________________
(19)
પણ સંદીના ભાવ દીપ તે શ્રતજ્ઞાન છે, અને અસદીન તે કેવળજ્ઞાન છે તેને મેળવીને પ્રાણીઓ અવશ્ય ધર્યું મેળવે છે, અથવા ધર્મને સારી રીતે ધારણ કરી ચારિત્ર પાળતે છ અરતિના વશમાં તે સાધુ જ નથી એવું વર્ણન કરતાં કઈ વાદી પૂછે કે
કે આ ધર્મ છે કે જેના સંધાનને માટે આ સાધુ ઉઠ છે? તેને ઉત્તર જૈનાચાર્ય આપે છે.
જેમ આ અસંદીન દ્વીપ પાણી ન ભીંજાયેલ ભાગેલાં વહાણના માણસે તથા બીજા ઘણુ જીવને શરણ આપવાથી વિશ્રાંતિ આપવા ગ્ય છે, તેમ આ જિનેશ્વરે કહેલે ધર્મ કષ તાપ છેદ નિર્ધારિત એમ ચાર પ્રકારે પરીક્ષા કરતાં અસંદીન દ્વીપ સમાન આશ્રય આપનાર છે, (સેનાની પરીક્ષા કષ લેવાથી સારો કષ આપે, તાપમાં નાંખવાથી કાળું ન પડે, પણ વિશેષ ચળકાટ આપે, છીણીથી કપાતાં અંદરથી પણ ઉતમ જાતિ ઓળખાવે, તથ. ઘડવાથી ભાગી ન જતાં ચીકણાશથી હાડીના ઘા પડવા છતાં વિશાળ થતું ચાલે. તેમ જૈન ધમી જીવને કે તિરસ્કાર કરે, સવારે હાથ પગ છે. ઘાણીમાં ઘાલીને પીવે, અથવા અણઘટતે અતિશય માર મારે, પ્રાણ લે, તે પણ ઉત્તમ સાધુ પિતાના આત્મધર્મથી વિમુખ થતું નથી.)
અથવા કુતવડે પાતે ગભરાતો નથી, પણ મિક