________________
( २१ )
ત્યાંના કવિપાક કહેવાથી જેમ, પ્રાણીઓને વૈરાગ્ય થાય; તૈમ શ્લોકાવર્ડ વર્ણન કરે છે.
श्रवण लवनं नेत्रोद्धारं करक्रम पाटनं । हृदय दहनं नासाच्छेदं प्रतिक्षण दारुणम् ॥ कट विदहनं तीक्ष्णापात त्रिशूल विभेदनम् दहनवदनैः कैघेारैः समन्त विभक्षणम् ॥ १ ॥
કાનને કાપવા; આંખાના ડાળા ખે‘ચીકાઢવા, હાથપગને छहवा; छातीने माजवी; ना छेहीनाभवु; हरेऽक्षणे लय - કર અવાજ કરવા; કટવિહન, તીક્ષ્ણ આપાત, ત્રિશૂળથી ભેદવુ’; ખળતાં મેઢાંવાળા ઘેર-કક પક્ષીઓથી વાર વાર ભક્ષણ કરવુ. આવીમેટી વેદનાઆ પરમાધામીથી છે.
तीक्ष्णै रसिभिर्दितैः कुन्तै विषमैः परश्वधै कै, परशु त्रिशूलमुद्गरतामरे वासी मुषंढीभि ॥२॥ વળી દીપ્યમાન તીક્ષ્ણ તલવારોથી તથા વિષમ ભાલા, परशुमध ( ) थोबडे, तथा परशु - त्रिशूण भुगर, તેામરવાસી સુષ ́ઢીથી દુઃખ દે છે. संभिन्नतालु शिरसश्छिन्न भुजाश्छिन्न कर्णना
सौष्ठाः
भिन्नहृदयोदरान्त्रा भिन्नाक्षि पुटाः सुदुःखार्त्ता |