________________
(૨) તે પ્રકાશ સ્થાયી અને ઉપકારક હેવાથી લેકે આશ્રય લે છે. પણ તેવા ગુણથી રહિત વિજળીને પ્રકાશ નકામે છે અથવા દુઃખદાયી છે. તેવી જ રીતે કુસાધુ અસ્થિર ચારિત્રવાળ લેકેને ધર્મથી ભ્રષ્ટ બનાવે છે.) અથવા ઘણું લાકડાં એકઠાં કરી સળગાવ્યાથી ઈચ્છિત રસેઈ વિગેરે બનાવવામાં ઉપગી હોવાથી અસંદન છે. અને ઘાસના ભડકા જે અગ્નિને પ્રકાશ સંદીન છે. (તેજ પ્રમાણે સુસાધુ અને મુસાધુના દષ્ટાંત સમજવાં ) જેમ આ સ્થપુટ વિગેરેના બતાવાણી હેય ઉપાદેયને છેડયું, ગૃહણ કરવું, એવા વિવેકને વાંચવા ભવ્ય ને ખુલ્લ બતાવવાથી તે ઉત્તમ સાધુ ઉપયોગી છે. તે પ્રમાણે કઈ સમુદ્રના અંદર રહેલા પ્રાણીઓને વિનંતિ આપનાર છે. તે જ પ્રમાણે જ્ઞાન મેળવવા ઉદ્યત થયેલ અરિસહ ઉપસર્ગમાં દીનતા ન લાવવાથી આ સંદીન છે. તે સાધુ વિશેષ પ્રકારે ઉત્તમ બોધ આપવાના કારણે બીજા અને પણ ઉપકાર માટે થાય છે.
બીજા આચાર્યો ભાવિદ્વીપ અથવા ભાવદીપને જી રીતે વર્ણવે છે, તે આ પ્રમાણે ભાવદ્વીપ તે સમફત્વ છે, અને તે પાછું જવાનું બતાવવાથી આપશમિક અને ક્ષાપશમિક સંદીના ભાવદ્વીપ છે, અને ક્ષાયિક સમ્યકત્વને મેળવીને સંસાર બ્રમણની હદ આવી જવાથી પ્રાણીઓને ધૈર્ય આવે છે કે હવે આ દુખ અમુક કાળ સુધીનું જ છે)