________________
(9) નાર છે? વિગેરે અનુચિત વચન બોલે છે. અને વિદ્યાના
ટાં મંદના અવલેપથી મદાંધ બનીને શાસ્ત્ર રચનાર ગણધર ભગવંતને પણ દૂષણ આપે છે. વળી, આચાર્યોને દૂષણ આપે છે, એટલું જ નહિ, પણ, બીજા સાધુઓને પણ કડવા મહેણાં સંભળાવે છે.
सीलमंता उवसंता संखाए रीयमाणा असीला अणुवयमाणस्स बिया मंदस्स बालया (मू०१८९)
શીલ તે અઢાર હજાર ભેદવાળું છે, અથવા મહાવ્રત પાળવાનું છે, તથા પાંચ ઇન્દ્રિયને જ્ય કરવાનું છે. કષાઅને નિગ્રહ છે, ત્રણ ગુણિ પાળવાની છે. એવું નિર્મળ શીળ. પાળે તે શીળવંત છે, તથા કષાયને શાંત કરવાથી ઉપશાંત છે.
શંકા-શીળવાન ગ્રહણ કરવાથી ઉપશાંત તેમાં સમાઈ ગયા. ત્યારે, ફરી કેમ કહ્યું?
ઉ-કષાયના નિગ્રહનું પ્રધાનપણું બતાવવા માટે, સમ્યફ રીતે જેનાવડે કહેવાય, તે સંખ્યા અથવા પ્રજ્ઞા છે, તેના વડે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરનારા આચાર્યો હોય; છતાં, કેઈ સાધુના નબળા ભાગ્યથી સદાચાર રહિત એ આચાર્યો છે. એવી નિંદા કરનારા, અથ પછવાડે નિદા કરનારા, અથવા મિથ્યા દષ્ટિ વિગેરે બોલે કે તેઓ કુશલ છે, એવું કહેતાં પાસસ્થા વિગેરેની આચાર્યને બેટાં વચન કહેવા રૂપ આ બીજી મૂર્ખતા છે.