________________
(૨૮૨). તથા બે માસથી અધિક અથવા છ માસથી પણ વધારે ભગવાને પાણી પણ પીધા વિના રાત દિવસ નિર્વાહ કરી લીધે, હું પાણી “પીશ તેવી ઈચ્છા (પ્રતિજ્ઞા) પણ ન કરી, તથા કે ઇવાર વાણી (ખવાય તેવું) મળ્યું હોય તે કઈવાર ખાઈ પણ લેતા. દા
: छट्टेण एगया भुजे, अदुवा अट्ठमेण दसमेण, दुवालसमेण एगया भुंञ्ज, पेहमाणे समाईि अपडि.
જે || 9 || णचा णं से महावीरे नोऽविय पावगं सयमकासी, अन्ने हिवाण कारित्था,कीरंतंपि नाणु जाणित्था ।
વળી કઈ વખત છઠ્ઠને તપ કરી પારણું કરે છે, એટલે પ્રથમના દિવસે એક વખત ખાય, ત્યારપછી બે દિવસ ઉપવાસ કરે, અને એ દિવસે પાછું એકવાર ખાય, એટલે પ્રથમને એક વચલા ચાર અને ચોથા દિવસને એક ટંક મળી છ વખત ન ખાવાથી છઠ ભક્ત થાય છે. '
એ પ્રમાણે બે બે ટંક એકેક દિવસના વધારતાં આઠ ભક્ત ત્યાગવાથી અઠમ અને તેવી રીતે દશમ તથા બાર ભક્ત પચ્ચખાણ કર્યું. એટલે વચમાં પાંચ ઉપવાસ કરે અને પ્રથમના દિવસે તથા સાતમા દિવસે એક વાર ખાય. આ બધ તપ પિતે શરીરમાં સમાધિ રાખીને કરતા પણ