________________
(૨૩૪)
કરણ ત્રણ કરે છે. તેમાં પણ અનંતાનુબંધીની સ્થિતિને અપવર્તન કરતે પાપમના અસંખ્ય ભાગ માત્ર બનાવે છે. અને પલ્યોપમના અસંખ્યય ભાગ જેટલી મેહ પ્રકૃતિએ જે બંધાય છે, તેને પ્રતિ સમયે સંકમાવે છે. તેમાં પણ પ્રથમ સમયે સ્તંક અને ત્યાર પછીના સમયમાં અસંખેય ગુણ સંકમાવે છે. એ પ્રમાણે છેલ્લા સમયમાં બધા સંકેમ વડે આવલિકા જેટલાને છે બાકીની સવે સંજમાવે છે. અને પછી આવલિકામાં રહેલ પણ સ્તિબુક સંખમ વડે વેદતી બીજી પ્રવૃતિઓમાં સંક્રમાવે છે. એ પ્રમાણે અનંતાનુબંધી કષાયે વિસજિત થાય છે.
દર્શન ત્રિકની ઉપશમના. - તેમાં મિથ્યાત્વને ઉપશમક મિથ્યાષ્ટિ છે અથવા વેદક સમ્યગૃષ્ટિ છે પણ સમ્યકત્વ કે સમ્યગ મિથ્યાત્વને વેદક તેજ ઉપશમક છે.
તેમાં મિથ્યાત્વને ઉપશમ કરતો તેનું અંતર કરીને પ્રથમ સ્થિતિને વિપાક વડે ભેળવીને મિથ્યાત્વને ઉપશમ કરતે, ઉપશાંત મિથ્યાત્વી બને છે. અને ઉપશમ સમ્યગ દષ્ટિ થાય છે. હવે વેદક સમ્યમ્ દષ્ટિ જીવ ઉપશમ શ્રેણીને સ્વીકારતે અનંતાનુબંધીને વિસંછને સંયમમાં રહેલે આ વિધિએ દર્શનવિકને ઉપશમાવે છે તેમાં યથા પ્રવૃત્ત વિગેરે પહેલા બતાવેલ ત્રણ કરને કરીને અંતર