________________
(૨૨૭) (ત્રણે ગાથાને અર્થ સરળ હેવાથી ટીકા નથી તે પણ ટુંકામાં લખીએ છીએ).
બધા તીર્થકરેને તપ શાસ્ત્ર માં ઉપસર્ગ રહિત બતાવે છે (પાર્શ્વનાથને છેડે હોવાથી ગણે નથી) પણ વદ્ધમાન સ્વામીને તપ ઉપસર્ગવાળે જાણવે. તેમને સંગમ દેવતા વિગેરેના ઘણા ઉપસર્ગ આવેલા છે, પર૭૭
તીર્થકર દીક્ષા લીધા પછી તુર્ત મન પર્યવ જ્ઞાન પ્રકટ થતાં ચાર જ્ઞાનવાળા થાય છે, દેવતા બોથી પૂજાય છે, નિશ્ચયે મેક્ષમાં જનારા છે, તે પણ પિતાનું બળ વિર્ય ન ગેપવતાં તષ વિધાનમાં ઉદ્યમ કરે છે, પર૭૮ તે બીજા સામાન્ય ગીતાર્થ સાધુ વિગેરે એ (તપને ફાલ્યો જાણ્યા પછી) અને મનુષ્યપણાનું જીવન સેપક્રમ (વિન)વાળું હેવાથી શા માટે તપમાં યથાશક્તિ ઉલમ મ કરે?
. હવે અધ્યયનને અર્થાધિકાર બતાવીને ઉદેશીને અથધિકાર કહે છે–
चरिया १ सिजाय २ परीसहाय ३, બાઘજિયા (y)
વિઝા (૪) શ . तव चरणेणऽहिगारो. - વડોદુ.ના રોજ ૨૮ના..
ચરણુચરાય તે ચર્યા, એટલે કે વર્તમાન સ્વામીના વિહારને આ પહેલા ઉદેશામાં વર્ણવે છે.