________________
(૧૧૫) ણત થવાથી જે કમેં પિતાનાથી બંધાય છે, તે કર્મને પૂર્વે બાંધેલ હોવાથી તેને પ્રવાહ અનાદિ કાળની અપેક્ષાથી ચાલુ છે. તે કર્મને સર્વથા અભાવ રૂ૫ વિવેક કરે, અર્થાત આત્માને તેનાથી નિલેપ કર, તેજ જીવને તેટલેજ મોક્ષ છે. પણ બીજા નિર્વાણ પ્રદીપ બુઝાએલા દીવા) માફક કપેલે મક્ષ નથી, ભાવ વિમેક્ષ કહ્યું, અને જેને તે મા, થાય છે, તેણે સર્વથા મેક્ષ પ્રાપ્ત કરવા અવશ્ય ભકત પરિજ્ઞા વિગેરે ત્રણ મરણ (અણુસણ)માંથી કોઈપણ સ્વીકારવું જોઈએ, અને કાર્યમાં કારણને ઉપચાર કરવાથી તે મરણજ ભાજ વિમેલ છે. તે બતાવે છે. भत्त परिन्ना इंगिणि पायवगम णं च होइ नायवं। जो मरह चरिममरणं भावविमुक्खं वियाणा हि।२६॥
ભક્ત ભેજન)ની પરિજ્ઞા (પચ્ચખાણ) અણસણું તે ભક્ત પરિણા છે, તેમાં ત્રણ પ્રકારનો આહાર ત્યાગીને ફકત અચિત્ત પાણીની છુટ રાખીને અણસણ કરે, પણ તે શરીરની વૈયાવચ્ચ કરવા દે, અને તે ઘેર્યતા . તથા મજબુત સંઘચણવાળે હોય, તે જેમ પિતાને સમાધિ રહે તેમ
અણસણ કરે.
તથા ઇંગિત પ્રદેશમાં મરણ પામવું તે ઇંગિત મરણ છે. તે ચાર પ્રકારના આહારની નિવૃત્તિ રૂપ છે. અને તે જેનું સંઘયણ મજબુત હોય, તે પિતાની મેળે જ પાસું