________________
(૩૦) છે) અથવા પૂર્વે બતાવેલા ગે આવતાં હવે પછી કહેવાતા અકૃત્યને બાળ (મૂખ) જીવ કરે છે, તે બતાવે છે–ગંડમાળા કેઢ ક્ષય વિગેરે રેગ આવતાં તે રેગોની વેદનાથી ગભરાઈને તેને દૂર કરવા માટે બીજા પ્રાણીઓને સંતાપે છે, લાવક વિગેરે પક્ષીનું માંસ ખાતાં ક્ષય રોગ મટશે, આવા કુવાકને સાંભળીને જીવવાની પિતઆશાએ પ્રાણીઓને મહા દુખરૂપ અકાર્યમાં પણ વતે છે, પણ આમ વિચારતા નથી, કે પિતાનાં કરેલાં પાપનાં ફળ ઉદયમાં આવ્યા વિના રહે નહિ, માટે ઉદયમાં આવેલ છે, તથા કમ શાંત થતાં તે ઉપશમ (શાંત) થાય છે, પણ પ્રાણીઓને દુઃખરૂપ ચિકિત્સા (ઉપાય) કરૂ વાથી ફક્ત નવાં પાપ જ બંધાય છે, તે કહે છે, કે હે શિ! વિમળ વિવેકરૂપ જ્ઞાન ચક્ષુવડે ધારીને જુઓ ! કે તે રોગને દૂર કરવા ચિકિત્સા વિધિઓ સમર્થ નથી. - પ્રવે-જે એમ છે તે શું કરવું?
ઉ– ” હે શિષ્ય તું! સારા નરસાને વિવેવાશે છે, માટે તારે એવી પાપ ચિકિત્સાની જરૂર નથી ! વિળી પ્રાણીને દુઃખ દેવારૂપ કૃત્ય બહુ ભયરૂપ હોવાથી મહા ભય તરીકે હે મુનિ ! તું તેને જાણ (ત્રણ જગતના સ્વભાવને જાણે, માને તે મુનિ છે) પ્ર-જે એમ છે તે શું કરવું? ઉ– કોઈ પણ પ્રાણીને તું હણ નહિં, કારણ કે એક પણ પ્રાણીને હણતાં આઠે પ્રકારનાં કર્મો બંધાય છે, અને તેને
-: