________________
(૮૪) જેવી નિસાર દીક્ષા લેવા વડે શું કરીશ? પણ પૂર્વના ભાગે મળેલું ભજન વિગેરે (સુખેથી) ભેગવ! એમ કહેતાં તે દીક્ષા લેનાર વૈરાગ્યથી રંગાયેલું હોવાથી બોલે, કે હે અ! આ ભેજન વિગેરેથી હવે શું કરીશ? મેં આ સંસારમાં ભમતાં અનેકવાર ભેગવ્યું, તે પણ તૃપ્તિ ન થઈ, તે હમણું આ ભવમાં શું થવાનું છે? એ પ્રમાણે વિચારતા કેટલાક પુરૂષ સંસાર સ્વભાવને જાણનારા દીક્ષા લેવા તૈયાર થઈને માબાપ તથા બીજાં સગાને તથા ધન ધાન્ય હિરણ્ય બે પગવાળાં દાસ દાસી તથા ચાર પગવાળા પશુ વિગેરેને છેડવામાં (સિંહ માફક) વિર માફક આચરણ કરનારા બનીને ગ્ય રીતે સંયમ અનુષ્ઠાનમાં તત્પર થયેલા હોય છે, અને હિંસા ત્યાગી વિહિંસ (દયાળુ ) તથા શોભન વ્રત ધારણ કરીને સુવ્રત બનેલા છે, તથા ઈદ્રિ દમીને દાંત છે, આવું નિર્મળ વર્તન કરનાર છે. આના સંબંધમાં નાગાજુનીયા કહે છે –
समणा भविस्सामो अणगारा अकिंचणा अपुत्ता अपसूया अविहिंसगा सुव्वया दंता परदत्त भोहणो पावं कम्मं न करेस्मामो समुहाए ॥
અમે આગાર (ઘર) રહિત અણગાર થઈશું તેમ, અકિંચન અપુત્ર અપ્રસૂતિ ( સી વિનાના) દયાળુ સારા વ્રતવાળા, ઈદ્રિ દમન કરનારા ગેચરીથી નિર્વાહ કરનારા બનીને