________________
(૯૧)
મનુષ્યાથીજ પ્રાયે સાધુને ઉપસંગ થાય છે. માટે, જન ( માણસ ) શબ્દ લીધા છે. અથવા, જેઆ જન્મે; તે જન છે, અને તેથી જન શબ્દનો અર્થ તિય ચ નર, અને અમર લીધા છે. એટલે, સાધુને વિહાર વિગેરેમાં ત્રણે અનુકૂળ તથા પ્રતિકૂળ એક અથવા બંને પ્રકારે ઉપસગ કરે છે, તેમાં દેવતાના ઉપસર્ગ ચાર પ્રકારના છે; (૧) હાસ્યથી. ( ૨ ) દ્વેષથી. (૩) વિમશથી. (૪) પ્રથક્ વિમાત્ર ( )થી છે. તેમાં પ્રથમના કીડામાં
>
તત્પર કાઇ વ્યંતર દેવ હાસ્યથીજ વિવિધ ઉપસર્ગાને કરે. જેમકે—ભિક્ષા માટે આવેલા નાના સાધુઓએ ભિક્ષાના લાભને માટે પલલ ( ) વિકટ તપણ ( વિગેરેથી ચાચતા વ્યંતરને મળ્યા પછી, ભિક્ષા પ્રાપ્ત થયા પછી તેણે તે ચીજો માગી; તેથી, તે વ્યંતરને ખુશી કરવા ક્યાંયથી તે ચીજ લાવીને તેમણે આપી. તે બ્યંતરે પણ ક્રીડામાંજ તે નાના સાધુઓ ક્ષીખા ( ) માફક અનાગ્યા.
(૨) દ્વેષથી ભગવાન મહાવીરને મહા મહિનામાં ખરી ઠંડમાં તાપસીનું રૂપ ધારીને વ્યંતરીએ પોતાના એટલામાં ઝાડની છાલનું વસ્ત્ર પાણીથી ભીજાવીને તેના વડે પાણીના ઠંડા છ'ટકાવ કર્યાં. (૩) વિમથી આ સાધુ ધર્મીમાં દૃઢ છે કે નહિ ? તે જોવા અનુકૂળ પ્રતિકૂળ ઉપ