________________
પ્ર—શા માટે?
ઉત્તર–ઘાતિકર્મ ક્ષય થયા પછી, કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાથી મનુષ્યપણુમાં રહેલાજ (તીર્થકર) પિતે કૃતાર્થ થયા છતાં પણ, જીના હિતને માટે મનુષ્ય અને દેવની સભામાં ધર્મને ઊપદેશ કરે છે.
પ્ર–તીર્થકરજ ધર્મ કહે છે કે, બીજે પણ કહે છે?
ઉ–બીજે પણ કહે છે. જેને વિશિષ્ટજ્ઞાન હોય; અને સારી રીતે પદાર્થોને પરિચછેદક હોય, તે ધર્મોપદેશ કરે છે. તે કહે છે – " જેઓ અતીન્દ્રિયજ્ઞાની છે, અથવા શ્રત કેવળી છે, તેઓ ધર્મ કહે છે. એવું શસ્ત્રપરિજ્ઞા નામના ૧ લા અશ્વ ચનમાં કહેલ છે, (તેથી આ પ્રત્યક્ષ સૂચક–વિશેષણવડ સૂચવ્યું કે, તે વિશિષ્ટજ્ઞાનીએ આ એક દ્રિય વિગેરે જાતિઓ બધા પ્રકારે એટલે, સૂક્ષમબાદર પર્યાપ્ત-અપર્યાપ્તરૂપે બરેઅરરીતે (શંકારહિતી જાણેલી છે, તે જ સાધુ ધર્મ કહે છે. પણ, એમ ન જાણનારે બીજો (અજાણ) ધર્મ કહેતે નથી. તેજ કહે છે –
“ ચાર પત્તિ તે તીર્થકર અથવા સામાન્ય કેવળી અથવા અતિશય જ્ઞાની (જાતિસ્મરણ-જ્ઞાનવાળા, અવધિ જ્ઞાની, મન:પર્યવ જ્ઞાની) અથવા શ્રત કેવળી હોય તે કહે છે. પ્ર. શું કહે છે, જેના વડે જી વિગેરે પદાર્થો જણાય