________________
(૨૬૨)
ચરિયા ( ચર્ચા ) માં જે જે શય્યા આસન વિગેરે જરૂરનાં હોય તે શય્યા ફલક ( પાટીયુ ) વિગેરે સુધમાંસ્વામિએ જ જી સ્વામિના પૂછવાથી ભગવાન મહાવીરે જે પ્રમાણે ઉપયાગમાં લીધેલ છે. તે બતાવેલ છે. (આ ટીકાકાર લખે છે કે તેના પહેલાંની ટીકામાં આ ગાથાને અધિકાર વણુબ્યા નથી, તેનું કારણ તે સુગમ છે કે સૂત્રમાં નથી તે સૂચન પુસ્તકમાં જણાતુ નથી તેથી ઋમે પણ તેમના અભિપ્રાય સમજતા નથી.) (૧) જબુસ્વામિના પ્રશ્નના ઉત્તર આપે છે.
ભગવાન મહાવીરને આહારના અભિગ્રહ માફ્ક પ્રતિમા સિવાય પ્રાયે શય્યાના અભિગ્રહ નથી. ફક્ત જ્યાં છેલ્લે યહેાર (ચરમ પારસી) થાય ત્યાંજ માલીકની આજ્ઞા લઈને રહે તે ખતાવે છે. સર્વથા જ્યાં રહેવાય તે આવેશન છે.
આવેશન-શૂન્યગૃહ તથા ‘સલા’તે ગામ નગર વિગેરેમાં ત્યાંના લોકોને માટે તથા આવેલા નવા માણસોને સુવા માટે ભીંતાવાળું મકાન અનાવે છે. (ગુજરાતમાં જેને ચારી કહે છે) પ્રષાયાણી પાવાની જગ્યા, ( જેને પરા કહે છે) તે આવેશન, સભા પ્રષા તેમાં ભગવાને વાસ કર્યાં, તથા પથ્યશાળા (દુકાન) તથા પલિય એટલે લેાહાર, સુતારની આસરીમાં તથા પલાલના ઢગલામાં અથવા માંચે ઉપર લટકાવ્યા હોય તેના નીચે રહે, પણ તેના ઉપર ન બ્રેસે કારણ કે માંચા પાકળ હેાય છે (૨)