________________
(૧૬૩) ઉ–તેને પણ ચાર અઘાતિ કર્મને સદ્ભાવ છે. તેથી એકાંતથી કૃતાર્થતા નથી, અને તેની ખાતર શરીર ધારે છે ! અને આહાર વિના તેનું બારણું ન થાય; તથા તેમને ક્ષુધા વેદનીય કર્મને સદ્ભાવ છે માટે ખાય છે. તે કહે છે – વેદનીયના સદ્ભાવથી તેના કરેલા ૧૧ પરિષહે પણ, કેવળી ને ઓછા કે બધા પરિષહે ઉદયમાં આવે છે તેથી કેવી પણ ખાય છે. એ સિદ્ધ થયું અને તેથી જ આહાર વિના ઇંદ્રિયની લાનતા છે એમ બતાવ્યું. આ પ્રમાણે તને જાણનાર પરિષહથી પીડાતે હેય, છતાં પણ શું કરે? તે કહે છે –
ओए दयं दद्यह, जे संनिहाण सत्थस्स खेयने से भिक्खू कालन्ने बलन्ने मायने खणन्ने विणयन्ने समयन्ने परिग्गरं असमायमाणे कालेणुटाइ अपडिन्ने दुहमओ छित्ता नियाई (सू० २०९)
એજ–તે એકલે રાગ દ્વેષ રહિત બનીને ભૂખ તરસને પરિષહ આવે તે પણ, ઇયા (કૃપા) પાળે (ધારણ કરે) પણ પરિષહથી પીડાતાં દયા છોડી ન દે. - પ્રા–ક પુરૂષ દયાને પાળે છે? - ઉ–જે લઘુકમ હોય તે. (જેના વડે સમ્યફ રીતે નારકી વિગેરે ગતિમાં રખાય તે) સંનિધાન કર્યું છે, તેના સ્વરૂપને જણાવનાર શાસ્ત્ર છે, તેને નિપુણ ખેદજ્ઞ છે, અથવા