________________
(૩૧)
ક્ષય ન કરાય તે સંસાર ભ્રમણ કરાવે છે, માટે મહાભય છે, અથવા ઉપર કહેલા રેગે બહુ પ્રકારે જાણીને કુવાસના ને આશ્રયી તે જાણવા, અર્થાત કામે (કુચેષ્ટાઓ) પિતેજ રેગરૂપ છે, એવું અતિશે જાણીને જેમ આતુર બનેલા કામચેષ્ટામાં અંધા થએલા જીવો બીજા પ્રાણીઓને દુઃખ દે છે. તેમ તમારે ન દેવું) એ પ્રમાણે રેગ અને કામ ચેષ્ટામાં આકુળ થયેલા સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવર્તેલાને ઉપદેશ આપવારૂપ મહાભયરૂપ જીવ હિંસા બતાવીને તેવી હિંસા ન કરનારા ગુણવાન (મુનિરાજે) ના સ્વરૂપને બતાવવા પ્રસ્તાવ રચીને બતાવે છે -
आयाण भो सुस्सूष ! भो धुयवायं पवेड स्लामि इह खल अत्तत्ताए तेहिं तेहिं कुलेहिममेएग अभिसंभूया अभिसंजाया। अभिनिव्वुडा अ. निसंवुड्डा अभिसंयुद्धा अभिनिता अणुपुण મહાગુ (સૂ૦ ૨૭૨ )
હે શિષ્ય ! (ભે અથય આમંત્રણના અર્થમાં છે) હું તમને હવે પછી જે કહીશ, તે બરાબર જાણે, અને સાંભળવાની આકાંક્ષા રાખે ! (બીજી વાર બે શબ્દ આ વિષય મહાને છે એમ બતાવે છે) કે તમારે અહીં પ્રમાદ ન કરે, હું ધૂતવાદને કહું છું આઠ પ્રકારના કર્મને ધોઈ નાંખવા, તે ધૂત છે અથવા જ્ઞાતિ (સગના મેહ)ને ત્યાગ.. કરે, તે દૂત છે. તેને વાદ (કથન).કહા , તે તમારે આ