________________
(૧૬૪) .
સનિધાન કર્મ છે, તેનુ' શસ્ત્ર સંયમ છે, તેના ખેદને જાણનારી છે. અર્થાત સમ્યકૢ સયમના જાણનારા છે, અને જે સંયમની વિધિ જાણનારા છે, તે ભિક્ષુ કાળજ્ઞ તે ઉચિત નુચિત અવસરના જાણુ છે. આ બધાં સૂત્રોના અર્થ ‘ લેક વિજય ” નામના બીજા અધ્યયનના પાંચમા ઉદ્દેશામાં અતાવેલ હાવાથી ત્યાંથી જાણી લેવું; તથા ખલજ્ઞ, માત્રજ્ઞ, ક્ષણ, વિનયજ્ઞ, સમયજ્ઞ, ખધી ખાખતમાં નિપુણુ સાધુ પરિગ્રહના મમત્વ ત્યાગીને કાલમાં ઉત્થાયી તથા અપ્રતિજ્ઞ ( કદા ગ્રહ રહિત ) બનીને ઉભયથી ( દ્રવ્ય ભાવથી ) મમતાને છંદનારી બનીને તે સાધુ સંયમ અનુષ્ઠાનમાં નિશ્ચયથી વર્તે, તેને સંયમ અનુષ્ઠાનમાં વત્તતાં શું થાય ?તે કહે છેઃ—
तं भिक्खु सीयफा सपरिवेवमाणगायं उवसंकमित्ता गाहावई बूया आउसंतो समणा ! नो खलु ते गामधम्मा- उन्वार्हति ? आउसंतो गाहावई : नो खलु मम गामधम्मा उव्वाइंति, सीय फासं चनो खलु अहं संचाएमि अहियासित्तए, नो खलु मे कपड़ अगणिकार्य उज्जालित्तए वा (पज्जा त्तिए वा ) कार्य आयावित्तए वा पयावित्तए वा अन्नेसिंव वयणाओ, सिया स एवं वयंतस्स परोअगणिकाय उज्जा लित्ता पज्जालित्ता कार्यं आया