________________
(૧૮)
થોને આશ્રય કરીને સેજો ચડાવે છે, તે રેગેને દ્વીપદ કહે છે (સુરતમાં રસ ઉતરીને પગ વિગેરે જાડા થાયતે છે) पुराणोदक भूमिष्ठाः, सर्व तुषु च शीतलाः थे देशा स्तेषु जायन्ते, लीपदानि विशेषतः ॥१॥
જે દેશમાં પાણી ભરાઇ રહેલું હોય, અને એ રૂતુમાં શીતલ (ભેજ) રહેતું હોય, તેવા દેશોમાં વિશેષ કરીને વી. ૧દ રેગ થાય છે; यादयोहस्तयोश्चापि, श्लीपदं जायते नृणां; જળકના , જે છિત્તિ વિદાર
બે પગમાં બે હાથમાં માણસને તે રોગ થાય છે, પણ કેટલાક વિદ્વાનને એ મત છે કે તે રોગ કાન હોઠ અને નાકમાં પણ થાય છે. તથા “અમે? તિ મધુ મેહ તે “બસ્તિ રેગ' છે તે જેને હેય તે મધુમેહી કહેવાય છે, એટલે મધના જે તેને પેસાબ હેય છે, તે પ્રમેહ (પરમીઆ ) ના ૨૦ ભેદ છે, તે અસધ્ધિ પણ ગણાય છે. તેમાં બધાએ પ્રમેહ પ્રાયે બધા દોષથી થાય છે, તે પણ વાત વિગેરે ઉત્કટ થવાથી ૨૦ ભેદ થાય છે, તેમાં કફથી ૧૦ પિત્તથી ૬ અને વાયુથી ૪ થાય છે, અને એ બધા અસાધ્ય અવસ્થામાં મધુમેહપણમાં થાય છે. કહ્યું છે કે, सर्वएव प्रमेहास्तु, कालेना प्रतिकारिणः । मधुमेहत्वामायान्ति, तदाऽसाध्या भवंति ते ॥१॥