________________
( ૧૯૩)
ગુજરાતીમાં અથવા લે) જ્યાં કર ન હોય તે ન કર (નગર) છે, ધૂળના ઢગલાથી કેટ બનાવ્યો હોય તે ખેટ (ખેડુ) છે નાના કેટથી વીટાયેલું તે કર્બટ છે, રા ગાઉને આંતરે ગામ હેય તે માંબે છે, પત્તન (પાટણ) બે પ્રકારે છે. જલ પત્તન તે કાનન દ્વીપ વિગેરે છે, સ્થળ પત્તન તે મથુરા છે દ્રોણ મુખ તે જળ કે સ્થળ માર્ગે નીકળવા તથા પેસવાના રસ્તા હોય જેમકે ભરૂચ ખંભાત (બંદર) છે, સોના ચાંદી વિગેરેની ખાણ ને અકર છે, તાપસ વિગેરેને મઠ તે આશ્રમ (આશ્રય) છે, યાત્રા નિમિત્તે મળેલા માણસેને જ્યાં જમાવ થતા હોય તે સંનિવેશ છે, ઘણું વાણીયા (વેપારીઓ નું રહેઠાણ તે “નૈગમ” છે, રાજાને રહેવાનું નગર તે રાજ્યધાની છે. આમાંથી કોઈપણ જગ્યાએ જઈને ઘાસની યાચના કરે.
, ' . . = - પ્ર:– શા માટે?
: A , ઉ–-પિતાને સંથારે કરવા માટે સુકું નિર્જીવ ઘાસ દર્ભ વરણ વિગેરેને કઈ ગામ વિગેરેમાં જઈને તેના માલિકની આજ્ઞા લઈને પિલું સડેલું લીલું છેડીને સુકું ઘાસ લે, તે લઈને ઘાસ એકાંત સ્થળ પહાડની ગુફા વિગેરેમાં જઈ મહા સ્થતિ છે તે કહે છે, જેમાં કીડી વિગેરેનાં ઈંડાં ન હોય, જે બે ઇંદ્રિય જીવે ન હોય, તથા નીવાર શ્યામા, વિગેરે બીજે ન હોય, તથા લીલું ઘાસ પર
૧૩