________________
(૮૫) પાપ કર્મ નહીં કરશું. એમ જાણીને દીક્ષા લે છે. (સુગમ સૂત્ર હોવાથી ટીકા નથી.) આ પ્રમાણે પ્રથમ સિંહ જેવા બની દીક્ષા લે છે, અને પછી દીન (રાંક) શીયાળીયા જેવા વિહાર કરવામાં ઢીલા બનને ત્યાગેલા ભેગેને પાછા ગ્રહણ કરી પતિત થયેલાને તું જે. પ્રથમ તેઓ દીક્ષા લે છે, અને પછી પાપના ઉદયથી દીક્ષા મુકી દે છે. (ગુરૂએ પિતાના શિષ્યને સ્થિર કરવા શિથિલતાને આ દષ્ટાંત આપેલ છે.) - પ્ર–તેઓ શા માટે દીન થાય છે? * ઉ–તેઓ ઈદ્રિયેના વિષે તથા કષાયોથી પર વશ થવાથી વશાત્ત છે, તેવા શિથિલને કમને શ્રેષ્ઠ થાય છે. તે કહે છે –
सोदिय वसणं भंते ! कइ कम्म पगडीओ बंधई ? गोयमा ! आउअ वजा ओ सत्तकम्म पगडीओ जाव अणुपरि अदृइ, कोह वसट्टेणं भंते ! જીરે વ ..
ૌતમને પ્રશ્ન –હે ભગવન!કાનને વશ થઈને જીવ કેટલી કર્મ પ્રકૃતિઓ બાંધે ?
ઉ–આયુ છેને સાત.
પ્ર–કોને વશ થઈને કેટલી ? ' ઉ–એજ પ્રમાણે.
આ પ્રમાણે માન વિગેરેમાં પણ સમ જવું, વળી તે ઢીલા