________________
(૫૧) માટે પોપકારની વિશેષ લાગણી કરતાં આત્માર્થ સાધવા માટે એકાંતવાસ હોય; તેવાને ફાટેલું કે, વસ્ત્ર ન હોય તેની શું પરવાહ છે? જેમકે –
धै यस्य पिता क्षमा च जनतो शांतिश्चिरंगहिनी सत्यं सूनुरयं दयाच भगिनी भ्राता मनः संयमः शया भूमितलं दिशोपि वसनं ज्ञानामृतं भोजन एवं यस्य कुटुंबिनो वद सखे किं स्याद्भयंयोगिनां।'
ધર્મ પિતા, ક્ષમા માતા, ઘણું કાળની શાંતિ વહુ, સત્ય પુત્ર, દયા બેન, મન સંયમ ભાઈ છે, પથારી જન્મનમાં છે, દિશા વસ્ત્રો છે. જ્ઞાનઅમૃત ભેજન છે, તેવા કુટુંબ વાળા વેગને કેને ભય છે? એવું એક મિત્ર બીજી મિત્રને પૂછે છે.
અચેલ અથવા વસ્ત્રવાળાને તૃણ (ડાભના કાંટા) વગેરે લાગતાં શું કરે તે કહે છે. તે અચેતપણે રહેતાં જીણું વસ્ત્ર આર્ત-રિદ્ર (અપ) ધ્યાન ન થાય; અથવા આ થાય. તે અલપણે વર્તતાં, તે સાધુને અલપણાના કારણથી કે ગામડાં વિગેરેમાં શરીરના રક્ષણના અભાવથી ઘાસના સચાર સુતાં ઘાસના કાંટાને કડવો અનુભવ દુઃખ દેનારે થાય અથવા ઘાસ પિતે ખુંચે તેવું હોય તે, શરીરમાં તેઓ દે તેવા સમયે સાધુ દીનતારહિત મન રાખીને તેને સહે.