________________
(૯૫) અથવા સમતાને પામેલા દર્શનવાળ અર્થ દષ્ટિ લેતાં સમદષ્ટિ જાણો એટલે એવા ઉત્તમ ગુણેને ધારણ કરનાર સાધુ પરીસને સહે અથવા (પછીના કીયાપદ સાથે સંબંધ લેતાં) તે ધર્મને કહે. - પ્રવેશું આલંબન લઈને ?
ઉકહે છે. તે જંતુક (જીવમાત્ર) ઉપર દધ્યથી દયા જાણીને ધર્મ કહે. (કે એ છે કેઈ પણ રીતે તરે) ક્ષેત્રથી પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર તથા બીજી પણ દીશાના વિભાગમાં (બધી જગ્યાએ) જેઈને સર્વત્ર દયા કરતે તે સાધુ ધર્મ ઉપદેશ કરે છે. કાળથી આખી જીંદગી સુધી દયા પાળે છે. ભાવથી રાગદ્વેષ ત્યાગીને મધ્યસ્થ પણે ધર્મ કહે છે. - પ્ર–કેવી રીતે કહે?
ઉ–બધા છ દુઃખના કેવી સુખના ચાહનારા પિતાના આત્માની માફક સદા જાણ લેવા કહ્યું છે કે– न तत्परस्य संदध्यात्, प्रतिकूलं यदात्मनः। एष समाहिको धर्मः, कामादन्यः प्रवर्तते ॥१॥ - જે પિતાને ગમતું નથી, તેવું બીજાને ન કરવું એજ સંગ્રહિક (સાર રૂ૫) ધર્મ છે. તે કામ (ઈચ્છાઓ)થી જુદો પ્રવર્તે છે. (પતે દુઃખ જોગવીને પણ બીજાને સુખ આપવું) વિગેરે છે. તે પ્રમાણે ધર્મને કહેતાં પિતે પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના ભેદે વડે અથવા આક્ષેપણ વિગેરે ચાર