________________
(૨૨) એટલે, તાળવું-માથું જુદું પાડે છે, તેથી ભુજા, કાન, અને હઠ છેદીનાખે; તથા છાતી-પેટ, આંતરડાં ભેદીનખે તથા આંખેના ઓળા ખેંચી કાઢવાથી શંક નારકીના છ પીડાયેલા છે. निपतन्त उत्पतन्तो विचेष्टमाना महीतले दीनाः नेक्षते त्रातारं नैरायका कर्म पटलान्धाः ॥४॥
નીચે પડેલા પાછા ઊછળતા જુદી જુદી ચેષ્ટા કરતા મહીતળ (પૃથ્વી) ઉપર દીન થઈ રહેલા કર્મને પડદાથી અંધા બનેલા નારકીના છ કઈ રક્ષકને જોઈ શકતા નથી.
શાર્દૂલ વિક્રિડિત. छिन्द्यते कृपणाः कृतान्त परशो स्तीक्षणे न धारा
વિના क्रदन्तो विषवीचि (वच्छ ) भिः परिवृता संभक्षण
વ્યાવૃત્તિ Gરાતે જે રાવણન છિન્ન વાસ્તુકાર कुंभीषु त्रपुपान दग्धतनवो मूषासु चान्तर्गताः ॥५॥
જમરાજાના પરશુની તીણ તલવાર જેવી ધારાવડે તે રાંકડા છેદાય છે, તથા વિષના સમૂહથી ભરેલા. (હડકાયેલા કૂતરા જેવા) કરડવા માટે વીંટાયેલા પિકાર કરતા રહે છે, તથા કરવતી વડે જેમ, લાકડું ચરે, તેમ ચીરાય છે, તથા તલ