમણે કુત નદી કષાય માછલાંના કુળથી આકુળ બનેલ તથા પ્રિયને વિયેગ અપ્રિયને સંગ વિગેરે અનેક દુઃખથી મળેલ મહા આવર્તવાળું મિથ્યાત્વ પવનની પ્રેરણાની ઉપસ્થાપિત ભય શેક હાસ્ય રતિ અરતિ વિગેરે તરંગવાળું વિશ્વસા વેલાથી ચિત થયેલું સેંકડે વ્યાધિ મગરના સમૂહના રહેવાસ
Page #310
--------------------------------------------------------------------------
________________
અય અને મેહ
(૨૫) વાળું મહા ગંભીર ભય આપનાર ત્રાસ ઉત્પાદક મહા સંસાર અર્ણવ (સમુદ્ર) ને સાક્ષાત્ દેખેલે છે, તેવા સાધુઓ તે સંસાર સમુદ્રથી પાર જવા ઈચ્છતા હોય તેમને આ આચારાંગ સૂત્રમાં બતાવેલું જ્ઞાન તથા કિયા અવ્યાહત (નિર્વિધ), યાન પાત્ર (વહાણ) છે, એટલા માટે મુમુભુએ આત્યંતિક એકાંતિક અનાબાધ શાશ્વત અનંત અજર અમર અક્ષય અવ્યાબાધ તથા સમસ્ત રાગદ્વેષ વિગેરે દ્રઢ રહિત સમ્યગુ દર્શન જ્ઞાન ગ્રત ચરણ ક્રિયા કલાપથી યુકત પરમાર્થ શ્રેષ્ઠ કાર્ય જે સર્વોત્તમ મેક્ષ સ્થાન છે, તેની ઈચ્છાવાળા બનીને તે આચારાંગ સૂત્રને આધાર લે, તેજ બ્રહ્મચર્ય નામના ગ્રુત સ્કંધની નિવૃત્તિ કુલવાળા શ્રી શીલ આચાર્યો “તત્ત્વાદીત્યા” નામની બહરિ સાધુના સહાયથી આ ટીકા સમાપ્ત કરી છે, (લેક ગ્રંથમાન ૯૭૬) છે. द्वासप्तत्यधिकेष्ठ हि शतेषु सप्त सुगतेषु गुप्तानां संवत्सरेषु मासि च भाद्रपदे शुक्ल पंचम्याम् ॥१॥
૭૭૨ વર્ષ ગુપ્ત વંશવાળા રાજાઓના સંવત્સરનાં ગયે થકે ભાદરવા મહિનાની શુકલ પંચમીએ. शीला चार्येण कृता गम्भूतायां स्थितेन टीकैषा सम्य गुप युज्य शोध्यं, मात्सर्य विना कृतै रायः २।
શીલાચાર્યે ગંભૂતા (ગાંભુ)માં રહીને આ ટીકા બનાવી છે, તેને માત્સર્ય (અદેખાઈ) કર્યા વિના ઉત્તમ સાધુઓએ શેાધવી.
Page #311
--------------------------------------------------------------------------
________________
(ર૯૬)
कृत्वाऽचारस्य मया टीका यत्किमपि संचितं पुण्यं तेनाप्नुयाजगदिदं निवृतिमतुलां सदाचारम् ॥३॥
અને મેં આ આચારાંગની ટીકા બનાવીને તેથી જે કંઈ પુણ્ય ઉપાર્જન કર્યું હોય, તેનાથી આ જગન્ના છે. અતુલ મેક્ષ તથા સદાચાર પ્રાપ્ત કરે. वर्णः पदमथ वाक्यं पद्यादि च यन्मया परित्यक्तम् तच्छोधनीय मत्र चव्यामोहः कस्यनो भवति ॥४॥
વર્ણ (અક્ષર) પદ વાક્ય પદ્ય વિગેરે જે મારાથી પૂર્વની ટીકા કે સૂત્રમાંથી છુટી ગયું હોય, તે તે વિદ્વાને સુધારી લેવું. કારણ કે વ્યામેહ (ભૂલ) કોની નથી થતી?
તત્વાદિત્યા જેનું બીજું નામ છે એવી આ આચારાંગ સૂત્રની વૃત્તિ બ્રહ્મચર્ય શ્રત સ્કંધની છે તે સમાપ્ત થઈ.
આ પ્રમાણે શ્રી ભદ્રબાહુ સ્વામીએ ચેલ નિયુક્તિ સહિત આચારાંગ સૂત્ર પ્રથમ સધની શ્રી વારિ ગણિએ કરેલ સહાયથી શ્રી શીલાંક આચાર્ય તત્વાદિત્યા એવા બીજ નામવાળી રચેલી આવૃત્તિ સંપૂર્ણ થઈ.
आर्दजन (अडाजण) ग्राम स्थिती मया कृतं भाषांतरं पूर्ण पुण्यैर्यत् पठनीयं आचारांग प्रथम स्कंधे विहाय मोहं पठचित् सुबंधो। सौख्यं तु ये नात्र परत्र पूर्ण नान्यात्सुखं विश्वभरे पि किंचित् माणिक्य चित्तेसु दिनिश्चितं तत् ॥
Page #312
--------------------------------------------------------------------------
________________ | . વિજય પૈસ-સુરત,